By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    20 hours ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    20 hours ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    2 days ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    3 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…
    18 hours ago
    અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
    18 hours ago
    દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં
    18 hours ago
    દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ
    18 hours ago
    ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં
    19 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    20 hours ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    2 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    2 days ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    3 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    4 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    5 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    19 hours ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    19 hours ago
    ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
    20 hours ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    20 hours ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઋતુ ચક્ર પરિવર્તન અને પ્રાચીન શાસ્ત્રોમાં પ્રલય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ઋતુ ચક્ર પરિવર્તન અને પ્રાચીન શાસ્ત્રોમાં પ્રલય
Author

ઋતુ ચક્ર પરિવર્તન અને પ્રાચીન શાસ્ત્રોમાં પ્રલય

Khaskhabar Editor
Last updated: 2024/07/20 at 4:36 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

કાર્તિકોલોજી:કાર્તિક મહેતા

ધાર્મિક ગ્રંથો પણ પ્રલયનું વર્ણન કરતા આવ્યા છે

- Advertisement -

ચોમાસાની ઋતુ પૂરબહારમાં છે. પરંતુ વિશ્વમાં આ વખતે ઋતુચક્રમાં મોટો પલટો અનુભવાયો છે. યુરોપ અને ઉત્તર અમેરિકા જેવા અત્યન્ત શીત પ્રદેશોમાં હિટ વેવ અનુભવાયા હતા, દુબઇ જેવા પ્રદેશમાં અતિવૃષ્ટિના સમાચાર હજુ તાજા છે ત્યાં કેનેડામાં અતિવૃષ્ટિના સમાચાર આવ્યા છે. ભારતમાં પણ અનેક પ્રદેશોમાં અસાધારણ વરસાદ થયો છે. વિશ્વના મોટાભગના દેશોએ ઋતુચક્રમાં પરિવર્તનનો અનુભવ કર્યો છે. એક્ધદરે કાળ પરિવર્તનના લક્ષણો સ્પષ્ટ રીતે દેખાય છે.

કાળ પરિવર્તનને આયુર્વેદમાં પ્રલય અથવા મહામારીનો સંકેત ગણવામાં આવે છે. આચાર્ય ચરક જનપદોધ્વંસ નામના પ્રકરણમાં પ્રલય અથવા મહામારીનું વિશદ વર્ણન કરે છે. આચાર્ય ચરક સહીત આયુર્વેદના અન્ય આચાર્યો જેવાકે મહર્ષિ સુશ્રુત, મહર્ષિ ભેલે પણ પ્રલય /જનપદોધ્વંસ/મહામારી બાબતે ઘણી મીમાંસા કરી છે.
આયુર્વેદ કહે છે કે જનપદોધ્વંસ એટલે કે પ્રલયનો પ્રારંભ માણસના મનથી થાય છે. માણસનું મન ભ્રષ્ટ થાય એને પ્રજ્ઞાપરાધ કહેવામાં આવે છે. પ્રજ્ઞા એટલે ધીરજ, બુદ્ધિ અને સ્મૃતિનું મિશ્રણ. જ્યારે આ ત્રણ ભ્રષ્ટ થાય ત્યારે માણસનું મન બગડે છે અને તે અધર્મ કરવા પ્રેરાય છે. અધર્મ આચરવા વાળો માણસ પ્રથમ વાયુ તત્વને પ્રદુષિત કરે છે. (ગ્રીન હાઉસ ઇફેક્ટ વાયુ પ્રદુષણ ને કારણે જ થાય છે , ખરુંને ?? )ત્યારબાદ અધર્મી માણસ પાણી અને દેશ એટલે કે જમીનને પ્રદુષિત કરે છે. (ઔદ્યોગિક “વિકાસ”ને લીધે પાણી અને જમીન અત્યન્ત પ્રદુષિત થયા છે) અને છેવટે કાળ એટલે કે ઋતુચક્ર પ્રદુષિત થાય છે. કાળનું પ્રદુષણ પ્રલય અને મોટાપાયે જાનહાની નોતરે છે. આમ, જાનહાની કે મહામારી કે પ્રલય જે કહો તે , એનું મુખ્ય કારણ અધર્મ છે તેવું આયુર્વેદ સ્પષ્ટ રીતે જણાવે છે.

શતપથ બ્રાહ્મણ અને પુરાણમાં પ્રલયનું વર્ણન જોવા મળે છે. સાતમા મનુ વૈવસ્વત મનુ મહારાજને એક માયાવી મત્સ્ય ચેતવણી આપે છે કે થોડા સમય પ્રલય આવી રહ્યો છે જેથી તેણે (મનુ મહારાજે) એક વિશાળ નૌકાનું નિર્માણ પ્રારંભ કરવું. ભારે વરસાદ રૂપે પ્રલયની શરૂઆત થાય એટલે પોતાના કુટુંબ સહિત વનસ્પતિના બીજો અને પ્રાણીના બચ્ચાંઓ સાથે તે નૌકા ઉપર જતું રહેવું.

- Advertisement -

મત્સ્યના કહેવા અનુસાર મનુ મહારાજ ભારે વરસાદ પ્રારંભ થતા નૌકા પર જતા રહે છે અને જ્યારે પાણી ઉતરે છે ત્યારે મનુ મહારાજ નૌકાથી ઉતરે છે અને આહુતિઓ આપીને ફરી સૃષ્ટિ રાચે છે. આમ, તમામ લોકો મનુ મહારાજના સંતાન હોવાથી મનુષ્ય કે માનવ કહેવાયા.

યહુદીઓના પવિત્ર ગ્રન્થ બાઈબલના ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં પણ આવું જ વર્ણન જોવા મળે છે. બાઇબલ અનુસાર આદમ અને ઇવની દસમી પેઢીએ નોઆહનો જન્મ થાય છે. નોઆહના સમયમાં અધર્મ વધવાથી ઈશ્વર (બાઇબલનું નામ યહોવા, જે ઈશ્વર સાથે મળતું આવે છે) નોઆહને કહે છે કે તમે મનુષ્યોએ પૃથ્વીને ક્રોધ અને હિંસાથી ભરી દીધી છે.આથી હું અત્યન્ત ખિન્ન છું. હવે હું આ સમગ્ર સૃષ્ટિનો નાશ કરીશ. સતત વરસાદ વરસશે અને પૃથ્વી જળબમ્બાકાર થશે. આથી તું એક નૌકાનું નિર્માણ કર. આ નૌકામાં તું તારા પરિવાર સાથે વનસ્પતિના બીજ અને પ્રાણીઓની જોડીઓ લઈને જજે. નોઆહે ઈશ્વરના આદેશ પ્રમાણે નૌકા બનાવી. પૃથ્વી ઉપર ઈશ્વરે જ્યારે જળપ્રલય કર્યો ત્યારે નોઆહ તે નૌકા ઉપર વનસ્પતિના બીજ અને પ્રાણીઓની જોડીઓ લઈને જતા રહયા. જળ પ્રલયના પાણી ઓસર્યા બાદ નોઆહ સહુ સાથે નૌકાથી નીચે ઉતર્યા, આહુતિઓ આપી અને સૃષ્ટિનું નિર્માણ શરુ કર્યું. અત્રે નોંધવું રહે કે હિન્દૂ શાસ્ત્રો સાથે મળતી આવતી આ બાઇબલની કથામાં પ્રલય વન ટાઈમ બનતી ઘટના છે. જ્યારે હિન્દૂ શાસ્ત્રો અનુસાર પ્રલય એક ચક્રીય ઘટના છે જે સમયાંતરે (ચાર યુગોના કલ્પ ને અંતે) બનતી રહે છે. બાઇબલ અનુસાર પ્રલય બાદ વસેલી સૃષ્ટિ ફરીવાર આડેધડ વિકાસ કરવા લાગે છે. લોકો શહેરો વસાવે છે અને ખુબ બાંધકામ કરે છે જે જોઈને યહોવા એટલે કે ઈશ્વર દુ:ખી થાય છે. આથી ઈશ્વર વિચારે છે કે જો આમને આમ આડેધડ વિકાસ ચાલતો રહ્યો , શહેરો બનતા રહ્યા તો મનુષ્યો સૃષ્ટિને પાયમાલ કરી દેશે. ઈશ્વર આનો ઉપાય વિચારીને એવું કરે છે કે તમામ મનુષ્યોને અલગ અલગ સ્થળે મોકલી આપે છે , એમની ભાષાઓ બદલી નાખે છે જેથી મનુષ્યો ભેગા થઈને સૃષ્ટિનો ખુરદો કાઢી શકે નહિ.

પણ આજે વિજ્ઞાનને લીધે મનુષ્યો એક ભાષા બોલે છે, આડેધડ વિકાસ કરે છે, આડેધડ બાંધકામો કરે છે, પ્રદુષણ કરે છે. આથી અધર્મનું આચરણ વધ્યું છે. અને અધર્મ વધે એટલે પ્રલય નજીક છે એમ તમામ શાસ્ત્રો અને પ્રાચીન ગ્રંથો કહે છે.

આ પ્રલયથી બચવા માટે આપણે મનુ મહારાજ કે નોઆહ ની જેમ નૌકા બાંધી શકીએ નહિ પણ આયુર્વેદને અનુસરી શકીએ. આયુર્વેદ પ્રલય કે વિધ્વંસ થી બચવા માટેના ઉપાયો પણ આપે છે.પ્રલય પ્રાકૃતિક ઘટના છે એને કોઈ ટાળી શકતું નથી પણ એનાથી બચી જરૂર શકાય છે. આયુર્વેદ અનુસાર યોગ આચરવા વાળા (માત્ર યોગાસન થી હાથ પગ કમર મરડવા વાળા નહિ) મહામારીથી બચે છે. ઉપવાસ, સંયમ અને યોગ્ય રસાયણ (ઔષધિઓ)ના ઉપયોગથી મહામારીથી બચી શકાય છે. પ્રલય અવશ્યંભાવી છે, નિશ્ચિત છે. એટલે આપણે મનુ મહારાજની નૌકામાં બેસવા લાયક બનવાનું છે.

You Might Also Like

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

વાણી અને વર્તન દ્વારા પરિચય

અમેરિકાનું ‘મેકએલન’ વિશ્ર્વનું સૌથી મેદસ્વી શહેર

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

TAGGED: scriptures, Seasonal cycle
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઇતિહાસથી છલોછલ પુસ્તક ‘ઇતિહાસની અટારીએથી’
Next Article રાજકોટની બે પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાં સામે મહિલા પોલીસમાં ફરિયાદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ
વાણી અને વર્તન દ્વારા પરિચય
હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ માટે “લોઢાના ચણા” જેવી સ્થિતિ
ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
Author

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
Shailesh Sagpariya

વાણી અને વર્તન દ્વારા પરિચય

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?