By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    13 hours ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    15 hours ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    16 hours ago
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    2 days ago
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહનોને એક લાખ સુધીની સબસીડી
    14 hours ago
    કેન્દ્રએ કોમર્શિયલ ગ્રાહકો માટે પેટ્રોલ અને ડીઝલનાં પ્રતિબંધો હટાવ્યા
    14 hours ago
    ધો.પના અંગ્રેજી પુસ્તકમાં છપાયું બોલિવૂડનું ગીત નીંબુડા નીંબુડા
    16 hours ago
    બોટલ બાબાની પાપલીલાનો પર્દાફાશ
    16 hours ago
    મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી, ટ્રાફિક ઠપ, સબ-વે બંધ, જનજીવન ખોરવાયું
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    2 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    2 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    2 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    5 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    5 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    6 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    6 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    14 hours ago
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    2 days ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    2 days ago
    માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ
    2 days ago
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રામકથા શ્રવણ અર્થે બહારગામથી આવેલા ભાવિકો માટે શહેરના વીર તાત્યાટોપે ટાઉનશિપ ખાતે ઉતારાની અફલાતૂન વ્યવસ્થા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રામકથા શ્રવણ અર્થે બહારગામથી આવેલા ભાવિકો માટે શહેરના વીર તાત્યાટોપે ટાઉનશિપ ખાતે ઉતારાની અફલાતૂન વ્યવસ્થા
રાજકોટ

રામકથા શ્રવણ અર્થે બહારગામથી આવેલા ભાવિકો માટે શહેરના વીર તાત્યાટોપે ટાઉનશિપ ખાતે ઉતારાની અફલાતૂન વ્યવસ્થા

Khaskhabar Editor
Last updated: 2024/11/21 at 5:00 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

ઉતારામાં 4500થી 5000 માણસોને રહેવા-જમવા, ચા-પાણી-નાસ્તા સહિતની સંપૂર્ણ સુવિધાનું જડબેસલાક આયોજન

સદ્ભાવના વૃદ્ધાશ્રમનાં નવનિર્મિત ભવનના લાભાર્થે તા. 23થી રાજકોટમાં મોરારિબાપુના શ્રીમુખે વૈશ્ર્વિક રામકથા

- Advertisement -

ભાવિકોને કથાસ્થળે પહોંચાડી પરત લાવવા માટે વાહનની પણ વ્યવસ્થા: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ વગેરે જગ્યાઓ પર ઉતારાની વ્યવસ્થા કરાઈ
ઉતારા માટે રજિસ્ટ્રેશન કથાસ્થળ, રેસકોર્સ ગ્રાઉન્ડ, એરપોર્ટવાળા ગેઈટ પાસે તા. 22, 23 નવેમ્બરના રોજ સવારના 7-00થી મોડી રાત સુધી ચાલુ રહેશે: કથા દરમિયાન પણ રજિસ્ટ્રેશન ચાલું રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

સેવાનું પરમ ધામ સર્જવાની નેમ સાથે શહેરની ભાગોળે જામનગર રોડ, પડધરી પાસે સદ્ભાવના વૃદ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેમજ વૈશ્ર્વિક પર્યાવરણના જતન માટે કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવવાના ઉમદા હેતુથી સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા મોરારિબાપુના શ્રીમુખે વૈશ્ર્વિક રામકથાનું આયોજન રાજકોટના આંગણે કરવામાં આવ્યું છે, રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોના શુભાર્થે મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામકથા તા. 23 નવેમ્બરથી શરૂ થઈને તા. 1 ડીસેમ્બર સુધી ચાલશે. દરરોજ 50 હજારથી વધુ લોકો રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ ગ્રહણ કરશે.

ત્યારે આ રાજકોટના આંગણે આ ભવ્યાતિભવ્ય આયોજનને આખરીઓપ અપાઈ રહ્યો છે ત્યારે રાજકોટ શહેર- જિલ્લા તેમજ બહારગામ અને દેશ-વિદેશથી બહોળી સંખ્યામાં ભક્ત સમુદાય રામકથા શ્રવણનો લ્હાવો લેવા રાજકોટના આંગણે પધારી રહ્યો છે ત્યારે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે રામકથા મધ્યસ્થ કાર્યાલય ખાતે મહેમાનોને રહેવાની (ઉતારા)ની વ્યવસ્થા અંતર્ગત સાધુ-સંતો, વી.આઈ.પી. મહેમાનો, કલાકારો, સંગીતકારો સહિત ભાવિકો માટે ઉતારાની વ્યવસ્થાનું સુચારૂ આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે.

- Advertisement -

આ રામકથા દરમિયાન વિવિધ સામાજિક- સેવાકીય સંસ્થાઓ તેમજ શ્રેષ્ઠીઓ, પ્રબુદ્ધ નાગરિકો પોતપોતાની રીતે આ ધાર્મિકોત્સવમાં યથાશક્તિ પોતાનું યોગદાન આપી આ સેવાયજ્ઞમાં સેવારૂપી આહુતિ આપી રહ્યા છે. જેમાં દેશ-વિદેશથી રામકથા શ્રવણ કરવા આવનાર ભાવિકો માટે ઉતારાની વ્યવસ્થા માટે આવાસ સમિતિના કિરીટભાઈ ગોહેલ, શૈલેષભાઈ ભીમાણીની ટીમ દ્વારા ઉતારાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉતારામાં રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તા સહિત ભાવિકોને કથાસ્થળે પહોંચાડી પરત લાવવા માટે વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ત્યારે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવની ભાવના ચરિતાર્થ કરવાના હેતુથી આ વૈશ્ર્વિક રામકથા સદ્ભાવનાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ રામકથા શ્રવણઅર્થે બહારગામથી આવેલા ભાવિકો માટે શહેરના વીર તાત્યાટોપે ટાઉનશીપ, ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપની પાછળ, સોરઠીયાવાડી, 80 ફૂટ મેઈન રોડ, રાજકોટ ખાતે ઉતારો રાખવામાં આવ્યો છે તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ વગેરે જગ્યાઓ પર ઉતારાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ ઉતારામાં 4500થી 5000 માણસોને રહેવા તથા ત્રણેય ટાઈમ જમવા, ચા-પાણી-નાસ્તા સહિતની સંપૂર્ણ સુવિધાનું જડબેસલાક આયોજન કરવામાં આવ્યું છે.

રામકથા દરમિયાન બહારગામથી આવેલા ભાવિકો માટે ઉતારાની સંપૂર્ણ વ્યવસ્થા આવાસ સમિતિના કિરીટભાઈ ગોહેલ, શૈલેષભાઈ ભીમાણી, પંકજભાઈ ચગ, સુધીરભાઈ પટેલ, હસુભાઈ સોની, અજયભાઈ જાદવ, મનસુખભાઈ પટોળીયા, પાર્થભાઈ સોજીત્રા, રમેશભાઈ પંડ્યા, પ્રદિપભાઈ રાણપરા, ચંદ્રેશભાઈ પરમાર, રમેશભાઈ દોમડીયા, ભરતભાઈ ચાવડા, દિલીપભાઈ ત્રિવેદી, સુનીલભાઈ બક્ષી સહિતના સંભાળી રહ્યા છે.

વધુમાં માહિતી આપતાં આવાસ સમિતિના કિરીટભાઈ ગોહેલ અને શૈલેષભાઈ ભીમાણીની ટીમે જણાવેલ હતું કે સદ્ભાવના વૃદ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેમજ વૈશ્ર્વિક પર્યાવરણના જતન માટે કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવવાના ઉમદા હેતુથી સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા મોરારિબાપુના શ્રીમુખે વૈશ્ર્વિક રામકથાનું આયોજન રાજકોટના આંગણે કરવામાં આવ્યું છે ત્યારે કથાશ્રવણ માટે બહારગામથી લાખો ભાવિકો ઉમટી પડવાના છે ત્યારે આ ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટે શહેરના વિવિધ સ્થળોએ તેમના ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉતારામાં ભાવિકોને રહેવા-જમવા-ચા-પાણી અને નાસ્તાની સુવિધાની સાથોસાથ કથા સ્થળ સુધી લેવા-મૂકવા માટે વાહનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉતારામાં તા. 22, 23 નવેમ્બરના રોજ સવારના 7-00થી જ મોડી રાત સુધી ચાલુ રહેશે, જેમાં ઉતારા માટેનું રજિસ્ટ્રેશન કથા સ્થળ: રેસકોર્સ ગ્રાઉન્ડ, એરપોર્ટવાળા ગેઈટ પરથી જ થશે તેમજ કથા દરમિયાન ચાલુ દિવસોમાં પણ રજિસ્ટ્રેશન ચાલુ રહેશે. રજિસ્ટ્રેશન માત્ર કથાસ્થળ ઉપર જ કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવા જણાવેલું હતું. આજરોજ ‘ખાસ-ખબર’ની મુલાકાતે કિરીટ ગોહેલ, હસુભાઈ સોની, પંકજભાઈ ચગ, અજયભાઈ જાદવ, રમેશભાઈ પંડ્યા, શૈલેષભાઈ ભીમાણી આવ્યા હતા.

You Might Also Like

જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો

મનપાના ફૂડ વિભાગનો સપાટોઃ 518 કિલો વાસી જથ્થાનો નાશ, 79,500નો દંડ

જેતપરના આગેવાને હાકલ કરી ‘અદાણીનું મરચું, ધાણાજીરું કે અથાણાંનો બહિષ્કાર કરો’

રાજકોટ મનપાની વેરા વળતર યોજનાનો કાલે છેલ્લો દિવસ

રાજકોટ મનપાની 15 સમિતિના ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો

TAGGED: Rajkot, Ram Katha, Veer Tatyatope Township
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article PM મોદી ડોમિનિકાના સર્વોચ્ચ સન્માન ‘ડોમિનિકા એવોર્ડ ઑફ ઑનર’થી સન્માનિત
Next Article રાજકોટમાં મોરારિબાપુના શ્રીમુખે વૈશ્ર્વિક રામકથામાં પધારનારા 10 હજારથી વધુ મહેમાનોનું થશે અદકેરૂ સ્વાગત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ટ્રકમાં બનાવેલી એક્સ્ટ્રા ડીઝલ ટેન્કમાં સંતાડેલો 372 બોટલ દારૂ ઝડપાયો : 11.53 લાખનો મુદામાલ કબ્જે
નહેરૂનગરમાં ગાળો બોલવા પ્રશ્ને બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ : જાહેરમાં છરીઓ ઉડી
જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
બેટ દ્વારકા ધર્મ રક્ષા સમિતિનો દેવસ્થાન સમિતિ સામે મોરચો : ચાર વર્ષથી ન્યાયની રાહ
દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહનોને એક લાખ સુધીની સબસીડી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

મનપાના ફૂડ વિભાગનો સપાટોઃ 518 કિલો વાસી જથ્થાનો નાશ, 79,500નો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ગુજરાતરાજકોટ

જેતપરના આગેવાને હાકલ કરી ‘અદાણીનું મરચું, ધાણાજીરું કે અથાણાંનો બહિષ્કાર કરો’

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?