By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
    2 days ago
    AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
    2 days ago
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    3 days ago
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    4 days ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    2 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    2 days ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    3 days ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    3 days ago
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    3 days ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    4 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    5 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    5 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    3 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    2 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    3 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    4 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    5 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મુખ્યમંત્રીના હસ્તે 438 કરોડના વિવિધ વિકાસકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થયું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > મુખ્યમંત્રીના હસ્તે 438 કરોડના વિવિધ વિકાસકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થયું
જુનાગઢ

મુખ્યમંત્રીના હસ્તે 438 કરોડના વિવિધ વિકાસકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થયું

Khaskhabar Editor
Last updated: 2023/09/28 at 4:17 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

જૂનાગઢવાસીઓને મુખ્યમંત્રીની અનેક વિકાસ ભેટ

ઐતિહાસિક કિલ્લાને નિહાળી ખુલ્લો મુકતા મુખ્યમંત્રી: ગિરનાર ભૂમિ પર બિરાજતા મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ આજરોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગીરનાર તીર્થ ક્ષેત્રની મુલાકાતે પધાર્યા હતા જેમાં હેલિપેડ ખાતે મહાનુભાવો અને અધિકરી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ બગડુ ગામ ખાતે જિલ્લા સહકારી બેંક દ્વારા ત્રણ બેંક શાખાનો પ્રારંભ કરાવ્યો હતો અને ત્યાર બાદ રોપ-વે સફર કરીને ગીરનાર પર બિરાજમાન જગતજનની માં અંબાના દરબારમાં પોહચીને આરતી સાથે પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી અને ગીરનાર પર્વત પર આવેલ ધર્મસ્થાનો તેમજ ગીરનાર પર યાત્રીકોની સુખાકારી મુદ્દે અંબાજી મંદીર પરીસર નિહાળ્યું હતું અને ત્યાર બાદ ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાને નિહાળી અતિ પૌરાણિક ઉપરકોટ કિલ્લો લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને ટાઉનહોલ ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કુલ રૂ.438 કરોડથી વધુ રકમના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કર્યું હતું આમ મુખ્યમંત્રીના હસ્તે જૂનાગઢને વિકાસ કાર્યોની ભેટ મળી હતી.

- Advertisement -

ગિરનાર ઉપર બિરાજમાન જગતજનની માં અંબાની શક્તિપીઠમાં અંબાજી ના દર્શન અને પૂજન માટે પધારેલા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મંત્રી શ્રી મુળુભાઇ બેરા અને રાઘવજીભાઈ પટેલ ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, મેયર ગીતાબેન પરમાર સહિતા મહાનુભાવો એ માતાજી સન્મુખ પૂજા અર્ચના અને આરતી કરી હતી ત્યારબાદ મંદિરના મહંત શ્રી તનસુખગીરી બાપુએ મુખ્યમંત્રીશ્રીને માતાજીની ચુંદડી અને પ્રસાદ અને ગિરિવર ગિરનારી મહારાજ ની છબી અર્પણ કરી સન્માનિત કર્યા હતા અને રાજ્ય સરકાર દ્વારા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જે 114 કરોડ રૂપિયાની ગિરનાર અને ભવનાથ ક્ષેત્રના વિકાસ માટે જે કાર્ય હાથ ધરાયું છે તે અનુસંધાને પૂજ્ય બાપુએ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરી અને સન્માનિત કર્યા હતા મુખ્યમંત્રી અને મહાનુભાવો એ મંદિરમાં માતાજીના દર્શન પૂજન અર્ચન કરી મંદિર પરિસરનું નિરીક્ષણ કર્યું હતું અને આગામી દિવસોમાં જે વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે તે અંગેનું સૂચન અને માર્ગદર્શન મેળવ્યું હતું.

જૂનાગઢ અને સોરઠ પ્રદેશની ભવ્યતાને પ્રતિબિંબિત કરતાં ઉપરકોટના કિલ્લાના રૂ.74 કરોડના ખર્ચે રિસ્ટોરેશન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ થયું હતું ત્યારે જૂનાગઢ અને સમગ્ર ગુજરાતને પ્રવાસનની દ્રષ્ટિએ વધુ એક નજરાણું મળશે.ઈતિહાસ સાથે જેમનો નજીકનો નાતો રહ્યો છે, તેવા જાણીતા ઈતિહાસકાર સ્વ. શંભુપ્રસાદ દેસાઈના પુત્ર હરિશભાઈ દેસાઈ કહે છે કે, જૂનાગઢ અને ગુજરાત માટે ગૌરવ કહી શકાય તેવા ઉપરકોટના કિલ્લાને રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ થયા બાદ ખુલ્લો મુકવામાં આવ્યો ગુજરાત સરકારે ખૂબ કાળજીપૂર્વક નિષ્ણાંતોની મદદથી રેસ્ટોરેશનનું કાર્ય કર્યું છે. ખાસ તેની પુરાતન ગરિમા જળવાઈ રહે તેની કાળજી લેવામાં આવી છે. ઉપરકોટ સ્થાપત્યની દ્રષ્ટિએ બેનમુન છે. રાજસ્થાન પોતાના કિલ્લાઓના બાંધકામને લઈને પ્રસિદ્ધ છે. તેવી જ રીતે ઉપરકોટનો કિલ્લો તેમની સાથે પ્રતિસ્પર્ધા કરી શકે તેવો અને પુરાતન પણ છે. એક સમયે ઉગ્રસેનગઢ તરીકે ઓળખાતા આ ઉપરકોટના કિલ્લા સાથે ઘણી ઐતિહાસિક હકીકતો- માન્યતાઓ જોડાયેલી છે. કાળક્રમે લડાઈ અને યુદ્ધ પદ્ધતિમાં ફેરફાર થયા હશે તેવી રીતે ઉપરકોટના કિલ્લામાં જે તે સમયે ફેરફાર કરવામાં આવ્યા હશે.

- Advertisement -

આ કિલ્લા ઉપર 16-16 મોટા હુમલાઓ થયા હતા. સિધ્ધરાજ જયસિંહે 12-12 વર્ષે સુધી કેરો ઘાલ્યો હતો. જે તે સમયે ટાચા સાધનો સાથે નિર્માણ પામેલા ઉપરકોટનો કિલ્લો, અડી-કડી વાવ, નવઘણ કુવો, અદભૂત ઈજનેરી કૌશલ્યના નમૂના છે. ઈસવીસન 1893-94માં દિવાન હરિદાસ વિહારીદાસે ઉપરકોટના કિલ્લાનું નવીનીકરણ કરાવ્યું હતું.ખૂબ વિશાળ જગ્યામાં ફેલાયેલા કિલ્લામાં 2.5 કિલોમીટરનો સાયકલ પાથ અને વોકિંગ ટ્રેક પણ બનાવવામાં આવ્યો છે. રાણેક મહેલ, અનાજ ભંડાર, અડી-કડી વાવ, નવઘણ કુવો, સહિત કુલ 19 જેટલા સ્ટ્રક્ચરમાં રેસ્ટોરેશનની કામગીરી કરવામાં આવી છે. ઉપરાંત વ્યુ પોઇન્ટ પણ ઉભા કરવામાં આવ્યા છે.ઉપરકોટ કિલ્લો લાઈમ સ્ટોન એટલે કે ચૂનાના પથ્થરમાંથી બનેલો છે. જેથી લાઈમ ઉપરાંત અડદની દાળ, મેથી ગોળના પાણીના મિશ્રણથી રેસ્ટોરેશનની કામગીરી કરવામાં આવી છે. આમ, પુરાતનતા જળવાઈ રહે અને મજબૂતી પણ મળી રહેશે.

You Might Also Like

સાસણ ગીર અને ગિરનાર જંગલ સફારી 4 મહિના માટે બંધ

શેઠ જગડુશા મંદિરમાં જમીનમાંથી સેંકડો વર્ષથી નીકળતી અખંડ જ્યોત!

મનપા કમિશનરે ગૌશાળા અને એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરની આકસ્મિક મુલાકાત લીધી

નિયમોનું ઉલ્લંઘન કરનાર ઓલા ફેમિલી સ્પાના સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતાં મહિલાનું મોત, રોષે ભરાયેલાં ટોળાએ ડમ્પર સળગાવી ચાલકને માર્યો

TAGGED: chiefminister, developmentwork, junagadh, UPARCOATFORT
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મુખ્યમંત્રી મુલાકાત સમયે રજૂઆત સાથે ફરિયાદનો ધોધ
Next Article છેલ્લા 2 વર્ષમાં 20 લાખની ચોરી કરનાર કુખ્યાતને સુરતથી ઝડપી પાડતી રાજકોટ LCB ઝોન-2ની ટીમ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ઓબ્ઝર્વેશન હોમમાંથી ભાગેલા 11 પૈકી ચાર બાળ આરોપી લીંબડી-વિરમગામથી પકડાયા 

Khaskhabar Editor Khaskhabar Editor 31 minutes ago
ગુજરાતના રોડ રક્તરંજિત બન્યા, રોજ સરેરાશ ૨૦ લોકોના અકસ્માતમાં મૃત્યુ
યાત્રી સુવિધા દિવસ : રાજકોટ એરપોર્ટે 1 વર્ષમાં 10 લાખથી વધુ મુસાફર હેન્ડલ કરીને રચ્યો રેકોર્ડ
આજે ખેડૂતોના અધિકારો માટે કોંગ્રેસે 1111 ટ્રેક્ટર સાથે કિસાન અધિકાર યાત્રા યોજી
સાસણ ગીર અને ગિરનાર જંગલ સફારી 4 મહિના માટે બંધ
ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

સાસણ ગીર અને ગિરનાર જંગલ સફારી 4 મહિના માટે બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
જુનાગઢ

શેઠ જગડુશા મંદિરમાં જમીનમાંથી સેંકડો વર્ષથી નીકળતી અખંડ જ્યોત!

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
જુનાગઢ

મનપા કમિશનરે ગૌશાળા અને એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરની આકસ્મિક મુલાકાત લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?