By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    7 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    7 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 week ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બિહારના લખીસરાયમાં નાસભાગ, 7 મહિલાના મોત
    22 hours ago
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    4 days ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    4 days ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    4 days ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચલે ભી નહીં, ઔર પહુંચ ગએ…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Naresh Shah > ચલે ભી નહીં, ઔર પહુંચ ગએ…
AuthorNaresh Shah

ચલે ભી નહીં, ઔર પહુંચ ગએ…

Khaskhabar Editor
Last updated: 2022/02/04 at 1:22 PM
Khaskhabar Editor 5 years ago
Share
7 Min Read
SHARE

મારી જિંદગીની આ કેવી રાહ છે ? જેના દરેક માઈલસ્ટોન હાદસાઓથી જ સર્જાયા છે. તુમ થે, તો ઘર નહીં થા. આજ ઘર હૈ તો તુમ નહીં હો

શાહનામા
– નરેશ શાહ

અમૃતા પ્રિતમજીએ જીતી ઈમરોઝને 196રમાં આ પત્ર લખ્યો ત્યારે તેઓ ઈમરોઝથી જરા નારાજ હતા. અલબત્ત, આ નારાજગી ત્રણેક વરસ ચાલી હતી. નવેમ્બર 1960થી ડિસેમ્બર 1963 સુધી. અમૃતાજીના નારાજ હોવાનું કારણ એ હતું કે આ સમયગાળામાં ઈમરોઝ અલગ રહેતા હતા. બન્ને મળતાં દરરોજ પણ અલગ થવાની ક્ષ્ાણો અમૃતાજી માટે ભારેખમ બની જતી. ઉમા ત્રિલોકજીએ સંપાદિત કરેલાં અમૃતા-ઈમરોઝના પત્રોમાંથી પસાર થઈએ ત્યારે આપણને એ પણ જાણવા મળે છે કે ઈમરોઝ કરતાં પોતે ઊંમરમાં મોટા હોવાનો રંજ પણ અમૃતા પ્રિતમને હતો. કારણો બે. એક, ઈમરોઝ તેમને મોડાં મળ્યાં. બીજું કારણ, ઈમરોઝનો સાથ (મોટી ઉંમરને લીધે) ઓછા વરસોની સોગાત હોવાનું અમૃતાજી માનતા. કેટલાંય પત્રોમાં પોતાની વાત લખીને અમૃતાજી પૂછી લેતાં કે હું એંસી વરસની બુઢૃી સ્ત્રી જેવી વાત કરતી હોઊં એવું લાગે છે ને તને જીતી.

Contents
મારી જિંદગીની આ કેવી રાહ છે ? જેના દરેક માઈલસ્ટોન હાદસાઓથી જ સર્જાયા છે. તુમ થે, તો ઘર નહીં થા. આજ ઘર હૈ તો તુમ નહીં હોશાહનામા – નરેશ શાહ

અમૃતા પ્રિતમ ઈમરોઝ માટે મોટાભાગે જીતી અને ઈમવા નું સંબોધન કરતાં પણ ઈમરોઝ તેને આશી, જોરબી, મેરી જાન, મેરી પ્યાર, મેરી કિસ્મત, મેરી મલ્લિકા, મેરી બરક્ત અને માજા તરીકે સંબોધતા. જોકે સ્પેનિશ નોવેલ ધ નેકેડ માજા વાંચ્યા પછી તેઓએ અમૃતાજીને માજા કહેવાનું શરૂ ર્ક્યું. પછીથી તેમને માજા (મારું) નો મરાઠી અર્થ ખબર પડી એટલે માજા સંબોધન વધુ ગમવા માંડેલું. જોકે રસોઈમાં કામ કરતાં અમૃતાજીને તેઓ હંમેશ બરક્તેં કહીને જ બોલાવતાં : તુમ મેરી કિસ્મત બની રહેના, ફિર ક્સિી બદકિસ્મતી કી મુઝે પરવાહ નહીં

- Advertisement -

ઈમરોઝ અમૃતા પ્રિતમથી સાત વરસ નાના હતા. અમૃતા પતિ અને પ્રેમી છોડીને બે સંતાનો સાથે એકલા રહેતા હતા. 19પ6માં પ્રથમ વખત મળેલાં ઈમરોઝ સાથેની આત્મીયતા 19પ9 સુધીમાં ઘેઘુર બની ગઈ હતી. એ જ અરસામાં ઈમરોઝ એક પત્રમાં લખે છે : એક મકાન, બહુ સુંદર જગ્યા પર લીધું છે. આવીને તેને ઘર બનાવી દો. આપણું અને આપણા સપનાંનું ઘર… જિંદગીમાં પહેલી વખત મેં ઘર (હોય એવું) ઈચ્છયું છે… મારા પર ભરોસો કરો. મારા લગાવ પર વિશ્ર્વાસ મૂકો… ઈમરોઝ ઈચ્છતાં કે અમૃતા તેમની પાસે આવી જાય, અમૃતા ઈચ્છતાં કે ઈમરોઝ તેમની પાસે આવી જાય. શક્ય છે કે આ જ ઝંખનાઓના કારણે 1960 થી 1963 વચ્ચે તેમની દરમિયાન મીઠી નારાજગી જન્મી હોઈ શકે પણ એ લાંબી ટકી નહીં. 1964થી ઈમરોઝ અમૃતાજીની સાથે રહેવા આવી ગયા હતા. ઈમરોઝ ચિત્રકાર હતા તેમ સરસ લખી પણ શક્તા (તેમના લખાણોના પુસ્તક પ્રગટ થયા છે ) એક પત્રમાં ઈમરોઝનું આ સ્ટેટમેન્ટ જૂઓ : ટૂ લવ સમબડી ઈઝ નોટ જસ્ટ એ સ્ટ્રોંગ ફિલિંગ઼ ઈટ ઈઝ એ ડિસિઝન, એ જજમેન્ટ. કોઈને ચાહ્યું એ માત્ર આવેશમય લાગણી નથી હોતી પણ (ખરેખર તો એ) એક નિર્ણય હોય છે

ઈમરોઝ માટે અમૃતા પ્રિતમ શું હતા, એ પત્રોમાંથી તો સતત છલકાઈ છે પણ કવિતામાં ઢાળીને એ વાતને ઈમરોઝ આ રીતે મૂકે છે : ના ક્સિી સે બાત કર કે બાત બની, ના ક્સિી કે સાથ ચલ કર કહીં પહૂંચે, ના ક્સિી કે સાથ સો કર જાગે… વહ મીલી, ઉસને મુઝે દેખા પતા નહીં ક્યા દેખા, મૈંને ઉસે દેખા પતા નહીં ક્યા દેખા… બોલે ભી નહીં પર બાત બન ગઈ, ચલે ભી નહીં ઔર પહુંચ ગએ, સોયેં ભી નહીં ઔર જાગ ગએ

આ જ પ્રેમ છે, જેમાં સરાબોર ડૂબવાની ઝંખના દરેકને હોય છે પણ ઈમરોઝ-અમૃતાજી જેવું સમર્પણ ન હોય તો એ સંઘર્ષમાં પરિવર્તિત થઈ જાય છે. એમાં સમજણ ન હોય તો એ સોફટ નથી રહેતું પણ બરછટ થઈને બટકી જાય છે. ઈમરોઝ-અમૃતાને મન ભરીને વાંચ્યા-મહેસુસ ર્ક્યા પછી સમજાઈ છે કે, કશુંય પામવું ન હોય ત્યારે ઘણુંબધું આપી શકાતું હોય છે અને આપતા રહીએ ત્યારે અનુભવાય છે કે કશુંય ખાલીખમ થતું હોતું નથી. ઈમરોઝ અને અમૃતા પ્રિતમજીના ભૂતકાળ, ઘટના, તૂટન અને કદાચ, સોચ-સમજ અલગ હતા પણ ઈમરોઝને તેનાથી મતલબ નહોતો. અમૃતાજી તો અનેક વખત પોતાના જૂના જખમ પત્રમાં ખોતરતાં. એક પત્રમાં તેઓ ઈમરોઝને લખે છે : તારા અને મારા નસીબમાં બહુ ફરક છે. તમે એ ખુશનસીબ છો (કે) જેને પ્રેમ કરો (તે) તમારા એક ઈશારા પર આખી દુનિયા ઓવારી દે… પણ હું એ બદનસીબ છું(કે) જેને મહૌબ્બત કરી, તેણે મારા માટે પોતાના ઘરના દરવાજા બંધ કરી દીધા.

- Advertisement -

દુ:ખોએ હવે મારા હૃદયની ઊંમર બહુ મોટી કરી નાખી છે : અમૃતા પ્રિતમ-ઈમરોઝના પત્રો માત્ર તેમના મનોજગત કે મનોઈચ્છા કે મનોતરંગોને જ વ્યક્ત નથી કરતાં પણ શાંતચિત્તે એ વાંચો તો તમને એ ઓરામાં તાણી જાય છે. જયાં મળે છે નિર્મળ સંવેદનોની શાંત ધારા, જેમાં ભીંજાવું ગમે કારણ કે પ્રદૂષિત સોચના આ વિશ્ર્વમાં આવી નિર્ભેળ લાગણીઓ જોવા-અનુભવવા મળતી નથી. અમૃતા-ઈમરોઝના ખતોં કા સફરનામા ખરેખર તો પ્રેમમંદિર પર બિલિપત્રના અભિષેક સમાન છે. અહીં પ્રેમ છે .પીડા છે. સૌહાર્દ છે. સચ્ચાઈ છે. આશંકા છે. આશા છે તો ક્યાંક દુનિયાદારી પણ છે. એક પત્રમાં ઈમરોઝ લખે છે : એક સમય હતો કે આપણે કોઈ સંબંધ બનાવતી વખતે કે કોઈ કામ કરતી વખતે કે કોઈ વ્યાપાર શરૂ કરતી વખતે કે કોઈ કામ કરતી વખતે કે કોઈ વ્યાપાર શરૂ કરતી વખતે કે કંઈપણ કરતી વખતે બિસ્મિલ્લાહ બોલતા હતા. પરંતુ હવે કોમ્પ્રોમાઈઝ શબ્દ સંભળાય છે. એ જાણવા છતાં કે કોમ્પ્રોમાઈઝ કમજોરી અને ડરમાંથી જન્મે છે…

એક મકાન, બહુ સુંદર જગ્યા પર લીધું છે, આવીને તેને ઘર બનાવી દો, આપણું અને આપણા સપનાંનું ઘર…

ઈમરોઝ-અમૃતાજીના સંબંધમાં ક્યાંય કોમ્પ્રોમાઈઝ હતા કે નહીં, એ આપણે જાણતાં નથી. જાણવામાં રસ પણ નથી કારણકે, એમાંથી ચળાઈને આવતી પ્રાર્થના કે સજદા જેવી સુરખી એ સાબિત કરે છે કે બિસ્મિલ્લાહથી આ સંબંધની નીંવ નંખાઈ હોવી જોઈએ. સાહિરે ભલે લખ્યું, પણ ઈમરોઝ-અમૃતના અફસાનાને ભૂલવું વાજબી લાગતુંનથી. હા, આ જ ગીતની પંક્તિઓ પર વિચારવા જેવું ખરું: ના મૈં તુમ્સે કોઈ ઉમ્મીદ રખું, દિલ નવાઝી કી, ના તુમ મેરી તરફ દેખો – ગલત અંદાઝ નજરોં સે.

You Might Also Like

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

ખાસ-ખબરની છ વર્ષની ખબર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મેડિટેશન એટલે કે ધ્યાન વિશે જે.કૃષ્ણમૂર્તિ
Next Article દ્રઢ સંકલ્પથી પ્રચંડ પુરુષાર્થ કરવાની તૈયારી હોય તો કશું જ અશક્ય નથી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

33000 અંત્યોદય કાર્ડ રદ : 7 લાખથી વધુ પરિવાર લાચાર

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
ઓરિસ્સાથી પાઇપની આડમાં રાજકોટ લવાતો 1 કરોડનો 205 કિલો ગાંજો એસઓજીએ ઝડપી લીધો
રાજ્યમાં પ્રથમ વાર રાજકોટમાં નંબર પ્લેટ વગરના વાહનોને ઈંધણ આપવા પર પ્રતિબંધ, અમલ શરૂ
બિહારના લખીસરાયમાં નાસભાગ, 7 મહિલાના મોત
અમદાવાદના પાર્થ પટેલ અને ગ્રૂપે વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ ઉમલિંગ લા પર બાઇક અભિયાન પૂર્ણ કર્યું
રાજકોટની જૂની કુવાડવા રોડ પોલીસ ચોકી બની દારૂડિયાઓનો અડ્ડો!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
AuthorBhavy Raval

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Authorરાજકોટ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?