Latest Shailesh Sagpariya News
વ્યક્તિ પોતે જ કર્મ કરે છે અને તેનું ફળ તેણે પોતે જ ભોગવવું પડે છે
તે પોતે જ જુદીજુદી યોનિઓમાં જન્મ લઈને સંસારમાં ભ્રમણ કરે છે અને…
બાળકને વધુ પડતાં લાડ લડાવવાથી તે બગડી જાય છે
અર્થામૃત: શિક્ષા કરવાથી એનામાં ગુણનું સિંચન થાય છે. એટલે જ પુત્ર અને…
અનુભવામૃત બધું આપી દઈશ તો ખાઈશ શું ? એ આસુરી વિચાર અને બધું ખાઈ જઈશ તો આપીશ શું ? એ દૈવી વિચાર. – ગૌતમ બુદ્ધ
બોધામૃત ભગવાન આપણને પણ માણસ બનાવીને અમુક મુદ્દત માટે જીવન સોંપે છે.…
જેમ બોરડીનાં બોર અને કાંટાના ગુણ સરખા નથી હોતા
તેમ એક જ માતાની કૂખે સમાન નક્ષત્રમાં જન્મેલાં બાળકોના ગુણ, કર્મ અને…
જ્યાં સંતાન નથી તે ઘર સૂનું છે, જેને બંધુ-બાંધવ નથી તે દિશાશૂન્ય છે.
મૂર્ખ વ્યક્તિનું હૃદય શૂન્ય હોય છે, જ્યારે દરિદ્ર વ્યક્તિનું તો બધું શૂન્ય…
સમુદ્ર પણ પ્રલય સમયે પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે અને કિનારાને ઓળંગી વિનાશ વેરે છે;
પરંતુ સજ્જન વ્યક્તિ પ્રલય સમાન ભયંકર આપત્તિ અને કષ્ટ સમયે પણ પોતાની…
નીતિવાન અને સદાચારી પુત્ર જ કુળમાં પૂજાય છે
બુદ્ધિમાન લોકોએ પોતાના પુત્રને હંમેશા વિવિધ પ્રકારના સદાચરણનું શિક્ષણ આપવું જોઈએ. કથામૃત:…
પુત્રને પાંચ વર્ષ સુધી પ્રેમ કરવો જોઈએ, પછી દસ વર્ષ તેની સાથે કડકાઈથી વર્તવું જોઈએ
પુત્રને પાંચ વર્ષ સુધી પ્રેમ કરવો જોઈએ, પછી દસ વર્ષ તેની સાથે…
જે વ્યક્તિ નિશ્ચિત કાર્ય છોડી અનિશ્ચિત કાર્યની પાછળ દોડે છે, તે હાથમાં આવેલું કાર્ય કે પ્રાપ્ત થયેલી ચીજવસ્તુ ગુમાવે છે.
કથામૃત: એક માણસનું મૃત્યુ થયું. ભગવાનના દૂતો એને તેડવા માટે આવ્યા. જીવન…