Latest Dr. Sharad Thakar News
સર્વ પ્રત્યે પ્રેમભાવ રાખવાથી ઈર્ષા, ખટપટ અને કપટ ઓછા થાય છે
આપણાં શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન દર્શનશાસ્ત્ર એ સાંખ્યદર્શન છે. તેના રચયિતા શ્રી કપિલમુનિ…
મારું ધ્યાન કરતો હોય તો જીવનની રક્ષા માટે મારી લાકડી તો કાયમ તૈયાર જ હોય
એક ભાઈ દરિયાકિનારે ફરી રહ્યા હતા. ત્યાં અચાનક એમનું ધ્યાન ત્યાંથી નીકળતા…
ભક્ત પુરંદર દાસ
મંદિરના પાછળના દરવાજે બેસીને પુરંદર દાસે હૃદયના ભાવ સાથે ભગવાન નામ ગાયું,…
હે અર્જુન! “ઇન્દ્રિયોમાં મન હું છું” મન સ્વયં પરમાત્મા છે
આધ્યાત્મના સાધકોનો તમામનો એકunivarsal પ્રશ્ન છે કે ધ્યાન કરવા બેસીએ છીએ, મંત્રજાપ…
આપણાં પરંપરાગત રિવાજો પ્રમાણે લગ્ન કરવાની હિંમત દાખવવી પડશે
પરમાત્માના ચરણોમાં ડો શરદ ઠાકરના વંદન. છેલ્લા પંદર દિવસમાં છ જેટલા લગ્ન…
બાહ્ય જગતને જોવાનું બંધ કરીને જ્ઞાનના ત્રીજા નેત્રથી ભીતરનું વિશ્વ જોવાનું શરૂ કરીએ
નિકટના પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી સપરિવાર હું વડોદરા આવ્યો છું. ગઈકાલે રાત્રે…
દરેક સનાતની હિન્દુને ગાયત્રી મંત્ર કંઠસ્થ હોવો જોઈએ અને ઋગ્વેદની પ્રથમ ઋચા આવડતી હોવી જોઈએ
જગતના સૌથી જૂના અને સૌથી પ્રથમ રચાયેલા ગ્રંથો આપણા વેદો મનાયા છે.…
માનવીના મગજ સિવાયના અન્ય અંગો પણ સ્મૃતિનો સંગ્રહ કરી, તેને સમજી ઉપયોગ પણ કરી શકે છે
‘માણસનું રોમે રોમ, માણસનો કોષે કોષ ચૈતન્ય અને બૌદ્ધિકતાથી પરિપૂર્ણ છે’ તેવું…
ઈશ્વરને જ્યારે જેટલી સહાય કરવાનું યોગ્ય લાગશે ત્યારે એટલી સહાય કરશે જ
આપણી ભક્તિનો ઈશ્વર ક્યારે સ્વીકાર કરે? ભક્તની ભક્તિ ગમે તેટલી ઉત્કટ હોય,…