By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
    1 day ago
    AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
    1 day ago
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    2 days ago
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    3 days ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    1 day ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    2 days ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    2 days ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    2 days ago
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    2 days ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    3 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    4 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    4 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 day ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    2 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    3 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    4 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    4 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જામનગરમાં શારદાપીઠના શંકરાચાર્યજી સંચાલિત તક્ષશીલા સંકુલમાં પરશુરામધામનું નિર્માણ થશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જામનગરમાં શારદાપીઠના શંકરાચાર્યજી સંચાલિત તક્ષશીલા સંકુલમાં પરશુરામધામનું નિર્માણ થશે
ગુજરાતરાજકોટ

જામનગરમાં શારદાપીઠના શંકરાચાર્યજી સંચાલિત તક્ષશીલા સંકુલમાં પરશુરામધામનું નિર્માણ થશે

Khaskhabar Editor
Last updated: 2025/05/03 at 5:36 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

તા.5ના પરશુરામધામનું ભૂમિપૂજન તથા બ્રહ્મચોર્યાસીનો કાર્યક્રમ યોજાશે: ઓડિટોરિયમનું પણ નિર્માણ કરાશે

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

બ્રહ્મ એજ્યુકેશન એન્ડ સોશિયલ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ તક્ષશીલા પરશુરામધામ પરિવારના બ્રહ્મચારી નારાયણનંદજી ગુણવંતભાઈ ભટ્ટ, અજયભાઈ જાની, રવિભાઈ ત્રિપાઠી સહિતના આગેવાનોની એક યાદીમાં જણાવાયું છે કે શ્રી શારદાપીઠ દ્વારકા જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજ દ્વારા જામનગર ખાતે તક્ષશીલા સંકુલમાં વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશનની અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલી છે ત્યારે તક્ષશીલા સંકુલમાં ભગવાન વિષ્ણુના છઠા અવતાર જગતના આરાધ્યદેવ અને બ્રાહ્મણના ઈષ્ટદેવ એવા ભગવાનશ્રી પરશુરામજીના મંદિરનું ભૂમિપૂજન આગામી તા. 5 ને સોમવારના રોજ સવારે 9-30 કલાકે સાધુસંતો, રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રના આગેવાનો અને સૌરાષ્ટ્રભરમાંથી ભૂદેવોની મોટી સંખ્યામાં બ્રહ્મચોર્યાસી સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ તક્ષશીલા સંકુલની વિશાળ જગ્યામાં પરશુરામધામ સાથે ભગવાન શ્રી ગુરુ દત્તાત્રયજી, આદ્ય શંકરાચાર્યજીનું મંદિર પણ નિર્માણ થશે. આવા ત્રિવેણી સંગમ કાર્યક્રમનો પ્રારંભ જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજ સ્વામી સદાનંદ સરસ્વતીજીના પાવન કરકમલોથી કરવામાં આવશે.

વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે આ પરશુરામ ધામ 6000 ફૂટની જગ્યામાં અને 65 ફૂટ ઊંચાઈની શિખરે રહેશે તેમજ આ પરિસરમાં જગદ્ગુરુ શંકરાચાર્યના આશ્રમમાં ઓડિટોરિયમનું નિર્માણ પણ કરવામાં આવશે તેમજ તબક્કાવાર હોસ્પિટલ, ક્ધયા છાત્રાલય, આરોગ્ય અને શિક્ષણ જેવી બાબતોને પણ પ્રાધાન્ય આપવામાં આવશે તેમજ આ ભૂમિપૂજનમાં મધ્યપ્રદેશ ખાતે ભગવાનશ્રી પરશુરામ ભગવાનની જન્મભૂમિની જ રજ પધરાવવામાં આવશે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના સંતો સર્વે મુક્તાનંદબાપુ, અવધેશદાસજી મહારાજ, મહામંડલેશ્ર્વર કનકેશ્ર્વરી દેવીજી, ભગવાનદાસબાપુ, કૃષ્ણમણીદાસ, સીતારામબાપુ, દેવપ્રસાદજી મહારાજ, વિશાલબાપુ તેમજ વિજયભાઈ જોષી તેમજ રાજકીય આગેવાનોમાં રાજ્યના પૂર્વમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મુળુભાઈ બેરા, પુનમબેન માડમ, પરસોતમભાઈ રૂપાલા, રામભાઈ મોકરિયા, રીવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, પબુભા માણેક, અનિકેતભાઈ ઠાકર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેઘજીભાઈ ચાવડા, સેજલબેન પંડ્યા, અનિલભાઈ મહેતા, અર્જુનભાઈ મોઢવાડિયા, હેમંતભાઈ ખવા, વિજયભાઈ બુજડ, નીતિનભાઈ ભારદ્વાજ, અમિતભાઈ ઠાકર, ઉદયભાઈ કાનગડ, વિજયભાઈ સાતા, ઈન્દ્રનીલભાઈ રાજ્યગુરુ, સુરેન્દ્રભાઈ વ્યાસ, સુભાષભાઈ જોશી, અર્ચનાબેન ઠાકર, શિવસાગરભાઈ શર્મા, હિમાંશુભાઈ જોશી, પ્રફુલભાઈ વાસુ, જીતુભાઈ લાલ, ડો. વિનોદભાઈ ભંડેરી, આશિષભાઈ જોશી, ધરમભાઈ જોશી, નેહલભાઈ શુકલ, કુસુમબેન પંડ્યા, અલ્પેશભાઈ જોશી, વ્રજલાલભાઈ પાઠક, ઋચિતાબેન જોશી, મઈબેન ગરચર, બીનાબેન આચાર્ય, ડિમ્પલબેન રાવલ, ફાલ્ગુનીબેન વ્યાસ, માધવભાઈ દવે, બીપેન્દ્રસિંહ જાડેજા, ચિરાગભાઈ યાદવ, અલ્પાબેન દવે, વિનોદભાઈ ખીમસુરીયા, હિતેનભાઈ ભટ્ટ, તૃપ્તિબેન ખેતિયા, અશોકભાઈ નંદા, ગીરીશભાઈ અમેઠીયા, દિલીપભાઈ ભારદીયા, બાબુભાઈ તાળા, સચીનભાઈ વ્યાસ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.
અંતમાં ઉપરોક્ત બ્રહ્મઅગ્રણીઓએ જણાવ્યું હતું કે આ તક્ષશીલા પરશુરામધામ નિર્માણ કાર્યમાં જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી, ગુણવંતભાઈ ભટ્ટ, બિપીનભાઈ પુંજાણી, નારાયણનંદજી, ચંદ્રકાંતભાઈ ભટ્ટ, પી. સી. ખેતિયા, જયદેવભાઈ ભટ્ટ સહિતના આગેવાન ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ તક્ષશીલા માર્ગદર્શન હેઠળ તક્ષશીલા કેમ્પસમાં ભવિષ્યમાં દીકરીઓ માટે હોસ્ટેલ, રમતગમત સંકુલ, સાધુ-સંતો માટે અતિથિગૃહ, નૈસર્ગિક પર્યાવરણ સુશોભન, વ્યાવસાયિક તાલીમ ભવન, હોસ્પિટલ, કોલેજ, એમ ફી થિયેટરનું નિર્માણ કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા જામનગરમાં વસવાટ કરતા બ્રહ્મસમાજના વિવિધ તડગોળ, સહ્યોજક બ્રાહ્મણ સમાજની વિવિધ ઘટક સંસ્થાઓ, ઈલેકટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા તક્ષશીલા પરશુરામધામ કોર કમિટી તક્ષશીલા ધામ પરિવાર સહિતના જહેમત ઉઠાવી
રહ્યા છે.

આજરોજ ‘ખાસ-ખબર’ની મુલાકાતે જામનગર બ્રહ્મ સમાજના અગ્રણી એન. ડી. ત્રિવેદી, શાસ્ત્રી વિરલભાઈ નાકર, મનીષભાઈ રાવલ, કમલેશભાઈ પંડ્યા તેમજ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના પ્રવકતા હરેશભાઈ જોષી, ભૂદેવ સેવા સમિતિના તેજસભાઈ ત્રિવેદી આવ્યા હતા.

- Advertisement -

You Might Also Like

મેસન ક્લબના ડિરેક્ટર સહિતનાઓ સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ

વડાપ્રધાનના ‘૧૨ વર્ષ વિશ્વાસ અને વિકાસના’: ભાવનગર જિલ્લામાં જનકલ્યાણ શિબિરો અને પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ

નથી જીવવા દેતી, નથી મરવા દેતી” વીડિયો બનાવી યુવકે ગટગટાવી ઝેરી દવા

બેડલા ગામે મકાનમાં સંતાડેલો 2.84 લાખનો દારૂ ઝડપી લેતી પીસીબી

શાપરમાં ધારાસભ્યના ભત્રીજાની ફેક્ટરીમાંથી 50 લાખના ભંગારની ચોરી કરતા બે કર્મચારીઓ

TAGGED: JAMNAGAR, Shankaracharyaji, Shankaracharyaji of Sharadapith
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સાયલાના ઢાંકણીયા ગામે જખઈના દરોડામાં ઙજઈં સહિત 10 પોલીસકર્મીની બદલી
Next Article સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવનારો કોટુંબિક મામો ઝડપાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
મેસન ક્લબના ડિરેક્ટર સહિતનાઓ સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ
વડાપ્રધાનના ‘૧૨ વર્ષ વિશ્વાસ અને વિકાસના’: ભાવનગર જિલ્લામાં જનકલ્યાણ શિબિરો અને પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ
નથી જીવવા દેતી, નથી મરવા દેતી” વીડિયો બનાવી યુવકે ગટગટાવી ઝેરી દવા
સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મેસન ક્લબના ડિરેક્ટર સહિતનાઓ સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ગુજરાત

વડાપ્રધાનના ‘૧૨ વર્ષ વિશ્વાસ અને વિકાસના’: ભાવનગર જિલ્લામાં જનકલ્યાણ શિબિરો અને પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ

khaskhabarrajkot khaskhabarrajkot 1 day ago
રાજકોટ

નથી જીવવા દેતી, નથી મરવા દેતી” વીડિયો બનાવી યુવકે ગટગટાવી ઝેરી દવા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?