By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન નેતૃત્વ વિહોણું? ખામેનેઈ બાદ નંબર-2 નેતા અલી લારિજાનીનું પણ મોત: ઈઝરાયલનો દાવો
    22 hours ago
    હોર્મુઝને બાયપાસ કરતો સાઉદીનો ‘પ્લાન B’, જાણો ઈરાન યુદ્ધ વચ્ચે પણ દુનિયાભરમાં કેવી રીતે ઓઈલ પહોંચી રહ્યું છે
    23 hours ago
    અહંકાર નડ્યો! ટ્રમ્પની આ 5 મોટી ભૂલોને કારણે ઈરાન યુદ્ધમાં ખરાબ રીતે ફસાયું અમેરિકા
    23 hours ago
    વેનેઝુએલા, ઈરાન બાદ હવે આ દેશ પર ટ્રમ્પની નજર, કહ્યું- હું જે ઈચ્છું તે કરી શકું છું
    24 hours ago
    ટ્રમ્પના ‘તેલના ખેલ’થી યુરોપ લાલઘૂમ: રશિયા પરથી પ્રતિબંધ હટાવતા G7માં જ ભંગાણ, જાણો શું છે મામલો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પાકિસ્તાને અફઘાનિસ્તાનની હોસ્પિટલ પર એરસ્ટ્રાઈક કરી: 400નાં મોત, 250 ઘાયલ
    21 hours ago
    હત્યાકાંડને સૈન્ય ઓપરેશન ન ગણાવો: કાબુલમાં પાકિસ્તાનની એરસ્ટ્રાઈક મુદ્દે અફઘાનિસ્તાનની પડખે આવ્યું ભારત
    24 hours ago
    હિન્દ મહાસાગરમાં ઈરાની વૉર શિપ પર હુમલો, 104 જવાનના મોત
    4 days ago
    દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી
    5 days ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    23 hours ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    23 hours ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    4 days ago
    T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી
    4 days ago
    હું હોત તો મેં ખેલ ભાવના બતાવી હોત…’, રન આઉટ વિવાદ વચ્ચે સલમાન આગાનું દર્દ છલકાયું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    4 days ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    5 days ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    1 week ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    2 weeks ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મરેલાને ફરી જીવતા કરી શકાય?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Jagdish Acharya > મરેલાને ફરી જીવતા કરી શકાય?
AuthorJagdish Acharya

મરેલાને ફરી જીવતા કરી શકાય?

Khaskhabar Editor
Last updated: 2022/02/08 at 1:24 PM
Khaskhabar Editor 6 years ago
Share
5 Min Read
SHARE

હા! સો વર્ષ પહેલાં કાશીમાં એક સાધુએ સૌર ઊર્જા વડે એ કરી બતાવ્યું હતું

જગદીશ આચાર્ય

મરેલા તે કદી ફરી જીવતા થતાં હશે?ન જ થાય.પણ કોઈ એમ કહે કે મરેલા પણ જીવતા થાય અને બનારસના એક યોગીએ એ કરી પણ બતાવ્યું હતું તો પણ આપણને એમ જ લાગે કે આ એક મોટી સાઈઝના બણગાંથી વધીને કાંઈ નથી.પણ ના, આ બણગાં નથી.ઇતિહાસના ચોપડે નોંધાયેલી આ વાત છે. પોલ બ્રન્ટન નામના એક અંગ્રેજ પત્રકારને ભારતની આધ્યાત્મિક પરંપરાઓ પ્રત્યે તીવ્ર આકર્ષણ હતું.20મી સદીના પ્રારંભે તે ભારત આવ્યો અને વર્ષો સુધી સત્યની શોધમાં રખડયો.તેની આ યાત્રા દરમિયાન એ અનેક યોગીઓ,ફકીરો,સાધુઓ અને ગુરુઓના પરિચયમાં આવ્યો હતો.તેના પરથી 1934માં તેણે ‘અ તયફભિવ શક્ષ તયભયિિં ઈંક્ષમશફ‘ નામની એક ખૂબ જાણીતી બુક લખી હતી.

- Advertisement -

એ પુસ્તકમાં બનારસનો એક કિસ્સો લખેલો છે.પોલ બ્રન્ટનને એવી જાણકારી મળી હતી કે બનારસમાં એક યોગી પાસે મરેલાને જીવતા કરવાની સિદ્ધિ છે.પોલ એની ખરાઈ કરવા બનારસ ગયો અને વિશુદ્ધાનંદ નામના એક યોગીને તેમના નિવાસસ્થાને મળ્યો.તે પછી પોલ લખે છે,” ઓરડામાં માં ઊડતી એક ચકલીને યોગીના એક શિષ્યએ ગળું દબાવીને મારી નાખી. ચકલીના શરીરમાં જીવ નથી એ મેં ચેક કર્યું.એક કલાક સુધી ચકલીનો નિર્જીવ દેહ ત્યાં પડ્યો રહ્યો.ત્યાર બાદ યોગીએ એક મેગ્નિફાઈંગ ગ્લાસ દ્વારા સૂર્યના એકત્રિત થયેલા કિરણો ચકલીની મૃત આંખ પર ફેંક્યા અને થોડી વાર પછી કાંઈક બોલ્યા.અચાનક ચકલીએ તરફડીયા મારવાનું શરૂ કર્યું,પગ પર બેઠી થઈ પાંખો ફફડાવી અને પછી ઉડવા લાગી.અડધો કલાક સુધી રૂમમાં ઊડ્યા બાદ ચકલી જમીન ઉપર પડી અને ફરી મરી ગઈ.”એ ચકલીને વધારે આયુષ્ય આપી શકાયું હોત કે કેમ તેવો પ્રશ્ન પોલે કર્યો ત્યારે,”આનાથી વધારે હું કાંઈ બતાવી શકીશ નહી” એમ કહી યોગીએ વાત ટાળી દીધી.મરેલી ચકલી જીવતી થઈ શકતી હોય તો મરેલા માણસ પણ જીવતા થાય કે નહીં?પોલ આ ચમત્કારથી સ્તબ્ધ થઈ ગયો હતો.મરેલી ચકલીને ફરી જીવતી થતી એણે પોતાની નરી આંખે જોઇ હતી.બાદમાં યોગી તેને કહે છે કે એ ઘટનાને યોગ સાથે કાંઈ લેવા દેવા નહોતી. એ સાયન્સ હતું. જજ્ઞહફિ જભશયક્ષભય, સૌર ઊર્જાનું વિજ્ઞાન. યોગીએ સમજાવ્યું કે સૂર્યના કિરણોમાં સંજીવની એટલે કે જીવન પ્રદાન કરતી શક્તિ છે.

સૂર્ય પ્રકાશમાં અવકાશમાં સર્વત્ર વ્યાપ્ત એવુ એક અપાર્થિવ તત્વ હોય છે.તેને જાણી લઈએ અને જો તેનો ઉપયોગ કરવાની યોગ્ય પદ્ધતિનું જ્ઞાન હોય તો સૌર ઊર્જાથી મરેલાને જીવતાં કરી શકાય.બાદમાં યોગી એ અંગ્રેજને પોતાની લેબોરેટરીમાં લઇ જાય છે.યુરોપીયન ડિઝાઇનના એ બિલ્ડિંગમાં વીશાળ બારીઓની જ્ગ્યા રાખવામાં આવી હતી.એ બારીઓમાં કાચની સોલાર પેનલ મુકવાની બાકી હતી.યોગીના કહેવા મુજબ તેમને જે સાઈઝ અને સ્પેસિફિકેશનના કાચ જોતા હતા તે ભારતમાં ક્યાંય બનતા ન હતા.યોગીએ જે સ્પેસિફિકેશન આપ્યું તે આ હતું.”કાચ 12 ફૂટ ઊંચા,8 ફૂટ પહોળા અને 1 ઇંચની જાડાઈ વાળા તથા રંગીન કાચ પારદર્શક અને એર બબલ વગરના હોવા જોઈએ.”ઇંગ્લેન્ડમાં જો એવા કાચ પ્રાપ્ય હોય તો તપાસ કરવા યોગીએ પોલને વિનંતી કરી હતી પણ એ સમયે ત્યાં પણ એવા કાચ બનતા ન હતા.સવાલ એ હતો કે યોગીને એ જ્ઞાન ક્યાંથી મળ્યું?યોગીને એ વિદ્યા તિબેટના એક સાધુ પાસેથી મળી હતી.12 વર્ષ સુધી એ સાધુ પાસેથી યોગનું જ્ઞાન મેળવ્યા બાદ તેઓ પરિપક્વ થઈ ગયા તે પછી એ સાધુએ વિશુદ્ધાનંદને સોલાર સાયન્સનું જ્ઞાન આપ્યું હતું.યોગીના જણાવ્યા મુજબ તેમના એ ગુરુની ઉંમર 1200 વર્ષની હતી અને હજુ ત્યારે પણ તેઓ હયાત હતા.આ વાત કોણ માને?પોલે પણ ન માની હોત પણ તેના ભારત ભ્રમણ દરમિયાન તેને દીર્ઘાયુ ધરાવતા અન્ય બે સાધુના પણ પરિચય થઈ ગયા હતા.વળી સૌર ઊર્જાથી જીવન લંબાવી શકાય છે અને મૃત્યુને પાછું ઠેલી શકાય છે એ તો એણે થોડીવાર પહેલાં જ પોતાની નરી આંખે જોયું હતું ત્યારે એ વિજ્ઞાન શીખવનાર પોતે પોતાનું આયુષ્ય ઈચ્છે ત્યાં સુધી લંબાવી શકે એ ન માનવને કાંઈ કારણ ન હતું.પોલ બ્રન્ટને આ બધી વાતો તેના આ પુસ્તકમાં લખી છે.

એ ઘટનાને હજુ એક સદી જ થઈ છે.બનારસમાં ક્યાંક વિશુદ્ધાનંદનો ઇતિહાસ છુપાયેલો હશે.એમની એ લેબોરેટરીના અવશેષો પણ કદાચ હશે.એમના શિષ્યોની ત્રીજી કે ચોથી પેઢી પણ હયાત હશે. સૌર ઊર્જાનું એ જ્ઞાન અને વિજ્ઞાન હજુ પણ ક્યાંક સચવાયું હશે.અત્યારે સૂર્ય શક્તિ સંદર્ભે આપણી પહોંચ માત્ર વીજળી ઉત્પાદન પૂરતી મર્યાદિત છે.પણ આ કિસ્સો કહે છે કે તે શક્તિની કોઈ મર્યાદા નથી.સૂર્ય જીવનનો સ્ત્રોત છે.આપણે હિન્દુઓએ સૂર્ય ને નારાયણ કહ્યા છે.આપણેતો સૂર્યની પૂજા કરીએ છે,આપણી પાસે સૂર્યની સ્તુતિ માટેના શ્લોક છે.પરંપરાથી એ ઉતરી આવ્યું છે,પણ તેની પાછળનું વિજ્ઞાન ભુલાઈ ગયું છે.આપણા પ્રાચીન ઋષિઓ અને યોગીઓ કેવા મહાન હશે?આપણે એ મહાન સંસ્કૃતિના વારસદારો છીએ.પોલ બ્રન્ટનનું પુસ્તક જણાવે છે કે એક સદી પહેલા બનારસમાં સૌર ઊર્જા પર મહાસંશોધન થઈ રહ્યું હતું.વિજ્ઞાન કદાચ વર્ષો પછી સૂર્ય શક્તિના આવા વણઉકલ્યા રહસ્યો જાણી શકશે અને ત્યારે આપણે ગૌરવભેર કહી શકશું કે આ બધું તો અમે સદીઓથી જાણતા હતા…  

- Advertisement -

You Might Also Like

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !

પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર

હકીકત આવી પણ હોઈ શકે !

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભાજપ માટે સત્તા હાંસલ કરવી અઘરી
Next Article ઘરનું ફૂડ જ છે ઉત્તમ ઔષધ!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

જૂનાગઢ માંગનાથ રોડ પર પાર્કિંગ દરમિયાન મહિલાનું મોપેડ સીધું શોપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં ખાબક્યું

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
આગામી તહેવારોને પગલે વેરાવળના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ
કેશોદની શ્રી શક્તિ ડેરી એન્ડ સીલિંગ સેન્ટરમાંથી દૂધના નમૂનાં લેવાયા
ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ બનવાના અભરખા વચ્ચે મહિલાને ટિકિટના પણ વાંધા
મોરબી જેલમાં રેન્જ IG ગિરિશ પંડ્યાનું નિરીક્ષણ, કેદી સુધારણા અને સુરક્ષા વ્યવસ્થાઓ પર ભાર
મોરબી જિલ્લા અને તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન કલેક્ટર અને પ્રાંત અધિકારીઓને સોંપાઈ જવાબદારી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?