જ્ઞાનની દૃષ્ટિએ તાપ પણ નથી અને ઠંડી પણ નથી. જ્ઞાનીને કાંઈ અડતું નથી. ગમે એટલો તાપ હોય તોય ઠંડક હોય. જ્ઞાની સાધુ તો ચલતા ભલા. આજકાલ 40 ડિગ્રી ઉપર તાપમાન નોંધાઈ રહ્યું છે, અસહ્ય ગરમી પડી રહી છે છતાં સાધુઓ ચરૈવૈતી..ચરૈવેતી..ના સિદ્ધાંત મુજબ પગપાળા ચાલીને એક જગ્યાથી બીજી જગ્યાએ ભ્રમણ કરતા જોવા મળે છે