By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    1 day ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    1 day ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    1 day ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    2 days ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    1 day ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    1 day ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    1 day ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    1 day ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    2 days ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    3 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    4 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    4 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 day ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    1 day ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    2 days ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    2 days ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રામકથા શ્રવણ અર્થે બહારગામથી આવેલા ભાવિકો માટે શહેરના વીર તાત્યાટોપે ટાઉનશિપ ખાતે ઉતારાની અફલાતૂન વ્યવસ્થા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રામકથા શ્રવણ અર્થે બહારગામથી આવેલા ભાવિકો માટે શહેરના વીર તાત્યાટોપે ટાઉનશિપ ખાતે ઉતારાની અફલાતૂન વ્યવસ્થા
રાજકોટ

રામકથા શ્રવણ અર્થે બહારગામથી આવેલા ભાવિકો માટે શહેરના વીર તાત્યાટોપે ટાઉનશિપ ખાતે ઉતારાની અફલાતૂન વ્યવસ્થા

Khaskhabar Editor
Last updated: 2024/11/21 at 5:00 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

ઉતારામાં 4500થી 5000 માણસોને રહેવા-જમવા, ચા-પાણી-નાસ્તા સહિતની સંપૂર્ણ સુવિધાનું જડબેસલાક આયોજન

સદ્ભાવના વૃદ્ધાશ્રમનાં નવનિર્મિત ભવનના લાભાર્થે તા. 23થી રાજકોટમાં મોરારિબાપુના શ્રીમુખે વૈશ્ર્વિક રામકથા

- Advertisement -

ભાવિકોને કથાસ્થળે પહોંચાડી પરત લાવવા માટે વાહનની પણ વ્યવસ્થા: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ વગેરે જગ્યાઓ પર ઉતારાની વ્યવસ્થા કરાઈ
ઉતારા માટે રજિસ્ટ્રેશન કથાસ્થળ, રેસકોર્સ ગ્રાઉન્ડ, એરપોર્ટવાળા ગેઈટ પાસે તા. 22, 23 નવેમ્બરના રોજ સવારના 7-00થી મોડી રાત સુધી ચાલુ રહેશે: કથા દરમિયાન પણ રજિસ્ટ્રેશન ચાલું રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

સેવાનું પરમ ધામ સર્જવાની નેમ સાથે શહેરની ભાગોળે જામનગર રોડ, પડધરી પાસે સદ્ભાવના વૃદ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેમજ વૈશ્ર્વિક પર્યાવરણના જતન માટે કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવવાના ઉમદા હેતુથી સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા મોરારિબાપુના શ્રીમુખે વૈશ્ર્વિક રામકથાનું આયોજન રાજકોટના આંગણે કરવામાં આવ્યું છે, રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોના શુભાર્થે મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામકથા તા. 23 નવેમ્બરથી શરૂ થઈને તા. 1 ડીસેમ્બર સુધી ચાલશે. દરરોજ 50 હજારથી વધુ લોકો રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ ગ્રહણ કરશે.

ત્યારે આ રાજકોટના આંગણે આ ભવ્યાતિભવ્ય આયોજનને આખરીઓપ અપાઈ રહ્યો છે ત્યારે રાજકોટ શહેર- જિલ્લા તેમજ બહારગામ અને દેશ-વિદેશથી બહોળી સંખ્યામાં ભક્ત સમુદાય રામકથા શ્રવણનો લ્હાવો લેવા રાજકોટના આંગણે પધારી રહ્યો છે ત્યારે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે રામકથા મધ્યસ્થ કાર્યાલય ખાતે મહેમાનોને રહેવાની (ઉતારા)ની વ્યવસ્થા અંતર્ગત સાધુ-સંતો, વી.આઈ.પી. મહેમાનો, કલાકારો, સંગીતકારો સહિત ભાવિકો માટે ઉતારાની વ્યવસ્થાનું સુચારૂ આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે.

- Advertisement -

આ રામકથા દરમિયાન વિવિધ સામાજિક- સેવાકીય સંસ્થાઓ તેમજ શ્રેષ્ઠીઓ, પ્રબુદ્ધ નાગરિકો પોતપોતાની રીતે આ ધાર્મિકોત્સવમાં યથાશક્તિ પોતાનું યોગદાન આપી આ સેવાયજ્ઞમાં સેવારૂપી આહુતિ આપી રહ્યા છે. જેમાં દેશ-વિદેશથી રામકથા શ્રવણ કરવા આવનાર ભાવિકો માટે ઉતારાની વ્યવસ્થા માટે આવાસ સમિતિના કિરીટભાઈ ગોહેલ, શૈલેષભાઈ ભીમાણીની ટીમ દ્વારા ઉતારાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉતારામાં રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તા સહિત ભાવિકોને કથાસ્થળે પહોંચાડી પરત લાવવા માટે વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ત્યારે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવની ભાવના ચરિતાર્થ કરવાના હેતુથી આ વૈશ્ર્વિક રામકથા સદ્ભાવનાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ રામકથા શ્રવણઅર્થે બહારગામથી આવેલા ભાવિકો માટે શહેરના વીર તાત્યાટોપે ટાઉનશીપ, ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપની પાછળ, સોરઠીયાવાડી, 80 ફૂટ મેઈન રોડ, રાજકોટ ખાતે ઉતારો રાખવામાં આવ્યો છે તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ વગેરે જગ્યાઓ પર ઉતારાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ ઉતારામાં 4500થી 5000 માણસોને રહેવા તથા ત્રણેય ટાઈમ જમવા, ચા-પાણી-નાસ્તા સહિતની સંપૂર્ણ સુવિધાનું જડબેસલાક આયોજન કરવામાં આવ્યું છે.

રામકથા દરમિયાન બહારગામથી આવેલા ભાવિકો માટે ઉતારાની સંપૂર્ણ વ્યવસ્થા આવાસ સમિતિના કિરીટભાઈ ગોહેલ, શૈલેષભાઈ ભીમાણી, પંકજભાઈ ચગ, સુધીરભાઈ પટેલ, હસુભાઈ સોની, અજયભાઈ જાદવ, મનસુખભાઈ પટોળીયા, પાર્થભાઈ સોજીત્રા, રમેશભાઈ પંડ્યા, પ્રદિપભાઈ રાણપરા, ચંદ્રેશભાઈ પરમાર, રમેશભાઈ દોમડીયા, ભરતભાઈ ચાવડા, દિલીપભાઈ ત્રિવેદી, સુનીલભાઈ બક્ષી સહિતના સંભાળી રહ્યા છે.

વધુમાં માહિતી આપતાં આવાસ સમિતિના કિરીટભાઈ ગોહેલ અને શૈલેષભાઈ ભીમાણીની ટીમે જણાવેલ હતું કે સદ્ભાવના વૃદ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેમજ વૈશ્ર્વિક પર્યાવરણના જતન માટે કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવવાના ઉમદા હેતુથી સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા મોરારિબાપુના શ્રીમુખે વૈશ્ર્વિક રામકથાનું આયોજન રાજકોટના આંગણે કરવામાં આવ્યું છે ત્યારે કથાશ્રવણ માટે બહારગામથી લાખો ભાવિકો ઉમટી પડવાના છે ત્યારે આ ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટે શહેરના વિવિધ સ્થળોએ તેમના ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉતારામાં ભાવિકોને રહેવા-જમવા-ચા-પાણી અને નાસ્તાની સુવિધાની સાથોસાથ કથા સ્થળ સુધી લેવા-મૂકવા માટે વાહનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉતારામાં તા. 22, 23 નવેમ્બરના રોજ સવારના 7-00થી જ મોડી રાત સુધી ચાલુ રહેશે, જેમાં ઉતારા માટેનું રજિસ્ટ્રેશન કથા સ્થળ: રેસકોર્સ ગ્રાઉન્ડ, એરપોર્ટવાળા ગેઈટ પરથી જ થશે તેમજ કથા દરમિયાન ચાલુ દિવસોમાં પણ રજિસ્ટ્રેશન ચાલુ રહેશે. રજિસ્ટ્રેશન માત્ર કથાસ્થળ ઉપર જ કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવા જણાવેલું હતું. આજરોજ ‘ખાસ-ખબર’ની મુલાકાતે કિરીટ ગોહેલ, હસુભાઈ સોની, પંકજભાઈ ચગ, અજયભાઈ જાદવ, રમેશભાઈ પંડ્યા, શૈલેષભાઈ ભીમાણી આવ્યા હતા.

You Might Also Like

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ

વેરો ચૂકવવા છતાં માર્કેટમાં ગંદકી, વેપારીઓએ ફાળો કરી સફાઇ કરાવી

જંગલેશ્ર્વરમાં ડીમોલિશનના કાટમાળ વચ્ચે ફરી ગેરકાયદે બાંધકામો શરૂ

સોરઠીયાવાડી વીજ કચેરીમાં ફોનનું રિસિવર નીચે મૂકી દેવાતા વિવાદ…

TAGGED: Rajkot, Ram Katha, Veer Tatyatope Township
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article PM મોદી ડોમિનિકાના સર્વોચ્ચ સન્માન ‘ડોમિનિકા એવોર્ડ ઑફ ઑનર’થી સન્માનિત
Next Article રાજકોટમાં મોરારિબાપુના શ્રીમુખે વૈશ્ર્વિક રામકથામાં પધારનારા 10 હજારથી વધુ મહેમાનોનું થશે અદકેરૂ સ્વાગત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

વેરો ચૂકવવા છતાં માર્કેટમાં ગંદકી, વેપારીઓએ ફાળો કરી સફાઇ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?