By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    3 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    7 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    7 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    22 hours ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    24 hours ago
    ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું
    24 hours ago
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    2 days ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    24 hours ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    2 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    4 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    5 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    22 hours ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચાલોને ચિંતા ને ચિતા પર મૂકીએ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ચાલોને ચિંતા ને ચિતા પર મૂકીએ
Authorલાઇફ સ્ટાઇલ

ચાલોને ચિંતા ને ચિતા પર મૂકીએ

Khaskhabar Editor
Last updated: 2023/09/25 at 5:42 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

ચિતા ચિંતા સમાયુક્ત બિંદુ માત્ર વિશેષતા સજીવમ દહતે ચિંતા નિર્જીવમ દહતે ચિતા

અર્થાત, ચિતા અને ચિંતા બંને સરખા છે ફક્ત એક બિંદુ નો ફરક છે ચિતા સજીવને એકવાર બાળે છે જ્યારે ચિંતા મનને સતત બાળ્યા જ કરે છે.

- Advertisement -

ડો.નિકુંજ જીલડીયા
આજે ભૌતિકવાદી વિશ્ર્વમાં જેમ નવા નવા શારીરિક રોગોનું નિર્માણ થઈ રહ્યું છે તેમ નવા નવા માનસિક રોગો પણ માણસને પોતાના સકંજામાં સાંકળતા જાય છે.આજે અલગ અલગ માણસ અલગ અલગ ચિંતાઓથી ઘેરાયેલ રહે છે પછી એ ચિંતા વ્યક્તિગત હોય,પારિવારિક હોય કે પછી સામાજિક.
જીવનમાં વ્યક્તિ ને જ્યારથી સમજણના અંકુર ફુટે છે ત્યાંથી લઈ ને છેક સ્મશાનની ચિતા સુધી ચિંતાઓથી ઘેરાયેલ રહે છે.સ્મશાનમાં જેવી રીતે ચિતા લાકડાની સાથે પાર્થિવ દેહને પણ રાખ કરી નાખે છે તેમ માણસની ચિંતા જીવનમાંથી ખુશી,એકાગ્રતા,નિર્ણય લેવાની શક્તિ અને અંતે તો માણસની આધ્યાત્મિકતા પણ રાખ થઈ જાય છે. એટલે જ આપણે ત્યાં કહેવાય છે ને
ચિંતાથી ચતુરાઈ ઘટે,
ઘટે રૂપ ગુણ જ્ઞાન ચિંતા બડી અભાગણી ચિંતા ચિતા સમાન
આટલું જાણતા હોવા છતાં પણ જ્યારે આપણે કોઈ કાર્ય કરવાનું વિચારીયે છીએ ત્યારે કર્મ કરવાની જગ્યાએ આપણે પરીણામ વિશે વિચારીને એ કાર્ય પ્રત્યેની ચિંતા વધારી દઈએ છીએ.હવે ધારો કે આપણે અમુક પરીણામ ની ઈચ્છા રાખીએ છીએ પણ તે પરીણામ માટે આપણને શંકા છે અને તેથી આપણે ચિંતા કરીએ છીએ.કર્મ સંજોગે પરીણામ તો સારું જ આવે છે તો પછી આપણે કરેલી ચિંતા નો કોઈ અર્થ જ નથી રહ્યો ને ? પણ,ધારો કે આપણે જે વા પરીણામની શંકા હતી તેવું જ પરિણામ આવે છે તો પણ આપણે કરેલી ચિંતાથી આપણે પરીણામને તો ન જ ફેરવી શક્યા ને ?
તેથી એટલું તો નિશ્ર્ચિત છે કે ચિંતા કરવાથી આપણે વગર કારણે દુ:ખ અને કષ્ટ સહન કર્યા.તેથી જ વ્યક્તિએ સમજવું જોઈએ કે ચિંતા કોઈપણ પ્રકારે ઉપયોગી નથી જ પણ તે તો એક પ્રકારની આત્મહત્યા જ છે મરેલા માણસના શરીરને જ્યારે સળગાવવામાં આવે છે ત્યારે તેને કોઈ જ દુ:ખ થતું નથી કારણ કે તેનામાં ચેતના નો અભાવ હોય છે પરંતુ જીવતા માણસને ચિંતા રૂપી આગનો અનુભવ થતો જ રહે છે એટલે ચિંતા અંતે શારીરિક મૃત્યુ પહેલાનું માનસિક મૃત્યુ જ છે.
આ ચિંતાઓને આપણે બે પ્રકારમાં વહેંચી શકીએ (1) વાસ્તવિક ચિંતા અને (2) કાલ્પનિક ચિંતા. વાસ્તવિક ચિંતા એટલે એવી ચિંતા કે જે એક પ્રકારે વ્યક્તિની સભાનતા અને સજાગતા દર્શાવે છે.
દાખલા તરીકે કોઈ કામ બાકી રહી ગયું હોય તો તેને આપેલ સમયમાં કઈ રીતે વ્યવસ્થિત પૂર્ણ કરવું, જ્યારે કાલ્પનિક ચિંતા એટલે એવી ચિંતા કે જેનું ભવિષ્યમાં એ ચિંતા નું કોઈ અસ્તિત્વ જ ના હોય. આ કાલ્પનિક ચિંતાને જીવનના અલગ અલગ તબક્કામાં આપણે સૌએ અનુભવ કર્યો જ હશે.
મનોવિજ્ઞાનિક લોકો તો પોતાના અભ્યાસ પરથી એમ કહે છે કે વ્યક્તિની ચિંતામાં 80% ચિંતા તો કાલ્પનિક જ હોય છે આવી કાલ્પનિક ચિંતા ને અટકાવવા સૌ પ્રથમ તો મનના આવેગોને શાંત પાડવા પડે.વ્યક્તિ જ્યારે પોતાના મનના આવેગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લે છે ત્યારે તે સ્થિત પ્રજ્ઞા અવસ્થાને પ્રાપ્ત કરી લે છે.
શ્રીમદ ભગવત ગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું છે તેમ સ્થિતપ્રજ્ઞ એટલે મનમાં આવતા આવેગોને જે ત્યાગી શકે છે અને સ્વંયમની આત્મનિષ્ઠ અવસ્થામાં સ્થિત બને છે તે સ્થિતપ્રજ્ઞ બને છે અને સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ જ જીવનમાં દુ:ખ,ચિંતા,કામ, ક્રોધ પર સંયમ મેળવી શકે છે.સ્થિત પ્રજ્ઞ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી વ્યક્તિનો ઇશ વિશ્ર્વાસ વધે છે અને પોતાની તમામ ચિંતા ભગવાનના ચરણે મૂકી નિશ્ર્ચિત પણે જીવનમાં બનતી ઘટનાઓનો સ્વીકાર કરી અડગ મને જીવન વ્યાપન કરે છે. આ અવસ્થામાં વ્યક્તિ ચિંતા ન કરતા ચિંતન કરે છે અને પોતાની તમામ વ્યથા ભગવાનના ચરણે મૂકી છે.ગીતામાં નવમા અધ્યાયમાં 22 મા શ્ર્લોકમાં કહેવાયું છે એમ,
અણધ્રળરુહ્યધ્ટ્રૂધ્ટળજ્ઞ પર્ળૈ ્રૂજ્ઞ ઘણર્ળીં ક્ષ્રૂૂૃક્ષળલટજ્ઞ । ટજ્ઞરર્ળૈ રુણટ્ટ્રૂળરુધ્રૂૂુળણર્ળૈ ્રૂળજ્ઞઉંષજ્ઞર્પૈ મવળબ્રવપ્ર ।
અર્થાત ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માણસ પોતાની બધી ચિંતાઓ, મુશ્ર્કેલીઓ મારા ચરણે મુકી દે છે તેની તમામ જવાબદારી હું સંભાળી લઉ છું.
આજે આપણે બધા પણ કોઈને કોઈ ચિંતાઓથી પીડાતા હોઈએ છીએ ત્યારે પહેલા તો સ્થિત પ્રજ્ઞ અવસ્થા કેળવી કોઈપણ દુ:ખ કે ચિંતાનો નિડરતાથી સામનો કરી, અધ્યાત્મમાં વિશ્ર્વાસ રાખી આગળ વધીએ તો સમય જતા આપણી ચિંતા ખૂદ ચિતા પર બળતી
નજરે ઠરશે.

You Might Also Like

સંસદની દરેક મિનિટનો ખર્ચ 2.5 લાખ, છતાં હોબાળાથી ઠપ કાર્યવાહી

એવરીથિંગ ઇઝ ગ્રે !

તક અને સાવચેતી

પગની નસોમાં લોહીનું ગંઠાઈ જવું તે એક જોખમી સ્થિતિ છે

શું આપણે જીવીએ છીએ ?

TAGGED: life, STREES
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાંથી SOG પોલીસે 13 લાખના M.D ડ્રગ્સ સાથે બે શખ્સને ઝડપી પાડ્યા
Next Article અંબાજીમાં રોશનીનો ઝગમગાટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

સંસદની દરેક મિનિટનો ખર્ચ 2.5 લાખ, છતાં હોબાળાથી ઠપ કાર્યવાહી

Khaskhabar Editor Khaskhabar Editor 46 seconds ago
એવરીથિંગ ઇઝ ગ્રે !
તક અને સાવચેતી
પગની નસોમાં લોહીનું ગંઠાઈ જવું તે એક જોખમી સ્થિતિ છે
શું આપણે જીવીએ છીએ ?
वसुधैव कुटुम्बकम्
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સંસદની દરેક મિનિટનો ખર્ચ 2.5 લાખ, છતાં હોબાળાથી ઠપ કાર્યવાહી

Khaskhabar Editor Khaskhabar Editor 46 seconds ago
Author

એવરીથિંગ ઇઝ ગ્રે !

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
Author

તક અને સાવચેતી

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?