By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    10 hours ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    10 hours ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 day ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    3 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની
    10 hours ago
    સંસદ પરિસરમાં NDA અને કોંગ્રેસના સાંસદો સામ સામેઃ ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન
    10 hours ago
    વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે ભાજપનું ઝારખંડ બંધનું એલાન
    10 hours ago
    ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટ્યું : 17 ટનનો પુલ તણાયો
    10 hours ago
    ભોપાલના 1000 ઘરમાં પાણી ઘૂસ્યા
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    5 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: યુદ્ધ, સામુહિક રીતે આંતરરાષ્ટ્રીય લડાઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > યુદ્ધ, સામુહિક રીતે આંતરરાષ્ટ્રીય લડાઈ
Author

યુદ્ધ, સામુહિક રીતે આંતરરાષ્ટ્રીય લડાઈ

Khaskhabar Editor
Last updated: 2025/05/03 at 5:06 PM
Khaskhabar Editor 1 year ago
Share
9 Min Read
SHARE

બે રાષ્ટ્રો વચ્ચે વિશાલ ફલક ઉપર સામસામે થતો સંહાર એટલે યુદ્ધ. જેનો એક માત્ર ઉદ્દેશ દુશ્મનોનો ખાતમો. મારો કે મરો. જેના ઘણા પ્રકાર છે. અધર્મ સામે લડવું એ ધર્મયુદ્ધ, જે રામાયણ અને મહાભારતમાં, હતું. રાજયુદ્ધ જેમાં રાજ્યોને સાચવવા કે સીમાઓનો ફેલાવો કરવા લડાતું, જે વર્ષોથી ચાલતું આવ્યું છે. આજે એમાં ઘણા પેટા પ્રકારો થઇ ગયા છે. પરંપરાગત યુદ્ધ, લિમિટેડ વોર ( જે માત્ર લક્ષ પૂરું થતા સમેટાઈ જાય છે) મર્યાદિત યુદ્ધ, અમર્યાદિત યુદ્ધ ( જેનો કોઈ સમય કે નિકાલ નથી) ન્યુક્લિયર વોર, સિવિલ વોર, કોલ્ડ વોર, સાઈબર વોર, ઇકોનોમિક વોર, અને છેલ્લે ટેરરિસ્ટ વોર ( કોઈ પણ ખાસ કારણોસર અંગત ઝનુનને કારણે આતંક ફેલાવે છે) હાલના તબક્કે આતંકવાદ એ માનવજાત માટે મોટો ખતરો છે. એ લોકોમાં ભય, અસ્થિરતા, અરાજકતા ફેલાવી પોતાની ગેરવ્યાજબી માંગણીઓ પૂરી કરે છે. આ કારણે હજારો લાખો નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આવા આતંક અને આતંકવાદીઓને નાબુદ કરવા દરેક દેશોએ એક થવાની જરૂર છે. ત્યારે કેટલાક દેશો સીધી અને આડકતરી રીતે તેમને પોષે છે અને એજ કારણે આજ સુધી તેમનો ખાતમો થયો નથી. 22 એપ્રિલ, 2025ના રોજ, જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ નજીકના બૈસરાન વેલીમાં એક ભયાનક આતંકવાદી હુમલો થયો, જેમાં 26 પ્રવાસીઓના મોત થયા અને 20થી વધુ લોકો ઘાયલ થયા. 2008ના મુંબઈ હુમલા પછીનો ભારતનો સૌથી ઘાતક આતંકવાદી હુમલો જેમાં ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ઝછઋ) નામના આતંકવાદી જૂથ સંકળાએલ હોવાનું બહાર આવ્યું છે. પાકિસ્તાન આધારિત લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલું માનવામાં આવે છે. હુમલાખોરોએ અઊં-47 અને ખ4 કાર્બાઇન જેવા હથિયારોનો ઉપયોગ કર્યો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલાની કડક નિંદા કરી છે. હુમલાખોરોને કડક સજા થાય એ માટેની પ્રતિજ્ઞા લીધી છે. કારણ આ હુમલો હિંદુ ધર્મની છાતી ઉપર હતો એ નક્કી હતું. હિંદુ પુરુષ પ્રવાસીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. હુમલાખોરોએ મુસાફરોને તેમના નામ પૂછ્યા અને કાલ્મા (ઇસ્લામિક પ્રાર્થના) બોલવા કહ્યું. જેઓ કાલ્મા બોલી શક્યા તેમને છોડવામાં આવ્યા. જોકે હિન્દુઓને બચાવવા માટે એક મુસ્લિમ ભાઈએ પોતાનો જાન ગુમાવ્યો હતો, આને ધર્મથી ઉપર માનવતા પણ કહેવાય. આ હુમલા પછી કાશ્મીરમાં યુધ્ધ થવાની શક્યતાઓ વધી ગઈ છે. લોકોમાં આ બીજો ડર ઉભો થઇ રહ્યો છે. આની શરૂવાતના પગલે સિંધુ જળ સંધી બંધ કરી ભારત દ્વારા પાકિસ્તાનમાં જતું પાણી બંધ કરી દેવાયુ., એમ થતા એ દેશમાં ખેતીલાયક અને પીવાના પાણીની અછત થાય જેની અસર સામાન્ય જનતા ઉપર પણ થવાની, આર્થિક રીતે પાયમાલ થાય. બંને દેશોએ રાજદુતીય સંબંધો સ્થગિત કરી દીધા છે. આ બધા વચમાં ભારતીય સેનાએ, ઈછઙઋ અને ઉંઊં પોલીસ સાથે મળીને, મોટાભાગના હુમલાખોરોનો ખાત્મો બોલાવી દીધો એ સરાહનીય છે. ખેર આ બધું જગજાહેર છે. મુદ્દાની વાત યુદ્ધની શક્યતાઓ કેટલી અને આગળ શું? . આ સુધી આતંકવાદી જૂથ તરફથી ઘણા હમલા થયા, ભારતને ઘણું નુકશાન ભોગવવું પડ્યું. પરંતુ ખુલ્લેઆમ આ રીતે ધર્મને અલગ કરાઈ હિંસા નહોતી થઇ. પાકિસ્તાન આ બધાની પાછળ પોતાનો હાથ છે એ વાત નકારે છે છતાં સચ્ચાઈ બધા જાણે છે. બંને દેશો વચ્ચેનો તણાવ જગ જાહેર છે છતાં જયારે પણ આવા નિંદનીય હુમલા થાય કે આતંકવાદી હુમલા થાય ત્યારે સર્જાતી સ્થિતિ વિશ્વ શાંતિ માટે ચિંતાજનક છે. આતંકવાદનો અંત લાવવો ખુબજ જરૂરી છે. આ માટે યોગ્ય પગલા લેવા પડે કરડી આંખ કરવીજ જોઈએ. આ બધા માને છે જાણે છે છતાં કોઈને પણ પોતાનું ખોઈને આગળ આવવું નથી. ભારત પાસે આ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી કારણ પડોસી દેશના રાજકારાણીઓ આતંકવાદને પોષે છે એ હકીકત છે. યુદ્ધ કોઈ પણ દેશ કે સમાજ માટે વિનાશક પરિસ્થિતિ સર્જે છે. યુદ્ધથી માનવ, આર્થિક, સામાજિક અને પર્યાવરણીય અનેક સ્તરે નુકસાન થાય છે. નિર્દોષ નાગરિકો અને સૈનિકો બંનેના મૃત્યુ થાય છે. સેંકડો લોકોને શારીરિક અને માનસિક ઘાવ થાય છે. યુદ્ધને કારણે લોકો જીવ બચાવવા પોતાનું ઘર ગામ કે દેશ છોડવા મજબૂર બને છે. દેશમાં અનેક પ્રકારના આર્થિક સંકટોનો સામનો કરવો પડે છે. ઔદ્યોગિક અને કૃષિ ક્ષેત્રમાં અનેક પડકારો આવે છે. વેપાર અને આર્થિક રોજગાર ઠપ્પ થઈ જાય છે. લાંબા ગાળાની મોંઘવારી, બેરોજગારી અને આર્થિક મંદી આવે છે. વિસ્ફોટકો, તોડફોડને કારણે સંસ્કૃતિ અને વારસાની ચીજો નષ્ટ થાય છે. રાસાયણિક હથિયારોના ઉપયોગ દ્વારા જમીન, પાણી અને હવા દુષિત થાય છે. સામાજિક અને સાંસ્કૃતિક નુકસાન સમાજમાં ભય, અસુરક્ષા અને અસહિષ્ણુતાનું વાતાવરણ ઊભું થાય છે. લોકોમાં ઘૃણા, બદલો અને વેરભાવ પેદા થાય છે. પ્રથમ વિશ્વ યુદ્ધ 1914માં થયું જેમાં 1.5 કરોડ લોકો મૃત્યુ પામ્યા. યુરોપનો મોટોભાગ આ યુદ્ધમાં ધ્વસ્ત થયો હતો. દેશોના નકશા બદલાઈ ગયા. અથતંત્ર તૂટી ગયું હતું. ઘણું નુકશાન સામાન્ય જનતાને ભોગવવું પડ્યું. બીજું વિશ્વ યુદ્ધ 1939માં થયું. બહુ ઓછા સમયના અંતરે બીજું વિશ્વયુદ્ધ જેમાં 7 થી 8 કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા. ઇતિહાસનું સૌથી ઘાતક લશ્કરી સંહાર હતો. યુદ્ધ દરમિયાન મૃત્યુ પામ્યા તેના કરતા વધારે લોકો એ પછીના રોગચાળા અને ભૂખમરાને કારણે મૃત્યુ પામ્યા હતા. જાપાનના હિરોશીમા અને નાગાસાકી આજે પણ આની અસરથી ઉભરી શક્યા નથી. એ સમયે હોલોકોસ્ટ એટલે કે વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપિયન યહૂદીઓનો નરસંહાર જેમાં નાઝી જર્માંનીઓ દ્વારા 60 લાખ યુંહુદીઓની અમાનવીય રીતે કરેલી હત્યા કલંકિત હતી. 1999 ભારત પાકિસ્તાન વછે કારગીલ યુદ્ધ થયું.જેમાં ભારતના આશરે 500 જવાનો સહીદ થયા સરહદી વિસ્તારમાં ઘણું નુકશાન થયું. હતું. આ બધા સમય દરમિયાન દુનિયાના તમામ દેશો સમજી ચુક્યા અહાતા કે યુધ્ધને વધારે ખેચવામાં બંને દેશોનું મોટું નુકશાન છે. 2022માં યુક્રેન અને રશિયા વચમાં યુદ્ધની શરૂઆત થઇ જેમાં હજારો સૈનિકોના મોત થયા યુક્રેનના અનેક શહેરો ઘરાસાઈ થયા, લાખો લોકોને શરણાર્થી બનીને ઘર ગામ છોડવા પડ્યા. આર્થિક અને રાજકીય નુકશાનીને છેવટે પ્રજાએ ભોગવવાની રહે છે. ઈઝરાઈલ અને પેલેસ્ટાઇન વચ્ચેની અથડામણમાં આજે પણ હજારો લોકો શારીરિક અને માનસિક ઘા ઝીલી રહ્યા છે. યુદ્ધથી કોઈને ક્યારેય ફાયદો થયો નથી. મોટાભાગના યુદ્ધ પોતાના દેશની જમીન, માન અપમાન અને સુરક્ષા હેઠળ છેડાઈ રહ્યા છે. પરંતુ આ વખતે યુદ્ધ છે આતંકવાદીઓ વિરુદ્ધમાં જેમાં દુનિયાના દરેક દેશોએ એક થવાની અને આતંકવાદ વિરુદ્ધ લડવાની જરૂર છે. દેશનું દેશ સાથે નહિ પણ ગુનાહિત માનસ સામેનું આ યુદ્ધ છે. હા આતંકવાદને પોષતા દરેકને પણ આની શિક્ષા મળવી જોયે. આજે તમામ ભય ફગાવી ભારત જ્યારે આ પગલું ભરી રહ્યું હોય ત્યારે દુનિયાના તમાન દેશોએ તેની પડખે ઉભા રહેવા એક થવું જોઈએ. પાડોશના ઘરમાં થતો આતંક ક્યારેક આપણા સુધી આવવાનો એ નક્કી છે, પાડોશીને મદદ કરવા સાથ આપવો તો બુદ્ધિશાળી માણસની ફરજ અને જરૂરીયાત છે. પાણી પહેલા પાળ બાંધવી જોઈએ. જોકે ભારત પાકિસ્તાન વચમાં સીધું યુદ્ધ થવાની શક્યતાઓ ઓછી છે. કારણ બંને દેશો અણુશસ્ત્રો ધરાવે છે. એક પાસે પાંચ હોય અને બીજા પાસે બે હોય છતાં બંને દેશો ઉપર તેની માઠી અસર થવાની. હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ખુબ ઊંચા સ્તરે છે. જેમાં પાકિસ્તાન પડદા પાછળ રહી આંતકવાદી જૂથોને પ્રોટેક્શન આપી ભારતમાં વર્ષોથી આતંક ફેલાવી રહ્યું છે, જેનો જવાબ આપવો પણ જરૂરી બની ગયો છે. છતા યુદ્ધ એ કોઈ પણ સમસ્યાઓનું નિરાકરણ નથી. સીમાઓના રક્ષણ અને આતંકવાદને રોકવા માટે વ્યુહાત્મક લડાઈઓ, અને એર સ્ટ્રાઈક અને સીમા ઉપર બોમ્બિંગ જેવી નાની લડાઈઓ દ્વારા દુશ્મનોને અંકુશમાં રાખવા જરૂરી છે. બંને દેશોની સરહદો લાઈન ઓફ કંટ્રોલ (હજ્ઞભ) ઉપર તણાવ છે. જ્યાં યુદ્ધ થવાની શક્યતાઓ જણાય છે. છતાં ભારતના પ્રધાનમંત્રીની વ્યુહાત્મક વિચારો અને ઘણા અલગ છે એ જોતા સીધું યુદ્ધ નહિ થાય તેની ખાતરી સાથે હું શાંતિ પ્રાર્થના કરું છું. દુર ઉભા રહી, યુદ્ધ કરો, એકબીજાને પાડી દો, બદલો લો જેવા વાક્યો કહેવા, ઉશ્કેરાટ ફેલાવવો સહેલો છે, પરંતુ એ સ્થતિમાં પોતાની જાતને જોવી કેટલી અધરી છે તે સરહદ ઉપરના જવાનો અને ત્યાના સ્થાનિક નિવાસીઓને પૂછવું જોઈએ.

You Might Also Like

બેંક લોનમાં જામીનદાર બનવું એ ગંભીર કાનૂની જવાબદારી

શૂન્યનો સ્વીકાર

હરિત કે કેમિકલ ક્રાંતિ ?

आखेटस्य कथा रम्या

વૃક્ષો નહિ નિંદામણ વાવો !

TAGGED: war
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કાશ્મીર: ભારતીય સભ્યતાનું જન્મસ્થાન
Next Article થાનગઢના જામવાડી ખાતે કોલસાની ખાણ પર પ્રાંત અધિકારીએ દરોડા કર્યાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ગુરૂવારે બહુમાળી ભવન ચોકથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન : દેશભક્તિનો માહોલ સર્જાશે

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
જાગો રાજકોટવાસીઓ જાગો : હજુ તો ટોલનાકું શરૂ થયુ પણ નથી તે પહેલાં જ ટ્રાફિકની સમસ્યા
વિજય પ્લોટની શ્રીનાથજી ટ્રેડિંગ પેઢીમાંથી મસાલામાં ભેળસેળ અને કલર હોવાનું સામે આવતા 2570 કિલો જથ્થાનો નાશ કરાયો
જયસિયારામ ભગતના પેંડાની મીઠાશને 93 વર્ષ પૂર્ણ! : જૂનો સ્વાદ હવે નવો અંદાજમાં
દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની
વિશ્વ સિંહ દિવસે પરિમલ નથવાણીએ ગીર કી અમૂલ્ય ધરોહર ડોક્યુમેન્ટ્રી રજૂ કરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

બેંક લોનમાં જામીનદાર બનવું એ ગંભીર કાનૂની જવાબદારી

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

શૂન્યનો સ્વીકાર

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

હરિત કે કેમિકલ ક્રાંતિ ?

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?