Latest Shailesh Sagpariya News
દુ:ખ હોય ત્યારે બધા ભગવાનનું સ્મરણ કરે પરંતુ સુખ હોય ત્યારે ભગવાનનું સ્મરણ ન કરે
અર્થામૃત: દુ:ખ હોય ત્યારે બધા ભગવાનનું સ્મરણ કરે પરંતુ સુખ હોય…
ખજુરનું વૃક્ષ ગમે એટલું મોટું (ઊંચું) હોય તો પણ શું કામનું ? એ વટેમાર્ગુને નથી છાયો આપી શકતું કે નથી ફળ આપી શકતું.
કથામૃત: એકવખત એમ માણસના ખીસ્સામાં 2000 રૂપિયાની નોટ અને એક રૂપિયાનો સિક્કો…
મનમાં ધીરજ રાખવાથી જ સારું પરિણામ મળે છે. માળી કોઈ વૃક્ષને સો ઘડા પાણી પાય, તો પણ ફળ તો ઋતુ આવે ત્યારે જ આવે
કથામૃત: થોમસ આલ્વા એડિસન. એક એવું વ્યક્તિત્વ કે જેનું ઋણ આ જગત…
જ્યારે આપણે જન્મ્યા ત્યારે આપણે રડતા હતા અને જગત હસતું હતું, એવું કાર્ય કરીને વિદાય લઈએ કે આપણે હસતા હોઈએ અને જગત રડતું હોય
કથામૃત: એક રાજાને બે કુંવર હતા. કુંવર યુવાન થતા હવે રાજગાદી સોંપવાનો…
જેનું કાર્ય ઉત્કૃષ્ટ ન હોય એ ગમે એવા ઊંચા કુળમાં જન્મ્યા હોય તો શું થયું ?
જેનું કાર્ય ઉત્કૃષ્ટ ન હોય એ ગમે એવા ઊંચા કુળમાં જન્મ્યા હોય…
હું ખરાબ માણસને શોધવા માટે નીકળ્યો પણ કોઈ ખરાબ માણસ મળ્યો નહીં. ખુદ મારી અંદર તપાસ કરી તો ખબર પડી કે મારાથી ખરાબ બીજું કોઈ નથી.
કથામૃત: મોબાઈલનાં જમાના પહેલાની વાત છે. એક યુવાન એક પબ્લિક ટેલિફોન બૂથ…
પુરુષ જેમ જેમ શુભ કર્મો કરવામાં મન જોડે છે, તેમ તેમ તેના સર્વે અર્થો સિદ્ધ થાય છે, એમાં સંશય નથી.
કથામૃત: લંડનમાં રહેતો એક સામાન્ય પરિવારનો બાળક પોતાનું પેટ ભરવા માટે નાનાં…
ગરીબો જ હંમેશા અતિ મધુર અન્ન ખાય છે; કારણ કે ભૂખ ભોજનમાં અમી લાવે છે અને તે ભૂખ શ્રીમંતોને બહુ દુર્લભ હોય છે.
કથામૃત: એક મોટા શહેરમાં શ્રીમંત પરિવારમાં લગ્નનો શુભપ્રસંગ હતો. શહેરની લગભગ તમામ…
પુત્રને પાંચ વર્ષ સુધી પ્રેમ કરવો જોઈએ, પછી દસ વર્ષ તેની સાથે કડકાઈથી વર્તવું જોઈએ; પરંતુ જ્યારે તે સોળ વર્ષનો થાય ત્યારે તેની સાથે મિત્રવત્ વ્યવહાર કરવો જોઈએ.
કથામૃત: એક કોલેજિયન છોકરાએ એના પિતાના મિત્રને ફોન કરીને કહ્યું, અંકલ, આપ…