By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    7 hours ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    9 hours ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    1 day ago
    USના વિઝા હવે ફટાફટ!
    2 days ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ
    6 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    1 day ago
    ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક
    1 day ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી એરસ્ટ્રાઈક: 11 બાળક સહિત 13નાં મોત
    1 day ago
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    7 hours ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    1 day ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    1 day ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    3 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    9 hours ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 day ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    1 day ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    2 days ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ નાગરિક બૅન્કે પાટણના અરજદારોના આક્ષેપો નકારી કાઢયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ નાગરિક બૅન્કે પાટણના અરજદારોના આક્ષેપો નકારી કાઢયા
રાજકોટ

રાજકોટ નાગરિક બૅન્કે પાટણના અરજદારોના આક્ષેપો નકારી કાઢયા

Khaskhabar Editor
Last updated: 2024/01/11 at 3:57 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

હાલમાં વિવિધ માધ્યમમાં વાઈરલ રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. અંગેના સત્યથી વેગળા સમાચાર અંગે સ્પષ્ટતા

ખાસ-ખબર સંવાદદાતા
હાલમાં વિવિધ માધ્યમો અને ખાસ કરીને સોશ્યલ મીડિયામાં રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. અંગેના સત્યથી વેગળા સમાચાર વાઈરલ થયા છે તે ધ્યાને આવતાં રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.એ આ અંગે સ્પષ્ટતા કરી છે.
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા ઇ.સ. 2014-15માં પાટણના ખાતેદાર મુકેશભાઈ ખેમચંદભાઈ પટેલ અને જ્યોત્સનાબેન મુકેશભાઈ પટેલના સંયુક્ત નામે મંજૂર કરાયેલા રૂા. 18.45 કરોડના ધિરાણમાં નિયમિત હપ્તા ન ભરાતા જુન 2019માં બંને ખાતાઓ આર.બી.આઈ.ના નિયમાનુસાર આ બંને ધિરાણો એન.પી.એ. જાહેર થયા હતા. ત્યારબાદ બેંક દ્વારા ધી સરફેસી એક્ટ 2002ની જોગવાઈ અનુસાર રિકવરીની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ કાર્યવાહી માટે પાટણ જિલ્લા કલેકટર દ્વારા જાન્યુઆરી 2021માં ધિરાણની સિક્યુરિટી પેટે રહેલી તમામ મિલકતોનો કબજો મેળવી બેંકને સોંપી આપવા માટે મામલતદાર (પાટણ શહેર)ને અધિકૃત કરતો ઓર્ડર કરી આપવામાં આવી હતી. જેના અનુસંધાને મામલતદાર પાટણ શહેર દ્વારા તા. 5 એપ્રિલ અને તા. 6 એપ્રિલ 2022ના રોજ તમામ ચાર મિલકતનો કબજો લઈ બેંકને સોંપી આપવામાં આવી હતી. દરમિયાન ખાતેદારો દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી, જે અપીલમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેઓની કડક શબ્દોમાં આલોચના કરી તેમને કોઈ રાહત આપી ન હતી. ખાતેદારો દ્વારા આ અપીલ પરત ખેંચી લેવામાં આવી હતી.
વધુમાં ત્યારબાદ બેંક દ્વારા કાયદા મુજબ કબ્જે લીધેલ તમામ મિલકતોની કબજા નોટીસ તા. 9-4-2022ના રોજ ત્યારબાદ વેલ્યુએશન મુજબ આવેલ સંદર્ભિત મિલકતની પ્રથમ વેચાણ જાહેરાત રૂા. 4,13,87,000 માટે, તા. 31-8-2022ના રોજ, દ્વિતીય વેચાણ જાહેરાત રિઝર્વ કિંમતમાંથી 10 ટકા રકમ ઘટાડી રૂા. 3,72,48,300 માટે તા. 25-11-2022ના રોજ અગ્રણી અંગ્રેજી તથા ગુજરાતી અખબારોમાં પ્રસિદ્ધ કરાયેલી અને તેની નકલો પણ ખાતેદારો તેમજ તેમના જામીનોને મોકલી આપવામાં આવી હતી. દ્વીતીય જાહેરાતના અનુસંધાને બેંકને મળેલી ઓફર પૈકી સંદર્ભિત મિલકત માટે વિનોદભાઈ એસ. પટેલ (જે બેંકની જાણ અનુસાર ખાતેદાર મુકેશભાઈ પટેલ દ્વારા જ રજૂ કરાયેલ) દ્વારા ઓફર કરેલ રકમ રૂા. 5,13,00,000થી વધી રૂા. 8,00,00,000 કરી આપવામાં આવ્યા જે પ્રથમ દ્રષ્ટિએ શંકાસ્પદ જણાયેલ, પરંતુ બેંકનો હેતુ રિકવરીનો હોય તેમનું ટેન્ડર માન્ય રાખવામાં આવ્યું હતું પરંતુ તેઓ દ્વારા નિયત સમય મર્યાદામાં બાકીની રકમ ભરપાઈ કરવામાં આવેલી ન હોઈ તેઓ દ્વારા ટેન્ડર સાથે જમા કરાવેલી 10 ટકા મુજબની રકમ રૂા. 37,24,900 જપ્ત કરી ખાતેદારના ખાતામાં જમા આપી મિલકતની ઓકશન રદ કરવામાં આવ્યું છે.
ત્યારબાદ વેચાણના વધુ એક પ્રયત્ન માટે નિયમાનુસાર રિઝર્વ કિંમતમાંથી 10 ટકા રકમ ઘટાડી રૂા. 3,35,23,470માં વેચવા માટે ફરીથી વેચાણ જાહેરાત તા. 4-2-2023ના રોજ અગ્રણી અખબારોમાં પ્રસિદ્ધ કરી હતી. નકલો પણ ખાતેદારો તેમજ તેમના જામીનોને મોકલી આપવામાં આવી હતી. ઉપરોક્ત વેચાણ જાહેરાતના અનુસંધાને બેંકને સંદર્ભિત મિલકત પેટે એકમાત્ર ટેન્ડર રૂા. 3,36,00,000નું મળેલું, જે નિયમાનુસાર રિઝર્વ કિંમત કરતાં વધુ રકમનું હોય બેંક દ્વારા માન્ય રાખી નિયમાનુસારની બાકીની રકમ નિયત સમય મર્યાદામાં ભરપાઈ થયેથી ટેન્ડરની ફેવરમાં બેંક દ્વારા તા. 21-3-2023ના રોજ વેચાણ દસ્તાવેજ કરી આપવામાં આવ્યો હતો. આમ બેંક દ્વારા મિલકતના કબજા તથા વેચાણની લગતી તમામ કાર્યવાહી ધી સરફેસી એક્ટ 2002ની જોગવાઈઓના ચુસ્તપણે પાલન કર્યા બાદ જ તથા દરેક તબક્કે છથી સાત અધિકારીઓની ચકાસણી બાદ પારદર્શક રીતે જ કરવામાં આવેલી હોય કોઈપણ જાતની ક્ષતિ હોવાની શક્યતા રહેતી નથી. વધુ એક વિગત, સીઆઈડી (ગાંધીનગર) સમક્ષ ડિસેમ્બર 2023માં ખાતેદાર દ્વારા અરજી કરવામાં આવતાં, બેંક દ્વારા ઉપરોક્ત હકીકતો મુજબ સીઆઈડીને પણ દસ્તાવેજી આધારા-પુરાવાઓ સાથે જવાબ પાઠવેલ છે.
દરમિયાન નવેમ્બર 2023માં (એટલે કે સંદર્ભિત મિલકત વેચાણ થઈ ગયાના 8 માસ બાદ) ખાતેદાર મુકેશભાઈ ખેમચંદભાઈ પટેલ તથા પાટણના એક અખબારના તંત્રી બેંકે રૂબરૂ મળવા આવ્યા અને તેઓએ મામુલી રકમ એટલે કુલ બાકી રકમ અંદાજિત રૂા. 20 કરોડની સામે ફકત રૂા. બે કરોડ જમા કરાવી બેંક દ્વારા હજુ પણ ન વેચેલ પાટણ સ્થિત કોલેજની મિલકતો કે જેનો કબ્જો જિલ્લા કલેકટર પાટણના ઓર્ડરના અન્વયે બેંકને મળેલો હોય તેના લોક ખોલી કબજો પરત સોંપવા માટે માગણી કરી હતી. આ માગણી નિયમાનુસાર બેંક માટે શક્ય ન હોવાથી અસ્વીકાર કરાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અરજદાર દ્વારા નામદાર ડી.આર.ટી.માં ફાઈલ કરાયેલ એસ.એ.-377-2022માં પણ તા. 1-11-2023ના રોજ ખાતેદારો દ્વારા અંદાજિત રૂા. બે કરોડ ભરી પાટણની કોલેજવાળી મિલકતના તાળા ખોલી આપવાની અરજી પણ નકારી કાઢવામાં આવી હતી. વધુમાં બેંક દ્વારા લેણી રકમની વસુલાત માટે અરજદારો પર ચેક રિટર્નના એકથી વધુ કેસ કરવામાં આવેલા છે જે પૈકી અમુક કેસોમાં નામદાર હળવદ કોર્ટ દ્વારા અરજદારોને રકમ ભરપાઈ કરવાના હુકમ ઉપરાંત સજા પણ ફટકારવામાં આવી છે.
અરજદારોની વખતોવખતની વિવિધ માગણીઓ વિવિધ અદાલતો દ્વારા સમયાંતર નકારી કાઢવામાં આવી છે. પાટણના અખબાર દ્વારા અધુરી અને એકતરફી માહિતી સાથે વિગતો પ્રસિદ્ધ કરવામાં આવી છે તેના જવાબદારો સામે બેંક દ્વારા નિયમાનુસાર કાનુની કાર્યવાહી કરવામાં આવનાર છે તેવું અંતમાં જણાવ્યું હતું.

- Advertisement -

You Might Also Like

પ્લેન ક્રેશની તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ છે : ઋષભ રૂપાણી

નવનિર્મિત સાંઢીયા પુલનું શનિવારે Dy.CM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

કિડની અવેરનેસ સેમિનાર : કિડની રોગો, અંગદાન અને સ્વસ્થ જીવનશૈલી અંગે નિષ્ણાતો આપશે માર્ગદર્શન

વિજય રૂપાણી મેમોરિયલની જનકલ્યાણકારી પહેલ : રાજકોટમાં 14 જૂને વિનામૂલ્યે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ

ધરમનગર વિસ્તારમાં દૂષિત પાણી મુદ્દે મહિલાઓનો ઉગ્ર વિરોધ

TAGGED: Patan, petitioners, RajkotNagrikBank
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કાર ઉપર બેસી રીલ્સ બનાવનાર ચાર કોલેજિયન છાત્રો સહિત પાંચની ધરપકડ
Next Article માતૃમંદિર કોલેજનાં છાત્રોએ એલચી, લવિંગ, અક્ષતમાંથી 350 ફૂટનો હાર બનાવ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
પ્લેન ક્રેશની તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ છે : ઋષભ રૂપાણી
સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
નવનિર્મિત સાંઢીયા પુલનું શનિવારે Dy.CM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
કિડની અવેરનેસ સેમિનાર : કિડની રોગો, અંગદાન અને સ્વસ્થ જીવનશૈલી અંગે નિષ્ણાતો આપશે માર્ગદર્શન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પ્લેન ક્રેશની તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ છે : ઋષભ રૂપાણી

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

નવનિર્મિત સાંઢીયા પુલનું શનિવારે Dy.CM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

કિડની અવેરનેસ સેમિનાર : કિડની રોગો, અંગદાન અને સ્વસ્થ જીવનશૈલી અંગે નિષ્ણાતો આપશે માર્ગદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?