By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 day ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    2 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    2 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    3 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    1 day ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    1 day ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    1 day ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    1 day ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પહેલાં ગણેશજીની ઉપાસના કરવી જોઈએ, પણ કાર્તિક સ્વામીને ભૂલાય નહીં..
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > પહેલાં ગણેશજીની ઉપાસના કરવી જોઈએ, પણ કાર્તિક સ્વામીને ભૂલાય નહીં..
Authorધર્મ

પહેલાં ગણેશજીની ઉપાસના કરવી જોઈએ, પણ કાર્તિક સ્વામીને ભૂલાય નહીં..

Khaskhabar Editor
Last updated: 2022/06/04 at 5:52 PM
Khaskhabar Editor 4 years ago
Share
10 Min Read
SHARE

નાયક અને વિનાયક એટલે કે કાર્તિક અને ગણેશ જેમ ભાઈઓ છે એમ જ્ઞાન અને વિજ્ઞાન બે એક સિક્કાની
બે બાજુઓ છે…

શુભદાયક લાભદાયક કાર્યના આરંભે ગણેશ સ્તુતિ કરવાની પરંપરા છે.. ગણેશ ની સ્તુતિ થાય છે. કાર્તિક એમના મોટાભાઈ છે પણ એમની સ્તુતિ નથી થતી.. પ્રચલિત વાર્તામાં જ્યારે શિવ પાર્વતી પોતાના બે પુત્રોને પૃથ્વી ફરતે પ્રદક્ષિણા કરવાનું કહે છે ત્યાંરે કાર્તિક પોતાનું વાહન લઈને નીકળી પડે છે પરંતુ ગણપતિ પોતાના માતા-પિતા એટલે કે શિવ-પાર્વતીની પ્રદક્ષિણા કરે છે..

- Advertisement -

શું કાર્તિકની કાંઈ ભૂલ થઈ ગઈ?? શું કાર્તિક પોતાના માતા-પિતાની રિસ્પેકટ કરતા નહોતા ??
નહિ, કાર્તિકની કશી ભૂલ થઈ નથી, કાર્તિક વધુ બળવાન છે. કાર્તિક શિવ અને પાર્વતી શક્તિ ના સાચા પુત્ર છે કેમકે તે શિવ અને શક્તિના સાયુજ્ય થી ઉત્પન્ન થયેલ છે, જ્યારે ગણેશ ઉત્પન્ન થયા નથી તે પ્રગટ થયા છે.. તે જેમ જ્ઞાન સ્ફુરે તેમ સ્ફૂર્યા છે. કાર્તિકને જ્યારે પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું કહેવામાં આવે છે ત્યારે તે પોતાનું વાહન લઈને નીકળી પડે છે બહુ નોંધવા જેવું છે કે તેમની શક્તિશાળી વાહન છે… કાર્તિક પાસે વિજ્ઞાનની શક્તિ છે.. ગણેશ પાસે જ્ઞાનની શક્તિ છે.

કાર્તિક દેવોના સેનાપતિ છે ગણનાયક છે જ્યારે ગણેશ ગણોના અધિપતિ છે પણ નાયક નથી વિનાયક છે.સંસ્કૃતમાં વિ પૂર્વગ એટલે કે ાયિરશડ્ઢનો ઉપયોગ સમજવા જેવો છે. જ્યાં જ્યાં આગળ “વિ” લાગતો હોય ત્યાં હંમેશા કશુંક વિશિષ્ટ હોય છે.. જ્ઞાન અને વિજ્ઞાન માં પણ આં જ વાત છે. જેમ ગણપતિ પ્રગટે છે એમ જ્ઞાન પણ પ્રગટે છે..

જ્ઞાનને પામવા માટેની લેબોરેટરી ની જરૂર નથી.. વેદો ના રચયિતા દ્રષ્ટાઓ, આઇન્સ્ટાઇન કે સ્ટીવન હોકિંગ આ બધા જ્ઞાની છે, વિજ્ઞાની નથી.. કોઈ પ્રયોગશાળા વિના એક જગ્યાએ બેઠા બેઠા તે બ્રહ્માંડના રહસ્યોનો તાગ મેળવે છે.. તેમને લેબોરેટરી ની જરૂર નથી , કોઈ યંત્રની જરૂર નથી. તેમને મગજમાં જ્ઞાનની સ્ફુરણા થાય છે. જ્ઞાન હમેશા ગણપતિ ની જેમ સ્ફુરતું હોય છે , કાર્તિક ની જેમ પ્રયાસો બાદ જન્મ લેતું નથી. આઈન્સ્ટાઈનને સાપેક્ષવાદ સ્ફૂર્યો છે, ઓગસ્ટસ બેન્ઝીન ને બેનઝીન નું અણીમાળખું સ્ફુરેલું છે.. હોકિંગને સમય અને બ્રહ્માંડ અંગેની વિભાવનાઓ અંદરથી ઉપજેલી છે. આ બધાને લેબોરેટરીમાં જઈ ને પ્રયોગ કરવાની આવશ્યકતા પડી નથી વેદના રચયિતા ઋષિ અને ગણિત શાસ્ત્રીઓ જેવા કે આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય કે સીવી રામન ને જે બધું પ્રાપ્ત થયું એ જ્ઞાન હતું.. વિજ્ઞાન નહિ.

- Advertisement -

પણ વિજ્ઞાનની વાત અલગ છે વિજ્ઞાન એટલે શિવ( ભૌતિક પદાર્થ) અને શક્તિ (આભૌતિક અદ્રશ્ય ઉર્જા) નો સમન્વય. કાર્તિક શિવ અને શક્તિનો સમન્વય છે.. વિજ્ઞાન પણ શિવ અને શક્તિનો સમન્વય છે.. કાર્તિક યુદ્ધખોર છે વિજ્ઞાન પણ યુદ્ધખોર છે.. કાર્તિક પાસે સંસાધન છે, વિજ્ઞાન પાસે પણ સંસાધન છે.. કાર્તિકનું નામ પડ્યું છે કૃતિકા ઉપરથી કૃતિકા નક્ષત્રના સાત પૈકીના છ તારાઓએ કાર્તિકની દેખભાળ કરી હતી, એમનો ઉછેર કર્યો હતો એટલે કૃતિકા નામની પાલક માતાઓનો પુત્ર કાર્તિક કહેવાય.. કૃતિકાઓ કુલ છ છે અને કાર્તિક ના મુખ પણ છ છે એટલે કાર્તિકને શણમુખ કહેવાય છે શણમુખ એટલે છ મુખવાળા દેવ.

આ છ મુખ પાછળની વાત પણ બહુ સમજવા જેવી છે.. જ્યારે એક સીધો ત્રિકોણ અને એક ઊંધો ત્રિકોણ એકબીજા સાથે મળે ત્યારે એક તારક (સ્ટાર) રચાય છે.. આ સ્ટારને છ ખૂણા હોય છે . તંત્ર શાસ્ત્રમાં આ સ્ટાર એ કાર્તિક નું પ્રતિક છે. સીધો ત્રિકોણ એટલે કે ઉર્ધ્વમુખી ત્રિકોણ શિવનું પ્રતિક છે. ઊંધો ત્રિકોણ એટલે કે અધો મુખી ત્રિકોણ શક્તિનું પ્રતિક છે.. આ બે નો સમન્વય થાય એટલે જે સ્ટાર બને તે કાર્તિક નું પ્રતિક છે.. આમ શિવ અને શક્તિ ભેગા થઈ કાર્તિક ને જન્મ આપે.. શિવ એટલે ભૌતિક પદાર્થ શક્તિ એટલે અદ્રશ્ય એવી ઉર્જા જ્યારે સમન્વય પામે ત્યારે વિજ્ઞાન રચાય છે.. આમ કાર્તિક અને વિજ્ઞાન બે એક જ છે.આં ઉંધા અને ચત્તા ત્રિકોણના પ્રતિકનું રહસ્ય પણ સંપૂર્ણ વૈજ્ઞાનિક છે.

આ સ્ટાર યહૂદીઓમાં પણ પૂજ્ય છે.. યહુદીઓએ વિજ્ઞાન એટલે કે ટેક્નોલોજી એન્જિનિયરિંગમાં ધરખમ પ્રદાન કરેલું છે.. છ ખૂણા વાળો સ્ટાર યહૂદીનું પ્રતીક ગણાય છે. તેને સ્ટાર ઓફ ડેવિડ કહે છે. અમેરિકા ગયેલા યહૂદીઓ એ વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન કરીને અમેરિકાને જગતની ઉપર પરોક્ષ રીતે રાજ કરતી સતાં બનાવ્યું છે
હવે સમજાયું હશે કે કેમ કાર્તિકેય સ્વામી પૃથ્વીના ચક્કર મારવા જાય છે અને ગણેશ પૃથ્વીને ચક્કર મારવા ને બદલે પોતાના માતા-પિતાની પ્રદક્ષિણા કરે છે.

નાયક અને વિનાયક એટલે કે કાર્તિક અને ગણેશ જેમ ભાઈઓ છે એમ જ્ઞાન અને વિજ્ઞાન બે એક સિક્કાની બે બાજુઓ છે.. જ્ઞાનની જેમ ગણપતિ પણ શુદ્ધ અને પવિત્ર છે, એમની પાસે રિદ્ધિ અને સિદ્ધિ છે.
કાર્તિક યુદ્ધખોર સેનાપતિ છે, રાજસી શક્તિવાળા છે, તેમની પાસે વિજ્ઞાન છે.તેમનીપત્નીઓના નામ દેવસેના અને વલ્લી છે. કાર્તિક પાસે દેવ ની સેના (રીસોર્સિસ) અને વલ્લી (વળાંકવાળી સુંદર સ્ત્રી) છે.. કાર્તિક પાસે રિદ્ધિ અને સિદ્ધિ નથી..

ભારત જ્ઞાન ઉપાસક છે પણ વિજ્ઞાનની પરંપરાને વિસરી ગયું છે જ્યારે બીજા દેશો વિજ્ઞાન ઉપાસક છે અને તેઓ જ્ઞાન જાણતા નથી. એટલે જ્ઞાનની શોધમાં ગંગાકિનારે, ઇસ્કોન મંદિરોમાં કે કુંભના મેળામાં ભટકતા હોય છે. પહેલાં જ્ઞાનની એટલે કે ગણેશજીની ઉપાસના કરવી જોઈએ, પણ કાર્તિક સ્વામી એટલે કે વિજ્ઞાનની ઉપાસના કરવાનું ભૂલાય નહીં..

જ્ઞાન હમેશા ગણપતિની જેમ સ્ફુરતું હોય છે, કાર્તિકની જેમ પ્રયાસો બાદ જન્મ લેતું નથી

જ્ઞાનની જેમ ગણપતિ પણ શુદ્ધ અને પવિત્ર છે, એમની પાસે રિદ્ધિ અને સિદ્ધિ છે. કાર્તિક યુદ્ધખોર સેનાપતિ છે, રાજસીશક્તિવાળા છે, તેમની પાસે વિજ્ઞાન છે

જ્ઞાનને પામવા માટેની લેબોરેટરી ની જરૂર નથી.. વેદો ના રચયિતા દ્રષ્ટાઓ, આઇન્સ્ટાઇન કે સ્ટીવન હોકિંગ આ બધા જ્ઞાની છે, વિજ્ઞાની નથી.. કોઈ પ્રયોગશાળા વિના એક જગ્યાએ બેઠા બેઠા તે બ્રહ્માંડના રહસ્યોનો તાગ મેળવે છે.. તેમને લેબોરેટરી ની જરૂર નથી , કોઈ યંત્રની જરૂર નથી. તેમને મગજમાં જ્ઞાનની સ્ફુરણા થાય છે. જ્ઞાન હમેશા ગણપતિની જેમ સ્ફુરતું હોય છે , કાર્તિકની જેમ પ્રયાસો બાદ જન્મ લેતું નથી. આઈન્સ્ટાઈનને સાપેક્ષવાદ સ્ફૂર્યો છે, ઓગસ્ટસ બેન્ઝીન ને બેનઝીન નું અણીમાળખું સ્ફુરેલું છે.. હોકિંગને સમય અને બ્રહ્માંડ અંગેની વિભાવનાઓ અંદરથી ઉપજેલી છે. આ બધાને લેબોરેટરીમાં જઈ ને પ્રયોગ કરવાની આવશ્યકતા પડી નથી વેદના રચયિતા ઋષિ અને ગણિત શાસ્ત્રીઓ જેવા કે આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય કે સીવી રામન ને જે બધું પ્રાપ્ત થયું એ જ્ઞાન હતું.. વિજ્ઞાન નહિ.

પણ વિજ્ઞાનની વાત અલગ છે વિજ્ઞાન એટલે શિવ( ભૌતિક પદાર્થ) અને શક્તિ (આભૌતિક અદ્રશ્ય ઉર્જા) નો સમન્વય. કાર્તિક શિવ અને શક્તિનો સમન્વય છે.. વિજ્ઞાન પણ શિવ અને શક્તિનો સમન્વય છે.. કાર્તિક યુદ્ધખોર છે વિજ્ઞાન પણ યુદ્ધખોર છે.. કાર્તિક પાસે સંસાધન છે, વિજ્ઞાન પાસે પણ સંસાધન છે.. કાર્તિકનું નામ પડ્યું છે કૃતિકા ઉપરથી કૃતિકા નક્ષત્રના સાત પૈકીના છ તારાઓએ કાર્તિકની દેખભાળ કરી હતી, એમનો ઉછેર કર્યો હતો એટલે કૃતિકા નામની પાલક માતાઓનો પુત્ર કાર્તિક કહેવાય.. કૃતિકાઓ કુલ છ છે અને કાર્તિક ના મુખ પણ છ છે એટલે કાર્તિકને શણમુખ કહેવાય છે શણમુખ એટલે છ મુખવાળા દેવ.

આ છ મુખ પાછળની વાત પણ બહુ સમજવા જેવી છે.. જ્યારે એક સીધો ત્રિકોણ અને એક ઊંધો ત્રિકોણ એકબીજા સાથે મળે ત્યારે એક તારક (સ્ટાર) રચાય છે.. આ સ્ટારને છ ખૂણા હોય છે . તંત્ર શાસ્ત્રમાં આ સ્ટાર એ કાર્તિક નું પ્રતિક છે. સીધો ત્રિકોણ એટલે કે ઉર્ધ્વમુખી ત્રિકોણ શિવનું પ્રતિક છે. ઊંધો ત્રિકોણ એટલે કે અધો મુખી ત્રિકોણ શક્તિનું પ્રતિક છે.. આ બે નો સમન્વય થાય એટલે જે સ્ટાર બને તે કાર્તિક નું પ્રતિક છે.. આમ શિવ અને શક્તિ ભેગા થઈ કાર્તિક ને જન્મ આપે.. શિવ એટલે ભૌતિક પદાર્થ શક્તિ એટલે અદ્રશ્ય એવી ઉર્જા જ્યારે સમન્વય પામે ત્યારે વિજ્ઞાન રચાય છે.. આમ કાર્તિક અને વિજ્ઞાન બે એક જ છે.આં ઉંધા અને ચત્તા ત્રિકોણના પ્રતિકનું રહસ્ય પણ સંપૂર્ણ વૈજ્ઞાનિક છે.
આ સ્ટાર યહૂદીઓમાં પણ પૂજ્ય છે. યહુદીઓએ વિજ્ઞાન એટલે કે ટેક્નોલોજી એન્જિનિયરિંગમાં ધરખમ પ્રદાન કરેલું છે. છ ખૂણા વાળો સ્ટાર યહૂદીનું પ્રતીક ગણાય છે. તેને સ્ટાર ઓફ ડેવિડ કહે છે. અમેરિકા ગયેલા યહૂદીઓ એ વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન કરીને અમેરિકાને જગતની ઉપર પરોક્ષ રીતે રાજ કરતી સતાં બનાવ્યું છે.

હવે સમજાયું હશે કે કેમ કાર્તિકેય સ્વામી પૃથ્વીના ચક્કર મારવા જાય છે અને ગણેશ પૃથ્વીને ચક્કર મારવા ને બદલે પોતાના માતા-પિતાની પ્રદક્ષિણા કરે છે. નાયક અને વિનાયક એટલે કે કાર્તિક અને ગણેશ જેમ ભાઈઓ છે એમ જ્ઞાન અને વિજ્ઞાન બે એક સિક્કાની બે બાજુઓ છે. જ્ઞાનની જેમ ગણપતિ પણ શુદ્ધ અને પવિત્ર છે, એમની પાસે રિદ્ધિ અને સિદ્ધિ છે. કાર્તિક યુદ્ધખોર સેનાપતિ છે, રાજસીશક્તિવાળા છે, તેમની પાસે વિજ્ઞાન છે.તેમની પત્નીઓના નામ દેવસેના અને વલ્લી છે. કાર્તિક પાસે દેવની સેના (રીસોર્સિસ) અને વલ્લી (વળાંકવાળી સુંદર સ્ત્રી) છે. કાર્તિક પાસે રિદ્ધિ અને સિદ્ધિ નથી..

ભારત જ્ઞાન ઉપાસક છે પણ વિજ્ઞાનની પરંપરાને વિસરી ગયું છે જ્યારે બીજા દેશો વિજ્ઞાન ઉપાસક છે અને તેઓ જ્ઞાન જાણતા નથી. એટલે જ્ઞાનની શોધમાં ગંગાકિનારે, ઇસ્કોન મંદિરોમાં કે કુંભના મેળામાં ભટકતા હોય છે. પહેલાં જ્ઞાનની એટલે કે ગણેશજીની ઉપાસના કરવી જોઈએ, પણ કાર્તિક સ્વામી એટલે કે વિજ્ઞાનની ઉપાસના કરવાનું ભૂલાય નહીં..

You Might Also Like

વેદોના ચિંતન વૈભવને જાણો

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

TAGGED: astro
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધગશથી વ્યક્તિ કંઇપણ કરી શકે
Next Article પોલિટિકલ અફેર, અફેરનું પોલિટિક્સ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Authorમનીષ આચાર્ય

વેદોના ચિંતન વૈભવને જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?