By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    1 day ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    1 day ago
    બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
    1 day ago
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    2 days ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    1 day ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    1 day ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 day ago
    ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
    1 day ago
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શૂન્યનો સ્વીકાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > શૂન્યનો સ્વીકાર
Author

શૂન્યનો સ્વીકાર

Khaskhabar Editor
Last updated: 2026/08/08 at 2:53 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
6 Min Read
SHARE

પરેશ રાજગોર

પહેલા પુરુષ એકવચનમાં લખાયું છે આખું પુસ્તક

- Advertisement -

અમદાવાદ મુકામે પહેલી ઓગસ્ટે શૂન્યનો સ્વીકાર – સંજય ચમારની આત્મકથા’ પુસ્તકનો વિમોચન કાર્યક્રમ યોજાઈ ગયો. આમ તો પુસ્તકોને લગતા કાર્યક્રમોમાં ભાગ્ય જ લોકો ભેગા થતા હોય છે. પણ આ પુસ્તકના વિમોચનમાં
વિશાળ જનમેદની એકઠી થઈ એ બાબત જ સૂચવે છે કે પુસ્તક અને જેના વિશે લખાયું છે એ વ્યક્તિનું જીવન કેટલું રસપ્રદ હશે. પુસ્તકના વિમોચનમાં પુસ્તકના લેખક વિનોદ ‘જટાયું’, સંજયભાઈ ચમાર પોતે ઉપરાંત કવિ
માધવ રામાનુજ, ડો મોહન પરમાર જેવા મહાનુભાવો પણ હાજર હતા. પુસ્તકની પ્રસ્તાવના ડોક્ટર મોહન પરમારે જ લખી છે. પુસ્તક વિશે વાત કરીયે તો લેખક વિનોદભાઈ ‘જટાયું. એ લેખનમાં અનોખો પ્રયોગ કર્યો છે.
પુસ્તકની જીવનકથા આત્મકથા સ્વરૂપે લખી છે. આમ આખું પુસ્તક પહેલા પુરુષ એકવચનમાં લખાયું છે. જાણે સંજયભાઈ પોતે બોલતા હોય એવો વાચકને અનુભવ થાય છે. આમ લેખકે આખી કથા લખવામાં સંજયભાઈમાં કાયા
પ્રવેશ કર્યો છે. સંજયભાઈનો જન્મ ધનપરા ગામે ૧૯૪૧માં થયો. એમની અટક પરથી જ ખ્યાલ આવી જાય કે ચમાર પરિવારમાં જન્મ અને એ પણ આઝાદી પહેલાનો સમય, અસહ્ય ગરીબાઈ, ૧૦૦ ટકા નિરક્ષરતા. રહેણાંક
વિસ્તારમાં અકલ્પનિય ગંદકી, કોઈ પણ કારણ વગરની અન્ય સમાજો તરફથી થતી સતત નફરતની ભાવના, ત્યારે તેમણે જાતિવાદને કારણે કેટલું વેઠવું પડયું હશે. પરંતુ આવી સ્થિતિમાં ડગ્યા વિના પોતાના લક્ષ્યમાં મંડયા
રહ્યા. એસ.એસ.સી.ની પરીક્ષામાં સમગ્ર પ્રાંતિજ કેન્દ્રમાં પ્રથમ આવ્યા. કદાજ આજ એમના જીવનનો પ્રથમ ટર્નિંગ પોઇંટ બની રહ્યો. તેમના દાદા લાલજીભાઈ પણ ચામડાંનો ધંધો કરતાં. અભ્યાસ સાથેસાથે સંજયભાઈએ પણ આ
ચામડાં ઉતાર્યા પછી રોહિતવાસમાં વધેલા હાડપિંજરના નીકાલ માટે કામગીરી કરી એનો ઉલ્લેખ પુસ્તકમાં છે. દસમા પછી અભ્યાસ ચાલું રાખી આર્થીક સંકડામણને પહોંચી વળવા અન્ય વિધ્યાર્થીઓને ટ્યુસન કરાવતાં. આ જ
સમયમાં એમના જીવનનું અને પુસ્તકનું સૌથી મહત્વનું અને રસપ્રદ પ્રકરણ લખાયું છે. તેમના પત્ની પ્રેમિલાબેન સાથેની મુલાકત. સંજયભાઈ તેમને ટ્યુશન કરાવતા.
પ્રેમિલાબહેન જૈન-વૈષ્ણવ પરીવારમાંથી આવતાં. ત્યારે બંને વચ્ચે પ્રેમ પાંગર્યો. સંજયભાઈ જાણતા હતા કે આ સંબંધને લગ્નમાં ફેરવવો લગભગ અશક્ય હતો. તેમણે પરિસ્થિતિને સમજીને સ્થિર રહ્યાં, પરંતુ તેમના પત્નીએ
ત્યારે હીંમત બતાવી. તેમણે પહેલ કરી. ભાગીને લગ્ન કર્યા. આ સમયમાં તેઓને પ્રેમિલાબહેનના કેટલાક સગાસંબધીઓની પણ મદદ મળી. લગ્ન બાદ પણ જીવન સંઘર્ષમય જ રહ્યું. તેમના પત્ની પણ આ રથના પૈડાને આગળ
ચલાવવા અને ઘરમાં આર્થીક ટેકા માટે નોકરીમાં જોડાયા. જીવનમાં અનેક સંઘર્ષો છતાં સંજયભાઈ અડગ રહ્યા અને પોતાનો અભ્યાસ ન છોડ્યો. પોતાની એંજીંનીયરીંગની ડિગ્રી ચારને બદલે સાત વર્ષે પૂરી કરી. પહેલા ટેલીફોન
ખાતામાં ક્લર્કની નોકરીથી શરૂઆત કરી. ૧૯૬૯માં ટેલિફોન ખાતામાં E.S.P (એન્જિનિયરિંગ સુપરવાઇઝર ઑફ ફોન્સ)ની નોકરીથી શરૂઆત કર્યા પછી ઉ.ઊ. (ડિવિઝિનલ એન્જિનિયર) તરીકે નિવૃત્ત થયા. ત્યાં સુધીની
જીવનયાત્રા અનેક સંકટોથી ભરેલી હતી, છતાં સંજયભાઈ અડગ બનીને જીવ્યા. આખા જીવન દરમિયાન તેઓ પોતાની સ્થિતિનો સ્વીકાર કરીને જીવ્યા તેથી તેમના પુસ્તકનું નામ પણ શૂન્યનો સ્વીકાર રાખ્યું છે. પુસ્તકમાં તેમને
સવર્ણ કહેવાતા મિત્રો તરફથી સમયદર સમય મળેલી મદદનો સ્વીકાર કરી આભાર માન્યો છે. પણ તેમને તેમની જાતીને કારણે થયેલા અન્યાયો કે અન્ય તકલીફોને વર્ણવવાનું ટાળ્યું છે. તેનો ઉલ્લેખ વિનોદભાઈ પોતાની
પ્રસ્તાવનામાં પણ કરતાં જણાવે છે. ‘આ પુસ્તકમાં જેટલું સાચું છે એ બધું નથી કહેવાયું. પણ એટલી ખાતરી આપું છું કે જેટલું કહેવાયું છે તેટલું બધું સાચું છે. અને જે સાચું હોવા છતાં નથી કહેવાયું એ બે કારણોસર ઇરાદાપૂર્વક
નથી કહેવાયું.’ સંજયભાઈ શૂન્યમાંથી પ્રગતિ કરીને પૂર્ણ થયા છે. સર્વે સમાજના જીવનમાં પડતી આપદાઓ સંજયભાઈએ પણ વેઠી છે. એમ કહો કે કાળના પ્રવાહમાં અનુસ્યૂત વ્યથા-વેદનાને એમણે ઝીલી છે. એમણે જીવનમાં
વેઠેલી હાડમારી સામે કરેલો સંઘર્ષ એમને શૂન્યમાંથી પૂર્ણ તરફ લઈ જવાનો સંકેત કરે છે. તેમ છતાં તેમણે પોતાની અટક ‘ચમાર’ છોડી નથી. લેખક વિનોદભાઈ પોતે અસ્પૃશ્યતા નિવારણની કામગીરીમાં જોડાયેલા છે. તેમની
આ અંગે કાર્ય કરતી સંસ્થાનું નામ ‘અરુમ’ છે. વિનોદભાઈ પોતે અનુસુચીત જાતિમાંથી આવતા હોવા છતાં તેમના જાતિવાદ ઘટાડવાના કાર્યો કાબીલેદાદ છે.

સંજયભાઈએ શૂન્યની શરૂઆત કરી અત્યારે શિખર સર કર્યા છે. એમનો સમગ્ર પરિવાર પોતાની ક્ષમતાઓથી એ સ્તરે પહોંચ્યો છે, જ્યાં પહોંચવાનું કોઈનું પણ સપનું હોય. તેમના પુત્ર હિતેશ મકવાણા થોડો સમય પહેલા જ
સર્વેયર જનરલ ઓફ ઇંડિયાના (IAS) પદ પરથી રીટાયર્ડ થયા છે. તેઓ પોતે પોતાના પિતાની સંઘર્ષકથાના સાક્ષી છે. તેઓ પોતે પણ આ વિમોચન કાર્યક્રમમાં હાજર હતા અને કાર્યક્રમના સ્વાગત પ્રવચનમાં ગળગળા થઈ
ગયા હતા. તેમના શબ્દો સાંભળી શ્રોતાજનોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. પુસ્તકને અંતે ‘સમાજને સંદેશ નામના પ્રકરણમાં સંજયભાઈ જાતિઓ વચ્ચેના અળગાવને દૂર કરવા કેટલીક સલાહો પણ આપે છે.

પોતાના જ સમાજના બધા વ્યક્તિઓ હાજર હોવા છતાં – જાહેરમંચ પરથી સ્વીકારે છે કે અત્યારે ક્રિમિલેયરમાં આવતા લોકોએ અને બાકીના લોકોએ વધુમાં વધુ હવે પછીની આગમી બે પેઢીઓમાં અનામત છોડવી જ રહી. આનો
સ્વીકાર તેમણે પુસ્તકમાં પણ કર્યો છે. અત્યારે અનામત નાબુદીની માગણીએ દેશમાં ફરી જોર પકડયું છે. ત્યારે આ અનામત કેમ જરૂરી છે એને સમજવા માટે પણ અનામત વિરોધીઓએ આ સંજયભાઈની જીવનકથા શૂન્યનો
સ્વીકાર વાચવી રહી. એનાથી વિપરીત જેઓ ૮૦ વર્ષથી અનામતનો લાભ લઈ બધી રીતે સક્ષમ બની ગયા પછી પણ અનામતની માગણી અનંત સમય સુધી કરી રહ્યા છે, તેમણે પણ છે. એક ચોક્ક્સ સમય પછી અનામત
નાબુદી કેમ જરૂરી છે 2 એને સમજવા પણ આ પુસ્તક વાચવું રહ્યું.

- Advertisement -

સંજયભાઈએ પોતાની પત્નીની સ્મૃતિમાં ‘પ્રેમિલા વ્હાલીમા ચેરીટેબલ ટ્રસ્ટ’ બનાવ્યું છે જે અનેક સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરતું રહે છે. આ ટ્રસ્ટ મારફતે જ આ ની પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું છે. પુસ્તક વિશે ખૂબ જ ટૂંકમાં
માહિતી આપી છે. પણ ૨૪ પ્રકરણમાં લખાયેલી ૧૯૨ પાનાની સત્ય જીવનકથા કોઈ રોમાંચક કલ્પના કથાથી જરા પણ ઓછી નથી. દરેક વાચકે અચૂક વાચવી રહી.

You Might Also Like

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હરિત કે કેમિકલ ક્રાંતિ ?
Next Article બેંક લોનમાં જામીનદાર બનવું એ ગંભીર કાનૂની જવાબદારી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં લોકમેળા દરમિયાન ટ્રાફિક સમસ્યા નિવારવા 7 માર્ગો ઉપર તમામ વાહનોનો નો એન્ટ્રી, નો પાર્કિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
AuthorBhavy Raval

રાજીનામાની રાજનીતિ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?