By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    14 hours ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    17 hours ago
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    3 days ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    3 days ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભાજપ સામે 23 વિપક્ષી દળ ભેગાં થયા
    14 hours ago
    ફિલિપાઇન્સમાં 7.8 તીવ્રતાનો ભૂકંપ: અત્યાર સુધી 15નાં મોત
    14 hours ago
    વૉર ઈફેક્ટ: સોના-ચાંદીમાં પ્રચંડ કડાકો, સેન્સેક્સ-નિફ્ટી પણ ધરાશાયી, ક્રૂડમાં ભડકો તો રૂપિયો નબળો પડ્યો
    14 hours ago
    રાજસ્થાન કોંગ્રેસમાં ફરી ગેહલોત-પાયલોટનો વિવાદ ભભૂક્યો, ભાજપે કહ્યું- અમારો કોઈ રોલ નથી
    17 hours ago
    તૃણમૂલને મોટો ઝટકો, હવે રાજ્યસભા સાંસદે રાજીનામું આપ્યું, મૂક્યા ગંભીર આરોપ
    17 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    14 hours ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    17 hours ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    3 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    4 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    6 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    7 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    16 hours ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    16 hours ago
    રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ
    17 hours ago
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    3 days ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભાજપ માટે સત્તા હાંસલ કરવી અઘરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > ભાજપ માટે સત્તા હાંસલ કરવી અઘરી
AuthorBhavy Ravalગુજરાત

ભાજપ માટે સત્તા હાંસલ કરવી અઘરી

Khaskhabar Editor
Last updated: 2022/02/08 at 12:48 PM
Khaskhabar Editor 6 years ago
Share
7 Min Read
SHARE

જો સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ દિવાળી ટાણે યોજાય તો?

ભવ્ય રાવલ
ગુજરાતની અંદર 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજવાનું આયોજન થઈ રહ્યું છે, પેટાચૂંટણી પછી ટૂંકસમયમાં જ 6 મહાનગરપાલિકા, 56 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 230 તાલુકા પંચાયત માટેની ચૂંટણી યોજવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કોરોનાને કોરાણે મૂકી ચૂંટણી જીતવા ભાજપ-કોંગ્રેસ સહિત હવે તો આમ આદમી પાર્ટી પણ સક્રિય બની છે. આગામી ચૂંટણીઓનાં આ ત્રીપાંખીયા જંગમાં હાલની પરિસ્થિતિ જોતા જો સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ દિવાળી ટાળે યોજાય તો ભાજપ, કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીનું પરિણામ ભરેલા નારિયેળ સમાન છે. જો અને તો વચ્ચે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓમાં હાલ ક્યાંકને ક્યાંક અપસેટ સર્જાવવાની શક્યતાઓ જોવા મળી રહી છે. વર્તમાન સમય-સ્થિતિમાં પ્રજામાં સ્થાનિક સત્તાધારી પક્ષ પ્રત્યે ભારોભાર નારાજગી પ્રવર્તી રહી છે. પોતપોતાના ક્ષેત્રમાં રહેલા ભાજપ-કોંગ્રેસનાં બંને સત્તાધારીઓને આ લાગુ પડે છે અને એટલે જ સ્થાનિક સમસ્યાઓનું સમાધાન ન કરી શક્રનાર પક્ષ પોતપોતાના ક્ષેત્રમાં સત્તા ગુમાવશે જેમાં થોડું ઘણું નુકસાન ભાજપ અને કોંગ્રેસને થશે તો આંશિક ફાયદો આમ આદમી પાર્ટીને મળી શકે છે.
જો ભાજપની વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓમાં ભાજપને નુકસાન થવા પાછળનું મુખ્ય કારણ જનાક્રોશ છે. પ્રજામાં જોવા મળી રહેલો પ્રચંડ આક્રોશ વિપક્ષને (કોંગ્રેસ-આપ) આનંદ અપાવી શકે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ પણ મતદાન ઓછું થતું હોય છે એમાં પણ જો કોરોનાકાળમાં મતદારો મહત્તમ સંખ્યામાં મતદાન ન કરે અને ઓછું મતદાન થાય તો ભાજપને ભારેખમ ફટકો પડી શકે છે. આ સિવાય લોકડાઉનમાં ભાજપનાં કાર્યકરો, કોર્પોરેટરો, અગ્રણીઓ, ચેરમેનો, ધારાસભ્યો, સાંસદો, નેતાઓનું વલણ પણ જનતાને ઘણા જખમ આપી ગયું છે. જો જનતાનાં જખમ પર ભાજપે સમયસર મલમ ન લગાવ્યું તો પણ ભાજપને સત્તામાંથી હાથ ધોવાનો વારો આવશે. તૂટેલા રોડરસ્તા, છલકાતી ગટરો, ગંધાતા-ગોબરા જાહેર સ્થળો, પાર્કિંગથી લઈ પાણી-વીજ વગેરે સમસ્યા ભાજપ માટે સમસ્યા ઉભી કરશે જ સૌથી મોટી સમસ્યા એ નડશે કે, એક તરફ કોરોનાકાળનાં નિયમોમાં સામાન્ય જનતા ખૂબ જ દંડાઈ, પીસાઈ અને પીડાઈ તો બીજી તરફ કોરોનાકાળનાં નિયમો મોટા માણસોને જાણે લાગુ જ પડતા નહતા. ઉપરાંત વહિવટી, કાયદા, વ્યવસ્થા જેવા તંત્ર-વિભાગથી લઈ સરકારી, સહકારી, શૈક્ષણિક, ધાર્મિક સંસ્થાઓ પર ભાજપની ગેરવાજબી દખલગીરી-જોહુકમી કેટલાંયને કરડી રહી છે. નાના-મોટા મતદારો આ બધું જ મનમાં રાખી બેઠા છે, મતદાન તારીખની રાહ જોઈ બેઠા છે.
જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ પાસે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી સત્તાસ્થાને બિરાજવાનો અમૂલ્ય અવસર લઈ આવી છે. જો કોંગ્રેસ આંતરિક જૂથવાદ, દેખાદેખી, લોભલાલચ મૂકી દે તો.. જો કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ મજબૂત બને તો.. જો કોંગ્રેસ ટિકિટોની વહેચણી ખરા વ્યક્તિઓને કરે તો.. જો કોંગ્રેસ વિપક્ષ તરીકે વધુ આક્રમક બને તો.. જો કોંગ્રેસ પોતાના ઉમેદવારોને ભાજપમાં ભળતા અટકાવી શકે તો.. જો કોંગ્રેસ આવેદનો-નિવેદનો આપવાની જગ્યાએ આયોજનબદ્ધ આંદોલનો કરે તો.. અને આ બધું જ થાય તો જ કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ચૂંટણી જીતી શકે તેમ છે. જો કોંગ્રેસ હાલ પ્રજાનો પડઘો બનનાર વિપક્ષ બને તો ચોક્કસ ભાજપને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓમાં પછડાટ આપી શકે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં થોડીઘણી મહેનત કરીને કોંગ્રેસ આસાનીથી પોતાના ક્ષેત્રમાં રહેલી સત્તા જાળવી શકે છે તો અન્ય ક્ષેત્રમાં પણ સત્તા પ્રાપ્ત કરી શકે તેમ છે. આગામી વિધાનસભાની ચૂંટણીઓ અગાઉ કોંગ્રેસ પાસે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ અભી નહીં તો કભી નહીં સમાન છે. જોકે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓમાં આ વખતે પ્રજામાં પણ એક તક, એક મત કોંગ્રેસને આપવાનો વિચાર હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. એટલે આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસ કશું કર્યા વગર પણ ઘણું મેળવી શકે છે.
આ વખતે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓમાં ભાજપને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટીથી પણ ખતરો છે. આમ આદમી પાર્ટી સીધેસીધી ભાજપને નુકસાન તો કોંગ્રેસને ફાયદો કરાવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનાં અણધાર્યા પ્રદર્શન થવાના એંધાણ પાછળ ’આપ’ પણ જવાબદાર રહી શકે છે. આમ આદમી પાર્ટી ભાજપનાં મત તોડશે એ નક્કી છે. આ સિવાય ભાજપથી નારાજ અને કોંગ્રેસથી નફરત કરતા મતદારો આમ આદમી પાર્ટીને મત આપી શકે છે અને આ રીતે આમ આદમી પાર્ટી પણ અપસેટ સર્જી થોડીઘણી બેઠકો મેળવી શકે છે. જો આમ આદમી પાર્ટી યોગ્ય વ્યક્તિઓનો પોતાના પક્ષમાં સમાવેશ કરે, જો શિક્ષણ અને આરોગ્ય સિવાય પ્રજાની નાનામાં નાની સમસ્યાઓને ઉજાગર કરે, જો સામાજિક સમસ્યાઓનું સમાધાન કરવામાં આગળ આવે, જો પક્ષને મજબૂત અને સંગઠનને મોટું બનાવે તો આમ આદમી પાર્ટી પણ દિલ્હી જેવું નહીં પરંતુ ચૂંટણીઓમાં ઉભા રહેલા ઉમેદવારો કે પક્ષનું નાક ન કપાઈ એવું પ્રદર્શન કરી શકે છે. જો આમ આદમી પાર્ટી જનતાનાં મુદ્દા ઉઠાવી જનતા સુધી પહોચવામાં સફળ જશે તો પણ નુકસાન ભાજપને જ છે. આમ આદમી પાર્ટી ભલે બધી બેઠકો જીતી ન શકે પણ ભાજપની લીડ તોડી ભાજપનો વિજયરથ અટકાવી શકે છે. ભાજપની બેઠક ઘટાડી શકે છે.
સ્થાનિક કક્ષાએ ભાજપે કોઈ કાર્યો કર્યા જ નથી એવું નથી પરંતુ હાલમાં મતદારોનો મિજાજ કઈક જુદો લાગી રહ્યો છે. એન્ટી ઈન્કમબન્સી પણ કહી શકો. જ્યાં મોદીનાં નામ કે કામથી પણ ચૂંટણી નહીં જીતી શકાય. ભલે અત્યારે મોદી..મોદી.. છે, રાજ્યમાં વિજયભાઈ રૂપાણી શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યાં છે પરંતુ મતદારોનાં મનમાં મોદી-રૂપાણી પ્રત્યેનો આદર જેટલો વધતો જાય છે એથી વધુ ભાજપ પ્રત્યેનો આક્રોશ, સ્થાનિક પ્રમુખ, કોર્પોરેટર, નેતા વિરુદ્ધ અનાદર વધતો જાય છે. સ્થાનિક કક્ષાએ સમાજની સમસ્યાઓ દૂર કરવામાં ભાજપની જેમ કોંગ્રેસ પણ કશું ઉકાળી કે ઉખાડી શકી નથી. વાયદાઓ અને તાયફોથી રીતસર લોકો કંટાળ્યા છે. પોતપોતાના સ્થાન પર સ્થાનિક કક્ષાએ રહેલા સત્તાધારી પક્ષે સામાન્ય માણસની સુખાકારીની જગ્યાએ સત્તાની સાઠમારીને મહત્વ આપ્યું. ધારાસભ્યોને પોતાના પક્ષમાં ભેળવ્યા. પક્ષપલટો કર્યો. મહામારીમાં પણ મહોત્સવ યોજ્યા. રિસોર્ટમાં રખડ્યા. કોઈ નક્કર કામગીરી નહીં માત્ર નકરી વાતો. સ્કૂલ ફી, દેવા માફી, લોનનાં ડીંડક, ઘરનું ઘર જેવી કેટકેટલી મોટી-મોટી સમસ્યાઓ તો ઠીક પણ કોર્પોરેશનનાં કૌભાંડો, ગામની ગંદકી, વરસાદી-ગટર પાણીનો નિકાલ, મચ્છરોનો ત્રાસ, યાર્ડનાં વિવાદ, શહેરનો ટ્રાફિક, ગંભીર રોગચાળા જેવી નાની-મોટી મુશ્કેલીઓ પણ પક્ષ-વિપક્ષમાં રહી દૂર કરી નાના માણસને નાની એવી મદદ કરી શક્યા નહીં આ પ્રમુખો, કોર્પોરેટરો, ચેરમેનો.. અંતે તો પ્રજાએ ચૂંટેલા પ્રજાનાં પ્રતિનિધિઓ જ ને? જો સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓમાં પોતપોતાના ક્ષેત્રમાં સત્તા જાળવી રાખવી હોય તો ભાજપ-કોંગ્રેસે કોઈ મોટો ચમત્કાર જ કરવો પડે અને એક-એક વ્યક્તિને વિશ્વાસ બેસાડવો પડે છે કે પોતે કરેલી ભૂલો સુધારશે, ભૂલોનું પુનરાવર્તન નહીં કરે. અને સૌથી અગત્યનું કે, માળખાકીય સુવિધામાં વધારો નહીં તો કઈ નહીં પણ જે સુવિધાઓ છે એનું સુવ્યવસ્થિત સંચાલન કરશે. જો આવું ન થયું કે જો આવું ન કર્યું તો..

You Might Also Like

મોરબીમાં આગામી તા. 11થી 20 જૂન દરમિયાન યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા: તૈયારીઓની સમીક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે બેઠક યોજી

રાજકોટમાં ઋતુગત રોગચાળાનો ભરડો તાવ અને શરદી-ઉધરસના 970 કેસ

સૌરાષ્ટ્રમાં વધતું ‘બિનજરૂરી હોર્ન કલ્ચર’: 74% લોકો સિગ્નલ પર અનુભવે છે તીવ્ર ગુસ્સો

વિસનગરમાં ભાજપ નેતા દીપક મોદીનો આપઘાત: ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આમ નહીં, આર્મ પાવરનું હબ છે… રાજકોટ!
Next Article મરેલાને ફરી જીવતા કરી શકાય?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

મોરબીમાં આગામી તા. 11થી 20 જૂન દરમિયાન યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા: તૈયારીઓની સમીક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે બેઠક યોજી

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટમાં ઋતુગત રોગચાળાનો ભરડો તાવ અને શરદી-ઉધરસના 970 કેસ
સૌરાષ્ટ્રમાં વધતું ‘બિનજરૂરી હોર્ન કલ્ચર’: 74% લોકો સિગ્નલ પર અનુભવે છે તીવ્ર ગુસ્સો
ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
ભાજપ સામે 23 વિપક્ષી દળ ભેગાં થયા
ફિલિપાઇન્સમાં 7.8 તીવ્રતાનો ભૂકંપ: અત્યાર સુધી 15નાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબીમાં આગામી તા. 11થી 20 જૂન દરમિયાન યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા: તૈયારીઓની સમીક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે બેઠક યોજી

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

રાજકોટમાં ઋતુગત રોગચાળાનો ભરડો તાવ અને શરદી-ઉધરસના 970 કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્રમાં વધતું ‘બિનજરૂરી હોર્ન કલ્ચર’: 74% લોકો સિગ્નલ પર અનુભવે છે તીવ્ર ગુસ્સો

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?