By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    30 વર્ષ જૂના અણુ પરીક્ષણ પરનો પ્રતિબંધ દૂર કરતા ટ્રમ્પ
    18 hours ago
    ચીન અને અમેરિકા વચ્ચે એરપોર્ટ પર થયો વેપાર કરાર
    18 hours ago
    મ્યાનમારના સ્કેમ સેન્ટરોમાંથી ભાગી આવેલા 500 ભારતીયોને થાઇલેન્ડથી પરત લાવશે ભારત સરકાર
    19 hours ago
    ચીન: સોશિયલ મીડિયા પર સલાહ આપતા ઈન્ફ્લુએન્સર્સ પાસે હવે ડિગ્રી હોવી ફરજીયાત
    20 hours ago
    બ્રાઝિલનું સૌથી ભયંકર પોલીસ ઓપરેશન: રિયોમાં ફોજદારી ગેંગ રેડ કમાન્ડ પર ક્રેકડાઉનમાં મૃત્યુઆંક વધીને 132 થયો
    21 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતમાં 12 વર્ષમાં પ્રદૂષણના કારણે મોતમાં 38 ટકાનો વધારો : રિપોર્ટ
    18 hours ago
    વાવાઝોડું મોન્થા ઠંડું પડ્યું, પરંતુ અસર યુપી-બિહાર સુધી
    18 hours ago
    તેજસ્વીના સમર્થકોએ તેજ પ્રતાપને ભગાડ્યો, પથ્થરમારો કર્યો
    18 hours ago
    ‘સરકાર ઉથલાવવાનું કાવતરું હતું’, દિલ્હી રમખાણો મામલે પોલીસનું સુપ્રીમમાં સોગંદનામું
    18 hours ago
    ભારત અને ચીન પૂર્વી લદ્દાખમાં LAC સાથે શાંતિ અને સ્થિરતા જાળવવા સંમત થયા
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોહિત શર્મા સૌથી વયોવૃદ્ધ નંબર 1 ODI બેટ્સમેન બન્યો
    20 hours ago
    17 વર્ષના ક્રિકેટર બેન ઑસ્ટિનને માથામાં બોલ વાગતા મોત થયું
    20 hours ago
    15 વર્ષની પ્રીતિસ્મિતા ભોઈએ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો
    4 days ago
    સુનીલ ગાવસ્કરે વર્લ્ડ કપ 2027 માટે રોહિત શર્મા અને વિરાટ કોહલીને સમર્થન આપ્યું
    4 days ago
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગસ્ત્ય નંદા રૂપેરી પડદે નજર આવ્યો
    20 hours ago
    દાઉદ ઇબ્રાહિમ આતંકવાદી નથી અને મુંબઈમાં બોમ્બ વિસ્ફોટ પણ ન હોતો કર્યા: મમતા કુલકર્ણી
    20 hours ago
    શા માટે આદિત્ય પંચોલીના પુત્ર સુરજ પંચોલીએ બોલીવૂડ છોડ્યું ?
    2 days ago
    મારી માતાના માર્ગદર્શનથી મેં પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી
    3 days ago
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 days ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    2 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 days ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 days ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 weeks ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    2 weeks ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મા અમૃતમ યોજનાના અધિકારીઓની અન્યાયી નીતિ સામે નેફ્રોલોજીસ્ટ તબીબોની હડતાળ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મા અમૃતમ યોજનાના અધિકારીઓની અન્યાયી નીતિ સામે નેફ્રોલોજીસ્ટ તબીબોની હડતાળ
ગુજરાત

મા અમૃતમ યોજનાના અધિકારીઓની અન્યાયી નીતિ સામે નેફ્રોલોજીસ્ટ તબીબોની હડતાળ

Khaskhabar Editor
Last updated: 2023/08/12 at 5:06 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

તા.14થી 16 ઓગસ્ટ સુધી ડોક્ટરો મા યોજના હેઠળની ડાયાલિસિસની સેવા બંધ રાખશે

મા યોજના હેઠળની તમામ સારવારના ખર્ચમાં વધારો કર્યો જ્યારે ડાયાલિસિસનો ખર્ચ ઘટાડી દેવાયો

- Advertisement -

ડાયાલિસિસ ફિલ્ટર સિંગલ ટાઈમ યુઝ કરવાનો નિયમ આવતા હોસ્પિટલોને ખર્ચ આશરે રૂા.400 વધ્યો છે

ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લા થોડા વર્ષોમાં કિડનીના ડાયાલિસિસ દર્દીઓમાં ગંભીર વધારો થતા અને સરકારી ડાયાલિસિસ યુનિટોની સંખ્યા ઓછી હોવાને કારણે સરકાર દ્વારા બિનસરકારી તબીબો, પ્રાઇવેટ, કોર્પોરેટ અને ટ્રસ્ટ હોસ્પિટલો સાથે ભાગીદારી કરી ગુજરાત રાજ્યમાં ઙખઉંઅઢ ડાયાલિસિસ યોજના શરૂ કરવામાં આવેલ, જેમાં લાખો દર્દીઓ તેનો લાભ લઈ પ્રાઇવેટ હોસ્પિટલો માં ફ્રી ડાયાલિસિસ સારવાર સારી ગુણવત્તા સાથે લઇ રહ્યા છે. ગુજરાત રાજ્યમાં એક વર્ષ માં 1.3 કરોડ ઙખઉંઅઢ ડાયાલિસિસ સારવાર થાય છે, જેમાંથી 1.02 કરોડ 78 ટકા ઙખઅઉંઢ ડાયાલિસિસ પ્રાઇવેટ હોસ્પિટલો દ્વારા કરવામાં આવે છે. સરકાર દ્વારા જે નક્કી કરેલ રકમ પ્રાઇવેટ હોસ્પિટલોને ચુકવાતી તે છેલ્લા આઠ વર્ષથી યથાવત હતી. જેમાં ભાવ વધારો કરવા અસંખ્યવાર રજૂઆતો કરવામાં આવી, પરંતુ કોઇ વધારો આજ દિન સુધી કરાયો નહી. અધુરામાં પુરુ, તાજેતરમાં ઙખઉંઅઢ દ્વારા અન્ય વિવિધ સારવારો માટે ખુબ મોટો ભાવ વધારો મંજૂર કરાયો જેમાં, આશ્ચર્ય વચ્ચે ડાયાલિસિસનો ખર્ચ ઘટાડવામાં આવ્યો!!! આ અન્યાયી નીતિ સામે ગુજરાતભરના નેફ્રોલોજીસ્ટ ડોકટરો અને હોસ્પિટલો દ્વારા આગામી તા. 14 થી 16 ઓગષ્ટ દરમ્યાન મુખ્યમંત્રી અમૃતમ (માં) હેઠળ ડાયાલિસિસ સેવા બંધ રાખી હડતાલનું શસ્ત્ર ઉગામશે.

આ હડતાલ અનુસંધાને નેફ્રોલોજી ફોરમ ગુજરાતના રાજકોટ ચેપ્ટર સાથે સંકળાયેલા સિનિયર નેફ્રોલોજીસ્ટ ડોકટરોની ટીમ રાજકોટના મિડિયા હાઉસને તેમની વેદના જણાવતા કહ્યું હતું કે, સરકાર દ્વારા જયારે વધતી કિડની ડાયાલિસિસના દર્દીઓની સંખ્યાને પહોંચી વળવા માટે પ્રાઇવેટ, કોર્પોરેટ અને ટ્ર્સ્ટની હોસ્પિટલો અને ડોકટરોનો સંપર્ક કરાયો ત્યારે સમાજ સેવાના ઉદ્દેશથી તમામ લોકોએ સરકારનો સાથ આપ્યો. ગુજરાત માં મોટા ભાગના ડાયાલિસિસ ના દર્દીઓ ઙખઉંઅઢ યોજના અંતર્ગત જ પ્રાઇવેટ હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવે છે. આ યોજના હેઠળ ચાલતા પ્રાઇવેટ સેન્ટર માં ડાયાલિસિસની સાથે-સાથે દવાઓ અને ઇન્જેકશનો, લેબોરેટરીના રીપોર્ટસ, સેન્ટ્રલ એસી ની સુવિધા,ખાવાપીવાની સુવિધા, આવા જવા ના રુ.300 અને કિડનીના નિષ્ણાત ડોકટરો દ્વારા તપાસ આ બધું જ મફત આપવામાં આવે છે.
બે વર્ષ પહેલા સરકારે એવો નિયમ દાખલ કર્યો કે, ડાયાલિસિસ ફિલ્ટર સિંગલ ટાઈમ યુઝ કરવા. જેનો ખર્ચ આશરે રુ. 400 જેટલો પ્રાઇવેટ હોસ્પિટલોને વધારે થવા લાગ્યો, જેના માટે પણ ઘણી રજૂઆતો કરી પણ તે બહેરા કાને અથડાઇ પરત આવી. અન્ય રાજયો અને મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ઇન્ડિયાની ડાયાલિસિસ ગાઇડલાઇન પણ આ ફિલ્ટર રી-યુઝ કરવાની સલાહ આપે છે. ગુજરાત સિવાય અન્ય બધી જગ્યાએ આ ફિલ્ટર ફરી વાપરવામાં આવે છે, જે સુરક્ષિત પણ છે અને તે વધતા બાયો મેડિકલ વેસ્ટ નિયંત્રણ માટે પણ સલાહ ભર્યું છે. ગુજરાતમાં ઙખઉંઅઢ અંતર્ગત અપાતા ખર્ચમાં અન્ય રાજયો કરતા ઘણી વિસંગતતા પ્રવર્તે છે.
રાજસ્થાન, છત્તીસગઢ, તથા અન્ય રાજ્યો માં ઙખઉંઅઢ ડાયાલિસિસ ના દર રુ.2100 છે. તેમજ ઙખઉંઅઢ માટે ની ગઇંઅ (નેશનલ હેલ્થ ઓથોરીટી) ની ગાઇડલાઇનમાં પણ ડાયાલિસિસ ચાર્જ રુ.2200 (1500 + 700 ઊઙઘ ઈન્જેકશન) ની જોગવાઈ છે. જેમાં આવવા-જવાના ભથ્થા (રુ.300) પણ નથી અપાતું આને ડાયલાઈઝર (ફિલ્ટર) પણ રિયુઝ કરવામાં આવે છે, તો આ તમામ તબીબોનો પ્રશ્ર્ન છે તો પછી ગુજરાત રાજ્યમાં જ આવી અસમાનતા અને વિસંગતતા કેમ છે? આ પરિસ્થિતિ માટે સરકાર જવાબદાર ગણાશે. રાજકોટ નેફ્રોલોજી એસોસીએશન ચેપ્ટરના ડો. સંજય પંડયા, ડો. દિવ્યેશ વિરોજા, ડો. પ્રફુલ ગજ્જર, ડો. મયુર મકાસણા, ડો. ડેનિશ સાવલીયા, ડો. તુષાર ગાંધી ડો. મયુર કપુરીયા, ડો. મહિપાલ ખંડેવાલ અને ડો. પ્રિતેશ શાહે વિગતો જણાવી હતી.V

- Advertisement -

આરોગ્ય મંત્રીને રજૂઆત કરી છતાં કોઈ ફેરફાર નથી કરાયા
ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશન અને હોસ્પિટલ રીપ્રેઝન્ટેટિવ દ્વારા ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ PMJAY ના અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી તાકીદે નિવારણ કરવાનું આશ્વાસન પણ આપેલું. દુ:ખ સાથે કહેવું પડે છે કે વારંવાર PMJAY અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ જ ફેરફાર કરવામાં આવેલ નથી.

You Might Also Like

પાલિતાણામાં કમોસમી વરસાદથી ખેડૂતોની કફોડી હાલત: સહાય અને વળતરની માંગ સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદન પાઠવ્યું

પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદને કારણે મગફળીના પાકને થયું મોટું નુકસાન

અમરેલીમાં વડિયાના ઢોળવા પાજ ખાતે ભવ્ય લોકડાયરો અને હવનયજ્ઞ યોજાયો

ઉપલેટામાં વરસાદી વાતાવરણને લીધે શોભાયાત્રા રદ કરી કેન્ડલ આરતી યોજી અન્નકૂટ સાથે જલારામ જયંતી ઉજવાઈ

શિક્ષક એ માત્ર શિક્ષણ જ નહીં પણ સમાજના વિચારને દિશા આપે છે : મહંત ચંદ્રેશબાપુ

TAGGED: Gujarat, MAAMRITHAMYOJNA, NEPHROLOGISTDOCTORS, POLICY, STRIKE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સોમનાથ રેલ્વે સ્ટેશનના પુન:વિકાસના કામોનું નિરીક્ષણ કરતા ડિવિઝનલ રેલ્વે મેનેજર
Next Article સોમવારે સવારે 9 કલાકે સરદાર પટેલની પ્રતિમાથી ગાંધીની પ્રતિમા તિરંગા યાત્રા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

પાલિતાણામાં કમોસમી વરસાદથી ખેડૂતોની કફોડી હાલત: સહાય અને વળતરની માંગ સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદન પાઠવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદને કારણે મગફળીના પાકને થયું મોટું નુકસાન
અમરેલીમાં વડિયાના ઢોળવા પાજ ખાતે ભવ્ય લોકડાયરો અને હવનયજ્ઞ યોજાયો
ઉપલેટામાં વરસાદી વાતાવરણને લીધે શોભાયાત્રા રદ કરી કેન્ડલ આરતી યોજી અન્નકૂટ સાથે જલારામ જયંતી ઉજવાઈ
શિક્ષક એ માત્ર શિક્ષણ જ નહીં પણ સમાજના વિચારને દિશા આપે છે : મહંત ચંદ્રેશબાપુ
હવે કલેક્ટરો કે મામલતદારોની ઓફિસોમાં કામ માટે લાઈનોમાં ઊભું રહેવું નહીં પડે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

પાલિતાણામાં કમોસમી વરસાદથી ખેડૂતોની કફોડી હાલત: સહાય અને વળતરની માંગ સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદન પાઠવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
પોરબંદર

પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદને કારણે મગફળીના પાકને થયું મોટું નુકસાન

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ગુજરાત

અમરેલીમાં વડિયાના ઢોળવા પાજ ખાતે ભવ્ય લોકડાયરો અને હવનયજ્ઞ યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?