By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    17 minutes ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    24 hours ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    24 hours ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    2 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    1 minute ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    5 minutes ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    1 day ago
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    2 days ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 day ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોરબીમાં સ્મશાનની જગ્યામાં અખાદ્ય અનાજ ફેંકી જનાર પેઢી ઓળખાઈ: પેઢીને નોટિસ ફટકારાઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મોરબી > મોરબીમાં સ્મશાનની જગ્યામાં અખાદ્ય અનાજ ફેંકી જનાર પેઢી ઓળખાઈ: પેઢીને નોટિસ ફટકારાઈ
મોરબી

મોરબીમાં સ્મશાનની જગ્યામાં અખાદ્ય અનાજ ફેંકી જનાર પેઢી ઓળખાઈ: પેઢીને નોટિસ ફટકારાઈ

Khaskhabar Editor
Last updated: 2025/04/17 at 4:34 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.17
મોરબી શહેરમાં શ્રદ્ધા પાર્ક અને યમુના પાર્કની વચ્ચે આવેલા સ્મશાનની જગ્યામાં મંગળવારે સડી ગયેલી સરકારી અનાજનો મોટો જથ્થો મળી બાદ બુધવારે અમરેલી ગામ પાસેથી પણ સડી ગયેલ સરકારી અનાજનો જથ્થો મળી આવતા પુરવઠા વિભાગે શરૂ કરેલી તપાસમાં આ જથ્થો વર્ષ 2019-20માં પુરમાં પલળી ગયેલું અનાજ હોવાનું અને સરકાર પાસેથી આ જથ્થો ખાતર બનાવવા ખરીદનાર પેઢીએ જ જાહેરમાં નિકાલ કર્યાનું સામે આવતા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પેઢીને નોટિસ ફટકારવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના યમુનાનગર નજીક સ્મશાન ભૂમિમાં કચરામાં લાગેલી આગ બાદ અહીં સડેલું અનાજ મળી આવતા પુરવઠા મેનેજર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. બીજી તરફ પુરવઠાની તપાસ વચ્ચે મોરબીના અમરેલી ગામ નજીક પણ સડેલું અનાજ કોઈ ફેંકી ગયું હોવાની જાણ થતા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ તંત્રને આ અંગે જાણ કરી સમગ્ર મામલે તટસ્થ તપાસ કરીને જે લોકો આ અનાજ ફેંકી ગયા છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં માગ ઉઠાવી હતી.

- Advertisement -

દરમિયાન મોરબી જિલ્લા પુરવઠા અધિકારી જૈમિન કાકડીયાએ જણાવ્યું હતું કે, બન્ને જગ્યાએથી મળી આવેલ અનાજ સરકારી હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2019-20માં મોરબીમાં આવેલ પુરના કારણે અનાજ પલળી ગયા બાદ સરકાર દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાં સુરેન્દ્રનગરની પેઢીએ આ અનાજ ખાતર બનાવવા માટે ખરીદ કર્યું હતું. જો કે,અનાજ ખરીદનાર પેઢીના સંચાલકનું 2020માં અવસાન થતા આ જથ્થો ખાનગી ગોડાઉનમાં પડ્યો રહ્યો હતો અને જેનો ગોડાઉન સંચાલકોએ જાહેરમાં નિકાલ કરી દીધો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હાલમાં આ બાબતે સડેલું અનાજ ખાતર બનાવવા માટે ખરીદી કરનાર પેઢીના સંચાલકોને આ રીતે જાહેરમાં અનાજ ફેંકવા બદલ નોટિસ પણ ફટકારવામાં આવી છે અને આ જથ્થો તેમજ અન્ય જગ્યાએ હોય તે તમામ જથ્થો સરકારી તંત્રના સંકલનમાં રહીને તેનો યોગ્ય નિકાલ કરવા જણાવ્યું હતું.

2019-20માં 4,665 મણ અનાજ પલળી ગયું હતું

મોરબી જિલ્લા પુરવઠા અધિકારી જૈમિન કાકડિયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2019-20માં આવેલ ભારે વરસાદ અને પુરમાં પુરવઠા વિભાગનું 4,665 મણ અનાજ પલળી જતા આ અખાદ્ય અનાજનો નિકાલ કરી સુરેન્દ્રનગરની વિનય એગ્રિકલચર નામની પેઢીને અનાજ ખાતર બનાવવા માટે વેચાણ અપાયું હતું. જો કે, કોન્ટ્રાકટર આદિલભાઈ રફીકભાઇ માંડલિયાના અવસાન બાદ આ જથ્થો મોરબી જ પડ્યો રહ્યો હોય અને જે ગોડાઉનમાં આ જથ્થો રાખવામાં આવ્યો હતો તેના સંચાલકોએ પશુઓ તેમજ માનવજાત માટે ખતરા સમાન આ અખાદ્ય અનાજનો જાહેરમાં નિકાલ કરતા નોટિસ ફટાકરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

- Advertisement -

You Might Also Like

મોરબીમાં આગામી તા. 11થી 20 જૂન દરમિયાન યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા: તૈયારીઓની સમીક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે બેઠક યોજી

મોરબીમાં ઓપરેશન ડેલ્ટા અન્વયે પોલીસ તપાસનો ધમધમાટ, બે બાંગ્લાદેશી મહિલાને ઝડપી લેવામાં સફળતા

મોરબીમાં મચ્છુ કેનાલ ઓવરફ્લો થતાં લાખો લિટર પાણીનો બગાડ: રસ્તાઓ પર ભરાયા અડધા ફૂટ પાણી

મેયર ઉત્તમ સુરાણીને થૂંકેલું ચાટવું પડ્યું!

મોરબીના વધાસીયા ગામ પાસે બનેલા ટૉલ પ્લાઝાનો ઉગ્ર વિરોધ: ગ્રામજનોએ પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર

TAGGED: morbi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોરબીના ગાંધીબાગમાં મરક્યુરી લાઇટ, CCTV કેમરા અને ચોકિદાર મુકવાની સામાજિક કાર્યકરોની માંગ
Next Article પ્રાકૃતિક ખેતી માટે જમીન ચકાસણી મહત્વનું પરિબળ જમીનની ગુણવત્તા મુજબના પોષકતત્વોથી વધુ નફો મેળવી શકાય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
મેળો ચકડોળે ચડ્યો : એક પણ રાઇડને મંજૂરી મળી નથી
ઈરાન પર USનો ફરી હુમલો
RMCની આવાસ યોજનામાં મહાકૌભાંડ
નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબીમાં આગામી તા. 11થી 20 જૂન દરમિયાન યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા: તૈયારીઓની સમીક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે બેઠક યોજી

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
મોરબી

મોરબીમાં ઓપરેશન ડેલ્ટા અન્વયે પોલીસ તપાસનો ધમધમાટ, બે બાંગ્લાદેશી મહિલાને ઝડપી લેવામાં સફળતા

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
મોરબી

મોરબીમાં મચ્છુ કેનાલ ઓવરફ્લો થતાં લાખો લિટર પાણીનો બગાડ: રસ્તાઓ પર ભરાયા અડધા ફૂટ પાણી

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?