By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 day ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    2 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    2 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    3 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    1 day ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    1 day ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    1 day ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    1 day ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
રાષ્ટ્રીય

વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો

Khaskhabar Editor
Last updated: 2026/08/13 at 2:13 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
6 Min Read
SHARE

વનતારા દ્વારા ઉગારવામાં આવેલી પ્રથમ વનતારા માદા હાથી ‘ગૌરી’થી શરૂ થયેલી આ પહેલ હવે હાથીઓના કલ્યાણમાં સુધારા, હાથીની દેખભાળ રાખનારા મહાવતોને સહયોગ આપવા, જ્ઞાનના આદાન-પ્રદાનને પ્રોત્સાહન
આપવા અને ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાથી સંરક્ષણના પ્રયાસોને આગળ ધપાવવાના એક વ્યાપક મિશનમાં પરિણમી ચૂકી છે. અનંત અંબાણી દ્વારા સ્થપાયેલા વનતારાએ આજે ‘વિશ્વ હાથી દિવસ’ નિમિત્તે હાથી કલ્યાણ,
સંરક્ષણ શિક્ષણ અને આંતરરાષ્ટ્રીય સહયોગ ક્ષેત્રે ચાલી રહેલા પોતાના કાર્યોને ઉજાગર કર્યા છે, જે ભારત અને વિશ્વભરમાં હાથીઓના રક્ષણ અને કલ્યાણની વ્યવસ્થાને મજબૂત કરવાની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
૨૬૦થી વધુ એશિયાઈ હાથીઓનું ઘર વનતારા, આજે હાથીઓના કલ્યાણ માટે વિશ્વના અગ્રણી કેન્દ્રોમાંનું એક બની ચૂક્યું છે. વનતારાની આ સફરમાં હાથીઓ એક વિશેષ સ્થાન ધરાવે છે અને તે ઉગારાયેલા પ્રાણીઓને વિશિષ્ટ
સારસંભાળ અને ગરિમાપૂર્ણ જીવન પૂરું પાડવાની પોતાની વ્યાપક પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અનંત અંબાણી દ્વારા રેસ્ક્યુ કરાયેલી પ્રથમ માદા હાથી ‘ગૌરી’થી એક સફરની શરૂઆત થઈ હતી, જે આજે વનતારા તરીકે એક
વિશાળ વટવૃક્ષ બની ચૂકી છે.
અનંત અંબાણીએ જણાવ્યું હતું કેઃ હાથીઓ હંમેશાં મારા હૃદયમાં અને વનતારાની સફરમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. અમે જે પણ હાથીની સંભાળ રાખીએ છીએ તેની પોતાની એક અલગ કહાણી હોય છે, અને દરેક રેસ્ક્યુ
આપણને તેમના કલ્યાણ પ્રત્યેની આપણી જવાબદારીઓનો અહેસાસ કરાવે છે. ગૌરીના રેસ્ક્યુથી શરૂ થયેલી આ પહેલ આજે હાથીઓના કલ્યાણમાં સુધારો કરવા, તેમની દેખભાળ રાખનારા લોકોને સહાયતા પૂરી પાડવા,
ભાગીદારો સાથે જ્ઞાન અને અનુભવોના આદાન-પ્રદાન તેમજ ભારત તેમજ વિશ્વભરમાં હાથી સંરક્ષણમાં યોગદાન આપવાની વ્યાપક વચનબદ્ધતામાં તબદિલ થઈ ચૂકી છે. વિશ્વ હાથી દિવસ નિમિત્તે, અમે આ જાજરમાન
પ્રાણીઓની ભવ્યતાની ઉજવણી કરીએ છીએ અને તેમના વધુ સારા ભવિષ્યને સુરક્ષિત કરવા સાથે મળીને કામ કરવાની અમારી કટિબદ્ધતાને પુનરાવર્તિત કરીએ છીએ.

હાથી ગામ, જયપુર ખાતે હાથી કલ્યાણ પ્રવૃત્તિઓને સુદ્રઢ બનાવવી

- Advertisement -

વિશ્વ હાથી દિવસના અવસરે, રાજસ્થાન સરકારના વન, પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન મંત્રી સંજય શર્માએ જયપુરના ‘હાથી ગામ’ ખાતે હાથીઓની સારસંભાળ અને તેમના જીવનની ગુણવત્તામાં સુધારો કરવા માટે
વનતારા સાથેના સહયોગની જાહેરાત કરી હતી. આ પહેલ હેઠળ એક અત્યાધુનિક ‘એલિફન્ટ ટ્રીટમેન્ટ એન્ડ કેર ફેસિલિટી’ની સ્થાપના કરાશે, જેમાં અદ્યતન હોસ્પિટલ, ન્યુટ્રિશન સેન્ટર અને હાઇડ્રોથેરાપી સુવિધા તેમજ વૃદ્ધ
હાથીઓ માટે એક સમર્પિત ‘રિટાયરમેન્ટ એન્ડ કેર સેન્ટર’નો સમાવેશ થાય છે.રાજસ્થાન વન વિભાગ અને વનતારાના અનુભવને એક તાંતણે જોડીને, આ સહયોગ થકી આ હાથીઓને તેમના જીવનના દરેક તબક્કે સહારો પૂરો
પડાશે, જેથી તેમની વ્યક્તિગત જરૂરિયાતોને વધુ સારી રીતે સમજીને તેનો ઉકેલ લાવી શકાય અને હાથી ગામના હાથીઓ માટે વધુ ખુશહાલ, આરામદાયક અને કરુણાપૂર્વક ભવિષ્યનું નિર્માણ કરી શકાય.વનતારાએ તાજેતરમાં
અસમ, અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા અને આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહના ૮ સ્થળો પર રાજ્ય વન વિભાગોના સહયોગથી એક વ્યાપક ‘એલિફન્ટ વેલફેર આઉટરીચ પ્રોગ્રામ’ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.જમીની સ્તરે હાથીઓ
સાથે કામ કરતી ટીમોના અનુભવ અને નિપૂણતાને સાથે જોડીને, આ કાર્યક્રમ ૧૮૨ હાથીઓના સ્વાસ્થ્ય અને કલ્યાણને સુનિશ્ચિત કરવા જ્ઞાનના આદાન-પ્રદાન અને શ્રેષ્ઠ પદ્ધતિઓની આપ-લે પર કેન્દ્રિત હતો, જેમાં ૨૪૨
મહાવતોને પણ સાંકળવામાં આવ્યા હતા. આ સહયોગમાં રોગનિવારક પશુચિકિત્સા સારવાર અને હાથીઓના આરોગ્ય, માનવીય સંભાળ, પ્રાથમિક સારવાર તેમજ ‘મદમસ્ત’ વ્યવસ્થાપન જેવા વિષયો પર વ્યવહારુ સત્રો સામેલ
કરાયા હતા. આ કાર્યક્રમના ભાગરૂપે વેટરનરી અને વેલફેર કિટ્સની સાથે પોષણક્ષમ આહાર પણ પૂરો પાડવામાં આવ્યો હતો. વનતારાએ બાળકોમાં સહાનુભૂતિ અને કરુણાની ભાવના કેળવવા માટે “માય ફ્રેન્ડ લીલાવતી’ નામના
સોશિયલ મીડિયા અભિયાનનો પ્રારંભ કર્યો છે. આ અભિયાન ‘લીલાવતી’ નામના હાથીની વાર્તા પર આધારિત છે, જે નાનપણમાં જ તેની માતાથી અલગ થઈ ગઈ હતી. તેણે વર્ષો સર્કસમાં વિતાવ્યા હતા અને બાદમાં સર્કસના
તંબુમાં આગ લાગવાથી ગંભીર રીતે દાઝી ગઈ હતી.લીલાવતી હવે વનતારાના સૌથી લોકપ્રિય હાથીમાંની એક બની ગઈ છે, અને તેની વાર્તા બાળકોને એ સમજવામાં મદદ કરે છે કે દરેક હાથી દયા, કરુણાપૂર્વકની સારસંભાળ
અને ગરિમાપૂર્ણ જીવનને હકદાર છે. આ અભિયાનના ભાગરૂપે, બાળકોને એક થીમ આધારિત પઝલ ઉકેલવા અને લીલાવતી માટે સંદેશો લખવા આમંત્રિત કરાયા છે. વિજેતા બાળકોને લીલાવતી ગિફ્ટ હેમ્પર અને વનતારાની
મુલાકાત લેવાની, લીલાવતી તથા તેના મહાવતને મળવાની અને હાથીઓના રેસ્ક્યુ તેમજ આજીવન દેખભાળ વિશે પ્રત્યક્ષ જાણકારી મેળવવાની તક સાંપડશે.માનવ-હાથી સંઘર્ષ નિવારવા અંગે આંતરરાષ્ટ્રીય સહયોગને
મજબૂત કરવા, વનતારા ‘એલિફન્ટ પ્રોટેક્શન ઇનિશિયેટિવ ફાઉન્ડેશન’ને ગ્રાન્ટ પૂરી પાડી રહ્યું છે. આ ગ્રાન્ટ થકી માર્ચ ૨૦૨૭માં બેંગકોક ખાતે યોજાનારી ‘ફર્સ્ટ ગ્લોબલ હ્યુમન- એલિફન્ટ કોલિક્ટ સમિટ’ અને ‘સેકન્ડ
ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન હ્યુમન-વાઇલ્ડલાઇફ કોલિક્ટ એન્ડ કોએક્ઝિસ્ટન્સ’માં એશિયાઈ અને આફ્રિકન હાથી ધરાવતા દેશોના નિષ્ણાતો, પ્રેફિટશનરો અને યુવા પ્રતિનિધિઓની ભાગીદારીને સમર્થન પ્રાપ્ત થશે.આ ગ્રાન્ટની
મદદથી તમામ ૧૩ એશિયાઈ હાથી ક્ષેત્રીય દેશો, EPI ફાઉન્ડેશન સાથે કામ કરતા ઓછામાં ઓછા ૫ આફ્રિકન હાથી ક્ષેત્રીય દેશોના પ્રતિનિધિઓ અને બંને પ્રદેશોના યુવા પ્રતિનિધિઓને આંતરરાષ્ટ્રીય મંચ પૂરો પડાશે. તેનાથી
પ્રથમ વખત ભારતમાં ‘યુથ એમ્બેસેડર્સ પ્રોગ્રામ’નું વિસ્તરણ પણ શક્ય બનશે, જેના પરિણામ સ્વરૂપે પ્રેફિટશનરો અને યુવા સંરક્ષણવાદીઓને તેમના અનુભવો જણાવવાની, આફ્રિકા અને એશિયાના વિવિધ અભિગમોમાંથી જરૂરી
બોધપાઠ શીખવાની અને માનવ-હાથી સંઘર્ષ ઘટાડવા તથા સહઅસ્તિત્વ પર સહયોગ મજબૂત કરવાની તક મળશે.

You Might Also Like

ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ

દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો

શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો

રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી

ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
Next Article દેશભક્તિનાં રંગે રંગાયુ રાજકોટ : તિરંગા યાત્રામાં 20000થી વધુ લોકો ઉત્સાહભેર જોડાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?