By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    3 hours ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    4 hours ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    6 hours ago
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    1 day ago
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહનોને એક લાખ સુધીની સબસીડી
    4 hours ago
    કેન્દ્રએ કોમર્શિયલ ગ્રાહકો માટે પેટ્રોલ અને ડીઝલનાં પ્રતિબંધો હટાવ્યા
    4 hours ago
    ધો.પના અંગ્રેજી પુસ્તકમાં છપાયું બોલિવૂડનું ગીત નીંબુડા નીંબુડા
    5 hours ago
    બોટલ બાબાની પાપલીલાનો પર્દાફાશ
    6 hours ago
    મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી, ટ્રાફિક ઠપ, સબ-વે બંધ, જનજીવન ખોરવાયું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    1 day ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    1 day ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    1 day ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    4 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    5 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    4 hours ago
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    1 day ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    1 day ago
    માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ
    1 day ago
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: યુદ્ધ, સામુહિક રીતે આંતરરાષ્ટ્રીય લડાઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > યુદ્ધ, સામુહિક રીતે આંતરરાષ્ટ્રીય લડાઈ
Author

યુદ્ધ, સામુહિક રીતે આંતરરાષ્ટ્રીય લડાઈ

Khaskhabar Editor
Last updated: 2025/05/03 at 5:06 PM
Khaskhabar Editor 1 year ago
Share
9 Min Read
SHARE

બે રાષ્ટ્રો વચ્ચે વિશાલ ફલક ઉપર સામસામે થતો સંહાર એટલે યુદ્ધ. જેનો એક માત્ર ઉદ્દેશ દુશ્મનોનો ખાતમો. મારો કે મરો. જેના ઘણા પ્રકાર છે. અધર્મ સામે લડવું એ ધર્મયુદ્ધ, જે રામાયણ અને મહાભારતમાં, હતું. રાજયુદ્ધ જેમાં રાજ્યોને સાચવવા કે સીમાઓનો ફેલાવો કરવા લડાતું, જે વર્ષોથી ચાલતું આવ્યું છે. આજે એમાં ઘણા પેટા પ્રકારો થઇ ગયા છે. પરંપરાગત યુદ્ધ, લિમિટેડ વોર ( જે માત્ર લક્ષ પૂરું થતા સમેટાઈ જાય છે) મર્યાદિત યુદ્ધ, અમર્યાદિત યુદ્ધ ( જેનો કોઈ સમય કે નિકાલ નથી) ન્યુક્લિયર વોર, સિવિલ વોર, કોલ્ડ વોર, સાઈબર વોર, ઇકોનોમિક વોર, અને છેલ્લે ટેરરિસ્ટ વોર ( કોઈ પણ ખાસ કારણોસર અંગત ઝનુનને કારણે આતંક ફેલાવે છે) હાલના તબક્કે આતંકવાદ એ માનવજાત માટે મોટો ખતરો છે. એ લોકોમાં ભય, અસ્થિરતા, અરાજકતા ફેલાવી પોતાની ગેરવ્યાજબી માંગણીઓ પૂરી કરે છે. આ કારણે હજારો લાખો નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આવા આતંક અને આતંકવાદીઓને નાબુદ કરવા દરેક દેશોએ એક થવાની જરૂર છે. ત્યારે કેટલાક દેશો સીધી અને આડકતરી રીતે તેમને પોષે છે અને એજ કારણે આજ સુધી તેમનો ખાતમો થયો નથી. 22 એપ્રિલ, 2025ના રોજ, જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ નજીકના બૈસરાન વેલીમાં એક ભયાનક આતંકવાદી હુમલો થયો, જેમાં 26 પ્રવાસીઓના મોત થયા અને 20થી વધુ લોકો ઘાયલ થયા. 2008ના મુંબઈ હુમલા પછીનો ભારતનો સૌથી ઘાતક આતંકવાદી હુમલો જેમાં ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ઝછઋ) નામના આતંકવાદી જૂથ સંકળાએલ હોવાનું બહાર આવ્યું છે. પાકિસ્તાન આધારિત લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલું માનવામાં આવે છે. હુમલાખોરોએ અઊં-47 અને ખ4 કાર્બાઇન જેવા હથિયારોનો ઉપયોગ કર્યો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલાની કડક નિંદા કરી છે. હુમલાખોરોને કડક સજા થાય એ માટેની પ્રતિજ્ઞા લીધી છે. કારણ આ હુમલો હિંદુ ધર્મની છાતી ઉપર હતો એ નક્કી હતું. હિંદુ પુરુષ પ્રવાસીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. હુમલાખોરોએ મુસાફરોને તેમના નામ પૂછ્યા અને કાલ્મા (ઇસ્લામિક પ્રાર્થના) બોલવા કહ્યું. જેઓ કાલ્મા બોલી શક્યા તેમને છોડવામાં આવ્યા. જોકે હિન્દુઓને બચાવવા માટે એક મુસ્લિમ ભાઈએ પોતાનો જાન ગુમાવ્યો હતો, આને ધર્મથી ઉપર માનવતા પણ કહેવાય. આ હુમલા પછી કાશ્મીરમાં યુધ્ધ થવાની શક્યતાઓ વધી ગઈ છે. લોકોમાં આ બીજો ડર ઉભો થઇ રહ્યો છે. આની શરૂવાતના પગલે સિંધુ જળ સંધી બંધ કરી ભારત દ્વારા પાકિસ્તાનમાં જતું પાણી બંધ કરી દેવાયુ., એમ થતા એ દેશમાં ખેતીલાયક અને પીવાના પાણીની અછત થાય જેની અસર સામાન્ય જનતા ઉપર પણ થવાની, આર્થિક રીતે પાયમાલ થાય. બંને દેશોએ રાજદુતીય સંબંધો સ્થગિત કરી દીધા છે. આ બધા વચમાં ભારતીય સેનાએ, ઈછઙઋ અને ઉંઊં પોલીસ સાથે મળીને, મોટાભાગના હુમલાખોરોનો ખાત્મો બોલાવી દીધો એ સરાહનીય છે. ખેર આ બધું જગજાહેર છે. મુદ્દાની વાત યુદ્ધની શક્યતાઓ કેટલી અને આગળ શું? . આ સુધી આતંકવાદી જૂથ તરફથી ઘણા હમલા થયા, ભારતને ઘણું નુકશાન ભોગવવું પડ્યું. પરંતુ ખુલ્લેઆમ આ રીતે ધર્મને અલગ કરાઈ હિંસા નહોતી થઇ. પાકિસ્તાન આ બધાની પાછળ પોતાનો હાથ છે એ વાત નકારે છે છતાં સચ્ચાઈ બધા જાણે છે. બંને દેશો વચ્ચેનો તણાવ જગ જાહેર છે છતાં જયારે પણ આવા નિંદનીય હુમલા થાય કે આતંકવાદી હુમલા થાય ત્યારે સર્જાતી સ્થિતિ વિશ્વ શાંતિ માટે ચિંતાજનક છે. આતંકવાદનો અંત લાવવો ખુબજ જરૂરી છે. આ માટે યોગ્ય પગલા લેવા પડે કરડી આંખ કરવીજ જોઈએ. આ બધા માને છે જાણે છે છતાં કોઈને પણ પોતાનું ખોઈને આગળ આવવું નથી. ભારત પાસે આ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી કારણ પડોસી દેશના રાજકારાણીઓ આતંકવાદને પોષે છે એ હકીકત છે. યુદ્ધ કોઈ પણ દેશ કે સમાજ માટે વિનાશક પરિસ્થિતિ સર્જે છે. યુદ્ધથી માનવ, આર્થિક, સામાજિક અને પર્યાવરણીય અનેક સ્તરે નુકસાન થાય છે. નિર્દોષ નાગરિકો અને સૈનિકો બંનેના મૃત્યુ થાય છે. સેંકડો લોકોને શારીરિક અને માનસિક ઘાવ થાય છે. યુદ્ધને કારણે લોકો જીવ બચાવવા પોતાનું ઘર ગામ કે દેશ છોડવા મજબૂર બને છે. દેશમાં અનેક પ્રકારના આર્થિક સંકટોનો સામનો કરવો પડે છે. ઔદ્યોગિક અને કૃષિ ક્ષેત્રમાં અનેક પડકારો આવે છે. વેપાર અને આર્થિક રોજગાર ઠપ્પ થઈ જાય છે. લાંબા ગાળાની મોંઘવારી, બેરોજગારી અને આર્થિક મંદી આવે છે. વિસ્ફોટકો, તોડફોડને કારણે સંસ્કૃતિ અને વારસાની ચીજો નષ્ટ થાય છે. રાસાયણિક હથિયારોના ઉપયોગ દ્વારા જમીન, પાણી અને હવા દુષિત થાય છે. સામાજિક અને સાંસ્કૃતિક નુકસાન સમાજમાં ભય, અસુરક્ષા અને અસહિષ્ણુતાનું વાતાવરણ ઊભું થાય છે. લોકોમાં ઘૃણા, બદલો અને વેરભાવ પેદા થાય છે. પ્રથમ વિશ્વ યુદ્ધ 1914માં થયું જેમાં 1.5 કરોડ લોકો મૃત્યુ પામ્યા. યુરોપનો મોટોભાગ આ યુદ્ધમાં ધ્વસ્ત થયો હતો. દેશોના નકશા બદલાઈ ગયા. અથતંત્ર તૂટી ગયું હતું. ઘણું નુકશાન સામાન્ય જનતાને ભોગવવું પડ્યું. બીજું વિશ્વ યુદ્ધ 1939માં થયું. બહુ ઓછા સમયના અંતરે બીજું વિશ્વયુદ્ધ જેમાં 7 થી 8 કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા. ઇતિહાસનું સૌથી ઘાતક લશ્કરી સંહાર હતો. યુદ્ધ દરમિયાન મૃત્યુ પામ્યા તેના કરતા વધારે લોકો એ પછીના રોગચાળા અને ભૂખમરાને કારણે મૃત્યુ પામ્યા હતા. જાપાનના હિરોશીમા અને નાગાસાકી આજે પણ આની અસરથી ઉભરી શક્યા નથી. એ સમયે હોલોકોસ્ટ એટલે કે વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપિયન યહૂદીઓનો નરસંહાર જેમાં નાઝી જર્માંનીઓ દ્વારા 60 લાખ યુંહુદીઓની અમાનવીય રીતે કરેલી હત્યા કલંકિત હતી. 1999 ભારત પાકિસ્તાન વછે કારગીલ યુદ્ધ થયું.જેમાં ભારતના આશરે 500 જવાનો સહીદ થયા સરહદી વિસ્તારમાં ઘણું નુકશાન થયું. હતું. આ બધા સમય દરમિયાન દુનિયાના તમામ દેશો સમજી ચુક્યા અહાતા કે યુધ્ધને વધારે ખેચવામાં બંને દેશોનું મોટું નુકશાન છે. 2022માં યુક્રેન અને રશિયા વચમાં યુદ્ધની શરૂઆત થઇ જેમાં હજારો સૈનિકોના મોત થયા યુક્રેનના અનેક શહેરો ઘરાસાઈ થયા, લાખો લોકોને શરણાર્થી બનીને ઘર ગામ છોડવા પડ્યા. આર્થિક અને રાજકીય નુકશાનીને છેવટે પ્રજાએ ભોગવવાની રહે છે. ઈઝરાઈલ અને પેલેસ્ટાઇન વચ્ચેની અથડામણમાં આજે પણ હજારો લોકો શારીરિક અને માનસિક ઘા ઝીલી રહ્યા છે. યુદ્ધથી કોઈને ક્યારેય ફાયદો થયો નથી. મોટાભાગના યુદ્ધ પોતાના દેશની જમીન, માન અપમાન અને સુરક્ષા હેઠળ છેડાઈ રહ્યા છે. પરંતુ આ વખતે યુદ્ધ છે આતંકવાદીઓ વિરુદ્ધમાં જેમાં દુનિયાના દરેક દેશોએ એક થવાની અને આતંકવાદ વિરુદ્ધ લડવાની જરૂર છે. દેશનું દેશ સાથે નહિ પણ ગુનાહિત માનસ સામેનું આ યુદ્ધ છે. હા આતંકવાદને પોષતા દરેકને પણ આની શિક્ષા મળવી જોયે. આજે તમામ ભય ફગાવી ભારત જ્યારે આ પગલું ભરી રહ્યું હોય ત્યારે દુનિયાના તમાન દેશોએ તેની પડખે ઉભા રહેવા એક થવું જોઈએ. પાડોશના ઘરમાં થતો આતંક ક્યારેક આપણા સુધી આવવાનો એ નક્કી છે, પાડોશીને મદદ કરવા સાથ આપવો તો બુદ્ધિશાળી માણસની ફરજ અને જરૂરીયાત છે. પાણી પહેલા પાળ બાંધવી જોઈએ. જોકે ભારત પાકિસ્તાન વચમાં સીધું યુદ્ધ થવાની શક્યતાઓ ઓછી છે. કારણ બંને દેશો અણુશસ્ત્રો ધરાવે છે. એક પાસે પાંચ હોય અને બીજા પાસે બે હોય છતાં બંને દેશો ઉપર તેની માઠી અસર થવાની. હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ખુબ ઊંચા સ્તરે છે. જેમાં પાકિસ્તાન પડદા પાછળ રહી આંતકવાદી જૂથોને પ્રોટેક્શન આપી ભારતમાં વર્ષોથી આતંક ફેલાવી રહ્યું છે, જેનો જવાબ આપવો પણ જરૂરી બની ગયો છે. છતા યુદ્ધ એ કોઈ પણ સમસ્યાઓનું નિરાકરણ નથી. સીમાઓના રક્ષણ અને આતંકવાદને રોકવા માટે વ્યુહાત્મક લડાઈઓ, અને એર સ્ટ્રાઈક અને સીમા ઉપર બોમ્બિંગ જેવી નાની લડાઈઓ દ્વારા દુશ્મનોને અંકુશમાં રાખવા જરૂરી છે. બંને દેશોની સરહદો લાઈન ઓફ કંટ્રોલ (હજ્ઞભ) ઉપર તણાવ છે. જ્યાં યુદ્ધ થવાની શક્યતાઓ જણાય છે. છતાં ભારતના પ્રધાનમંત્રીની વ્યુહાત્મક વિચારો અને ઘણા અલગ છે એ જોતા સીધું યુદ્ધ નહિ થાય તેની ખાતરી સાથે હું શાંતિ પ્રાર્થના કરું છું. દુર ઉભા રહી, યુદ્ધ કરો, એકબીજાને પાડી દો, બદલો લો જેવા વાક્યો કહેવા, ઉશ્કેરાટ ફેલાવવો સહેલો છે, પરંતુ એ સ્થતિમાં પોતાની જાતને જોવી કેટલી અધરી છે તે સરહદ ઉપરના જવાનો અને ત્યાના સ્થાનિક નિવાસીઓને પૂછવું જોઈએ.

You Might Also Like

લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં

દર્દીએ ગ્રાહક અને તબીબી સારવાર એ સેવા ગણાશે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો

300 વર્ષ જૂની ક્લાસિક નવલકથાનો નવો આયામ

બ્યૂરોક્રેસીમાં ‘ગાંધીનગર લોબી’ મજબૂત : ગુજરાતમાં 18 GASના IASને પ્રમોશન માસ્ટરસ્ટ્રોક

આઇકોનિક અમેરિકન ટેક્નોલોજી જાયન્ટ ઝેરોક્ષ કોર્પોરેશનનો ઇતિહાસ, તેનું વૈશ્વિક યોગદાન અને તેની આજ

TAGGED: war
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કાશ્મીર: ભારતીય સભ્યતાનું જન્મસ્થાન
Next Article થાનગઢના જામવાડી ખાતે કોલસાની ખાણ પર પ્રાંત અધિકારીએ દરોડા કર્યાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ટ્રકમાં બનાવેલી એક્સ્ટ્રા ડીઝલ ટેન્કમાં સંતાડેલો 372 બોટલ દારૂ ઝડપાયો : 11.53 લાખનો મુદામાલ કબ્જે
નહેરૂનગરમાં ગાળો બોલવા પ્રશ્ને બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ : જાહેરમાં છરીઓ ઉડી
જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
બેટ દ્વારકા ધર્મ રક્ષા સમિતિનો દેવસ્થાન સમિતિ સામે મોરચો : ચાર વર્ષથી ન્યાયની રાહ
દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહનોને એક લાખ સુધીની સબસીડી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

દર્દીએ ગ્રાહક અને તબીબી સારવાર એ સેવા ગણાશે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

300 વર્ષ જૂની ક્લાસિક નવલકથાનો નવો આયામ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?