By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    1 week ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    1 week ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    1 week ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    1 week ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    1 week ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    1 week ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    1 week ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    1 week ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    1 week ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    1 week ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    1 week ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    1 week ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    1 week ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    3 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    4 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મરેલાને ફરી જીવતા કરી શકાય?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Jagdish Acharya > મરેલાને ફરી જીવતા કરી શકાય?
AuthorJagdish Acharya

મરેલાને ફરી જીવતા કરી શકાય?

Khaskhabar Editor
Last updated: 2022/02/08 at 1:24 PM
Khaskhabar Editor 6 years ago
Share
5 Min Read
SHARE

હા! સો વર્ષ પહેલાં કાશીમાં એક સાધુએ સૌર ઊર્જા વડે એ કરી બતાવ્યું હતું

જગદીશ આચાર્ય

મરેલા તે કદી ફરી જીવતા થતાં હશે?ન જ થાય.પણ કોઈ એમ કહે કે મરેલા પણ જીવતા થાય અને બનારસના એક યોગીએ એ કરી પણ બતાવ્યું હતું તો પણ આપણને એમ જ લાગે કે આ એક મોટી સાઈઝના બણગાંથી વધીને કાંઈ નથી.પણ ના, આ બણગાં નથી.ઇતિહાસના ચોપડે નોંધાયેલી આ વાત છે. પોલ બ્રન્ટન નામના એક અંગ્રેજ પત્રકારને ભારતની આધ્યાત્મિક પરંપરાઓ પ્રત્યે તીવ્ર આકર્ષણ હતું.20મી સદીના પ્રારંભે તે ભારત આવ્યો અને વર્ષો સુધી સત્યની શોધમાં રખડયો.તેની આ યાત્રા દરમિયાન એ અનેક યોગીઓ,ફકીરો,સાધુઓ અને ગુરુઓના પરિચયમાં આવ્યો હતો.તેના પરથી 1934માં તેણે ‘અ તયફભિવ શક્ષ તયભયિિં ઈંક્ષમશફ‘ નામની એક ખૂબ જાણીતી બુક લખી હતી.

- Advertisement -

એ પુસ્તકમાં બનારસનો એક કિસ્સો લખેલો છે.પોલ બ્રન્ટનને એવી જાણકારી મળી હતી કે બનારસમાં એક યોગી પાસે મરેલાને જીવતા કરવાની સિદ્ધિ છે.પોલ એની ખરાઈ કરવા બનારસ ગયો અને વિશુદ્ધાનંદ નામના એક યોગીને તેમના નિવાસસ્થાને મળ્યો.તે પછી પોલ લખે છે,” ઓરડામાં માં ઊડતી એક ચકલીને યોગીના એક શિષ્યએ ગળું દબાવીને મારી નાખી. ચકલીના શરીરમાં જીવ નથી એ મેં ચેક કર્યું.એક કલાક સુધી ચકલીનો નિર્જીવ દેહ ત્યાં પડ્યો રહ્યો.ત્યાર બાદ યોગીએ એક મેગ્નિફાઈંગ ગ્લાસ દ્વારા સૂર્યના એકત્રિત થયેલા કિરણો ચકલીની મૃત આંખ પર ફેંક્યા અને થોડી વાર પછી કાંઈક બોલ્યા.અચાનક ચકલીએ તરફડીયા મારવાનું શરૂ કર્યું,પગ પર બેઠી થઈ પાંખો ફફડાવી અને પછી ઉડવા લાગી.અડધો કલાક સુધી રૂમમાં ઊડ્યા બાદ ચકલી જમીન ઉપર પડી અને ફરી મરી ગઈ.”એ ચકલીને વધારે આયુષ્ય આપી શકાયું હોત કે કેમ તેવો પ્રશ્ન પોલે કર્યો ત્યારે,”આનાથી વધારે હું કાંઈ બતાવી શકીશ નહી” એમ કહી યોગીએ વાત ટાળી દીધી.મરેલી ચકલી જીવતી થઈ શકતી હોય તો મરેલા માણસ પણ જીવતા થાય કે નહીં?પોલ આ ચમત્કારથી સ્તબ્ધ થઈ ગયો હતો.મરેલી ચકલીને ફરી જીવતી થતી એણે પોતાની નરી આંખે જોઇ હતી.બાદમાં યોગી તેને કહે છે કે એ ઘટનાને યોગ સાથે કાંઈ લેવા દેવા નહોતી. એ સાયન્સ હતું. જજ્ઞહફિ જભશયક્ષભય, સૌર ઊર્જાનું વિજ્ઞાન. યોગીએ સમજાવ્યું કે સૂર્યના કિરણોમાં સંજીવની એટલે કે જીવન પ્રદાન કરતી શક્તિ છે.

સૂર્ય પ્રકાશમાં અવકાશમાં સર્વત્ર વ્યાપ્ત એવુ એક અપાર્થિવ તત્વ હોય છે.તેને જાણી લઈએ અને જો તેનો ઉપયોગ કરવાની યોગ્ય પદ્ધતિનું જ્ઞાન હોય તો સૌર ઊર્જાથી મરેલાને જીવતાં કરી શકાય.બાદમાં યોગી એ અંગ્રેજને પોતાની લેબોરેટરીમાં લઇ જાય છે.યુરોપીયન ડિઝાઇનના એ બિલ્ડિંગમાં વીશાળ બારીઓની જ્ગ્યા રાખવામાં આવી હતી.એ બારીઓમાં કાચની સોલાર પેનલ મુકવાની બાકી હતી.યોગીના કહેવા મુજબ તેમને જે સાઈઝ અને સ્પેસિફિકેશનના કાચ જોતા હતા તે ભારતમાં ક્યાંય બનતા ન હતા.યોગીએ જે સ્પેસિફિકેશન આપ્યું તે આ હતું.”કાચ 12 ફૂટ ઊંચા,8 ફૂટ પહોળા અને 1 ઇંચની જાડાઈ વાળા તથા રંગીન કાચ પારદર્શક અને એર બબલ વગરના હોવા જોઈએ.”ઇંગ્લેન્ડમાં જો એવા કાચ પ્રાપ્ય હોય તો તપાસ કરવા યોગીએ પોલને વિનંતી કરી હતી પણ એ સમયે ત્યાં પણ એવા કાચ બનતા ન હતા.સવાલ એ હતો કે યોગીને એ જ્ઞાન ક્યાંથી મળ્યું?યોગીને એ વિદ્યા તિબેટના એક સાધુ પાસેથી મળી હતી.12 વર્ષ સુધી એ સાધુ પાસેથી યોગનું જ્ઞાન મેળવ્યા બાદ તેઓ પરિપક્વ થઈ ગયા તે પછી એ સાધુએ વિશુદ્ધાનંદને સોલાર સાયન્સનું જ્ઞાન આપ્યું હતું.યોગીના જણાવ્યા મુજબ તેમના એ ગુરુની ઉંમર 1200 વર્ષની હતી અને હજુ ત્યારે પણ તેઓ હયાત હતા.આ વાત કોણ માને?પોલે પણ ન માની હોત પણ તેના ભારત ભ્રમણ દરમિયાન તેને દીર્ઘાયુ ધરાવતા અન્ય બે સાધુના પણ પરિચય થઈ ગયા હતા.વળી સૌર ઊર્જાથી જીવન લંબાવી શકાય છે અને મૃત્યુને પાછું ઠેલી શકાય છે એ તો એણે થોડીવાર પહેલાં જ પોતાની નરી આંખે જોયું હતું ત્યારે એ વિજ્ઞાન શીખવનાર પોતે પોતાનું આયુષ્ય ઈચ્છે ત્યાં સુધી લંબાવી શકે એ ન માનવને કાંઈ કારણ ન હતું.પોલ બ્રન્ટને આ બધી વાતો તેના આ પુસ્તકમાં લખી છે.

એ ઘટનાને હજુ એક સદી જ થઈ છે.બનારસમાં ક્યાંક વિશુદ્ધાનંદનો ઇતિહાસ છુપાયેલો હશે.એમની એ લેબોરેટરીના અવશેષો પણ કદાચ હશે.એમના શિષ્યોની ત્રીજી કે ચોથી પેઢી પણ હયાત હશે. સૌર ઊર્જાનું એ જ્ઞાન અને વિજ્ઞાન હજુ પણ ક્યાંક સચવાયું હશે.અત્યારે સૂર્ય શક્તિ સંદર્ભે આપણી પહોંચ માત્ર વીજળી ઉત્પાદન પૂરતી મર્યાદિત છે.પણ આ કિસ્સો કહે છે કે તે શક્તિની કોઈ મર્યાદા નથી.સૂર્ય જીવનનો સ્ત્રોત છે.આપણે હિન્દુઓએ સૂર્ય ને નારાયણ કહ્યા છે.આપણેતો સૂર્યની પૂજા કરીએ છે,આપણી પાસે સૂર્યની સ્તુતિ માટેના શ્લોક છે.પરંપરાથી એ ઉતરી આવ્યું છે,પણ તેની પાછળનું વિજ્ઞાન ભુલાઈ ગયું છે.આપણા પ્રાચીન ઋષિઓ અને યોગીઓ કેવા મહાન હશે?આપણે એ મહાન સંસ્કૃતિના વારસદારો છીએ.પોલ બ્રન્ટનનું પુસ્તક જણાવે છે કે એક સદી પહેલા બનારસમાં સૌર ઊર્જા પર મહાસંશોધન થઈ રહ્યું હતું.વિજ્ઞાન કદાચ વર્ષો પછી સૂર્ય શક્તિના આવા વણઉકલ્યા રહસ્યો જાણી શકશે અને ત્યારે આપણે ગૌરવભેર કહી શકશું કે આ બધું તો અમે સદીઓથી જાણતા હતા…  

- Advertisement -

You Might Also Like

વિટામિન, પ્રોટીન અને એનો ધંધો

પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી

મા બસ એક શબ્દ, પણ બાળક માટે આખું બ્રહ્માંડ

કોકમ યાની કી ગાર્સિનિયા કંબોજિઆ

બીજાનો વિચાર પણ કરવો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભાજપ માટે સત્તા હાંસલ કરવી અઘરી
Next Article ઘરનું ફૂડ જ છે ઉત્તમ ઔષધ!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

વિટામિન, પ્રોટીન અને એનો ધંધો

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Author

પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Author

મા બસ એક શબ્દ, પણ બાળક માટે આખું બ્રહ્માંડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?