By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    2 hours ago
    ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
    5 hours ago
    હોર્મુઝ સંકટ વચ્ચે ટ્રમ્પ જોતા રહી ગયા અને ભારત-રશિયાએ બાજી પલટી, 3 વર્ષનો રેકોર્ડ તૂટ્યો!
    5 hours ago
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    3 days ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગ્રામીણ ભારતની મહિલાઓ માટે સાયબર સુરક્ષા કવચ: રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારત સરકાર દ્વારા ‘ઇ-સેફહર’ લોન્ચ
    2 hours ago
    સતત 4 જીત બાદ હારી રાજસ્થાન: હૈદરાબાદ તરફથી ડેબ્યુ પર સાકિબ અને પ્રફુલ્લે 4-4 વિકેટ ઝડપી
    2 hours ago
    બિહારમાં CM પદેથી નિતિશના રામ-રામ…સમ્રાટ બનશે સરતાજ
    2 hours ago
    દિલ્હીથી દેહરાદૂન એક્સપ્રેસ હાઇવે! PM મોદીએ એશિયાનો સૌથી લાંબો વાઈલ્ડલાઈફ કોરિડોરનું કર્યું લોકાર્પણ
    4 hours ago
    બિહાર માટે જે શક્ય હતું તે કર્યું: અંતિમ કેબિનેટ બેઠકમાં ભાવુક થયા નીતિશ કુમાર, આજે જ આપશે રાજીનામું
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    4 hours ago
    ‘વીડિયો ડિલીટ કરી દે…’, યુજવેન્દ્ર ચહલની ટીમે તાનિયાને કરી રિક્વેસ્ટ, એક્ટ્રેસનો નવો આરોપ
    4 hours ago
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    3 days ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    4 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    4 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    5 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    4 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સરદારધામ અને NCGO યુકે દ્વારા આયોજિત ‘સરદાર કથા’માં શ્રોતાઓનો અભૂતપૂર્વ ઉત્સાહ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સરદારધામ અને NCGO યુકે દ્વારા આયોજિત ‘સરદાર કથા’માં શ્રોતાઓનો અભૂતપૂર્વ ઉત્સાહ
રાજકોટ

સરદારધામ અને NCGO યુકે દ્વારા આયોજિત ‘સરદાર કથા’માં શ્રોતાઓનો અભૂતપૂર્વ ઉત્સાહ

Khaskhabar Editor
Last updated: 2025/09/22 at 5:40 PM
Khaskhabar Editor 7 months ago
Share
4 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

જે ધરતી પરથી બ્રિટિશ હકુમતે સમગ્ર વિશ્વ પર શાસન કર્યું, એ જ લંડનની ઐતિહાસિક ભૂમિ પર ભારતના લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને કવનની ગાથા ગુંજી ઉઠી હતી. નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ (ગઈૠઘ) યુકે અને પાટીદાર સમાજની વૈશ્વિક સંસ્થા સરદારધામના સંયુક્ત ઉપક્રમે, સરદાર સાહેબની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે લંડનના પ્રતિષ્ઠિત નવનાથ સેન્ટર ખાતે ‘સરદાર કથા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેને બ્રિટનમાં વસતા ભારતીય સમુદાય તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. સરદાર સાહેબના વિચારોને સાંભળવા અને તેમના જીવનમાંથી પ્રેરણા લેવા માટે એટલી વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડ્યા કે વિશાળ હોલની બેઠક વ્યવસ્થા પણ ઓછી પડી ગઈ, જે બ્રિટનની ધરતી પર સરદાર પ્રત્યેના અપ્રતિમ આદર અને પ્રેમનું પ્રતિક હતું. આ ગરિમામય પ્રસંગે હેરો વિસ્તારના મેયરશ્રી અંજનાબેન પટેલ સહિત અનેક મહાનુભાવો અને સામાજિક અગ્રણીઓએ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. કથાના પ્રથમ દિવસે, પ્રખર વક્તા શ્રી શૈલેષભાઈ સગપરિયાએ પોતાની આગવી શૈલીમાં સરદાર વલ્લભભાઈ પટેલના બાળપણના સંસ્મરણો, તેમના સંઘર્ષપૂર્ણ વિદ્યાર્થી જીવન અને ખાસ કરીને તેમના લંડન નિવાસ દરમિયાનના પ્રેરક પ્રસંગોને શબ્દદેહ આપીને જીવંત કરી દીધા હતા. તેમણે સરદાર સાહેબના ત્યાગની ભાવનાને ઉજાગર કરતાં જણાવ્યું કે કેવી રીતે પોતાના બેરિસ્ટર બનવાના સ્વપ્નને બાજુ પર મૂકીને તેમણે મોટાભાઈ વિઠ્ઠલભાઈને અભ્યાસ માટે લંડન મોકલ્યા અને બાદમાં પોતે પણ અહીં અભ્યાસ અર્થે આવ્યા.

- Advertisement -

આ પ્રસંગો દ્વારા સરદારના જીવનમાંથી મળતી પારિવારિક જવાબદારી, દ્રઢ નિશ્ચય અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણની શીખને તેમણે અત્યંત પ્રભાવશાળી રીતે રજૂ કરી. સતત ત્રણ કલાક સુધી ચાલેલી આ કથા દરમિયાન ઉપસ્થિત શ્રોતાઓએ પિન ડ્રોપ સાયલન્સ સાથે, સંપૂર્ણ એકાગ્રતાથી કથાનું રસપાન કર્યું હતું. શ્રી સગપરિયાએ સરદાર સાહેબના એક પ્રવચનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું, જેણે તેમની નિર્ભયતાનો પાયો નાખ્યો હતો: જ્યારે હું લંડન અભ્યાસ માટે આવ્યો ત્યારે મેં જોયું કે ભારતમાં રાજા-મહારાજાની જેમ રહેતા અંગ્રેજો અહીં પોતાના દેશમાં એક સામાન્ય નાગરિક તરીકે જીવન જીવે છે.
આ દ્રશ્ય જોયા પછી મારા મનમાંથી ભય નીકળી ગયો કે આપણામાં અને તેમનામાં કોઈ ફરક નથી, અને આ જ વિચારે મને અંગ્રેજ શાસનનો નિર્ભયતાપૂર્વક સામનો કરવાની અસીમ હિંમત આપી.આ પ્રસંગે સરદારધામના પ્રમુખ સેવક શ્રી ગગજીભાઈ સુતરીયાએ પોતાનું વક્તવ્ય આપતાં જણાવ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે લંડનમાં સરદારધામ અને ગઈૠઘ દ્વારા આયોજિત આ કથા સરદારના વિચારોને વૈશ્વિક ફલક પર પહોંચાડવાનો એક નમ્ર પ્રયાસ છે. તેમણે શ્રોતાઓના ઉત્સાહને બિરદાવતા કહ્યું કે સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈને આપણે સૌએ સાથે મળીને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થવાનું છે.

સરદારધામનો મૂળ સંદેશ સ્પષ્ટ કરતાં તેમણે ઉમેર્યું કે, કોઈપણ કાર્ય વ્યક્તિગત ભાવનાથી નહીં, પરંતુ ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ની સામૂહિક ભાવનાથી કરવામાં આવે તો ભારતને વિકસિત અને વિશ્વ ગુરુ બનતા કોઈ રોકી શકે નહીં. અત્રે એ ઉલ્લેખનીય છે કે લંડન અને બ્રિટનની આ જ ભૂમિએ ભારતના અનેક સપૂતોને ઘડ્યા છે, જેમણે અહીંથી શિક્ષણ અને દીક્ષા મેળવીને ભારતની સ્વતંત્રતા સંગ્રામમાં અમૂલ્ય યોગદાન આપ્યું. આ મહાન વિભૂતિઓમાં મહાત્મા ગાંધીજી, પંડિત જવાહરલાલ નહેરુ, ખુદ સરદાર વલ્લભભાઈ પટેલ, ડો. ભીમરાવ બાબા સાહેબ આંબેડકર, વીર સાવરકર, સુભાષચંદ્ર બોઝ, લાલા લજપતરાય અને સરોજિની નાયડુ જેવા અગ્રણી સ્વાતંત્ર્ય સેનાનીઓનો સમાવેશ થાય છે. આમ, આ ‘સરદાર કથા’ એ માત્ર એક કાર્યક્રમ ન રહેતા, બ્રિટનની ધરતી પર ભારતીય રાષ્ટ્રવાદ અને સાંસ્કૃતિક ચેતનાનું એક શક્તિશાળી કેન્દ્ર બની રહી હતી.

વક્તા શૈલેષભાઈ સગપરિયાએ સરદાર પટેલના જીવન-પ્રસંગોને જીવંત કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા
લંડનના નવનાથ સેન્ટર ખાતે આયોજિત કાર્યક્રમમાં હેરોના મેયર અંજનાબેન પટેલની વિશેષ ઉપસ્થિતિ

- Advertisement -

You Might Also Like

આર્ય સંતાનો સાવધાન: માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ગુંજ્યો સંસ્કાર અને સંયમનો સંદેશ

શ્રી બાલાજી હનુમાનજીને ચલણી નોટોનો દિવ્ય શણગાર; દાદાના અલૌકિક સ્વરૂપને નિહાળવા ઉમટ્યા ભક્તો

રાજકોટમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીની ઉજવણી: શોભાયાત્રા નીકળી

રાજકોટમાં સુરક્ષિત માતૃત્વ માટે મહાઅભિયાન: 350થી વધુ આરોગ્યકર્મીને વિશેષ તાલીમ અપાઇ

ડૉકટરોનો સફેદ કોટ, સમાજના અતૂટ વિશ્ર્વાસ અને જવાબદારીનું પ્રતીક: રાષ્ટ્રપતિ દ્રોપર્દી મુર્મુ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમદાવાદમાં પૂજારા ટેલિકોમનો ફ્લેગશિપ સ્ટોર અને OPPO F31 Series 5Gનું ભવ્ય લોન્ચિંગ
Next Article પુનિત સર્કલ પાસે ઝાફર’સ ટીના 15માં આઉટલેટનો શાનદાર પ્રારંભ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

દારૂના દરોડામાં 7.78 લાખના મુદ્દામાલ સાથે કાર ઝડપાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
વેરાવળમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતી ઉજવાઈ: વિશાળ શોભાયાત્રા નીકળી
જૂનાગઢમાં 15 વર્ષથી ઓળખ છુપાવીને રેહતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ: નિયમાનુસાર ડિપોર્ટ કરવા તજવીજ હાથ ધરી
જૂનાગઢમાં 40.07 અને ગિરનાર પર્વત પર 42 ડિગ્રી તાપમાન સાથે ‘અગનભઠ્ઠી’ જેવો માહોલ
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધનો મોરબી પર કહેર એક જ મહિનામાં ₹7,000 કરોડનો ફટકો
અક્ષય તૃતીયાએ ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામનું પ્રાગટ્ય: ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

આર્ય સંતાનો સાવધાન: માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ગુંજ્યો સંસ્કાર અને સંયમનો સંદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

શ્રી બાલાજી હનુમાનજીને ચલણી નોટોનો દિવ્ય શણગાર; દાદાના અલૌકિક સ્વરૂપને નિહાળવા ઉમટ્યા ભક્તો

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

રાજકોટમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીની ઉજવણી: શોભાયાત્રા નીકળી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?