By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    2 days ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    2 days ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    2 days ago
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    3 days ago
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી
    22 hours ago
    જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત
    23 hours ago
    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બસ-ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત : 7નાં મોત, 22 ગંભીર
    23 hours ago
    આજથી કોમર્શિયલ સિલિન્ડર સસ્તો થયો : નાયરાએ પેટ્રોલના ભાવ રૂ.5, ડીઝલના રૂ.3 ઘટાડ્યા
    23 hours ago
    સરલા ભટના હત્યારા આતંકી યાસીન મલિકને જલ્દી જ મળશે સજા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    3 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    3 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    3 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    6 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    6 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    7 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    24 hours ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    24 hours ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    2 days ago
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    3 days ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શા માટે? ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાલેબાગની ઝુંપડી પાસે રોકાઈ જાય છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > શા માટે? ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાલેબાગની ઝુંપડી પાસે રોકાઈ જાય છે
ધર્મ

શા માટે? ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાલેબાગની ઝુંપડી પાસે રોકાઈ જાય છે

Khaskhabar Editor
Last updated: 2024/07/08 at 1:28 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

જગન્નાથ રથયાત્રા 7 જુલાઈના રોજ થવા જઈ રહી છે. આ રથયાત્રા કોઈ તહેવારથી ઓછી નથી હોતી. રથયાત્રા દરમિયાન આવી ઘણી બાબતો બને છે, જેના વિશે ભાગ્યે જ કોઈને જાણકારી હશે. ત્યારે આજે જાણીએ રથયાત્રા સાથે જોડાયેલી કેટલીક વાતો, જેને જાણીને તમે ચોંકી જશો. ચાલો જાણીએ જગન્નાથ યાત્રા વિશેની 5 રહસ્યમય વાતો.

વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા જગન્નાથ યાત્રા 7 જુલાઇએ થવા જઈ રહી છે. દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢ માસના શુક્લ પક્ષની બીજી તિથીએ કાઢવામાં આવે છે અને શુક્લ પક્ષની અગિયારસના દિવસે સમાપ્ત થાય છે. દસ દિવસીય રથયાત્રાનો કાર્યક્રમ કોઈ ઉત્સવથી ઓછો નથી હોતો. આ રથયાત્રામાં દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. રથયાત્રામાં ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે હોય છે અને ત્રણેય માટે અલગ-અલગ રથ બનાવવામાં આવે છે. રથયાત્રામાં આગળ બલરામજીનો રથ, તેની પાછળ દેવી સુભદ્રાનો રથ અને પાછળ ભગવાન જગન્નાથ શ્રી કૃષ્ણનો રથ હોય છે. આજે અમે તમને ભગવાન જગન્નાથની રથયાત્રા વિશે એવી પાંચ બાબતો જણાવીશું જે તમને ચોંકાવી દેશે.

- Advertisement -

અહીં આવીને અટકી જાય છે રથયાત્રા

ઢોલ નગારા સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે અને ઉત્સવનો માહોલ જોવા મળે છે. રથયાત્રા એક મજાર પર આવીને અટકી જાય છે. અહીં ત્રણેય રથ થોડા સમય માટે રોકાય છે અને મજારની પાસે મકબરમાં શાંતિથી આરામ કરી રહેલ આત્માઓને યાદ કરે છે અને તે પછી રથ તેના ગંતવ્ય તરફ આગળ વધે છે. વાસ્તવમાં તેની પાછળ એક રસપ્રદ વાર્તા છે. દંતકથા અનુસાર, ભગવાન જગન્નાથના એક સાલબેગ નામના મુસ્લિમ ભક્ત હતા. સાલેબાગની માતા હિન્દુ હતી અને પિતા મુસ્લિમ હતા. મુસ્લિમ હોવાને કારણે, સાલબેગને જગન્નાથ રથયાત્રામાં સામેલ થવા દેવામાં આવતા ન હતા અને તેને મંદિરમાં પણ પ્રવેશ આપવામાં આવતો ન હતો.

ભગવાન જગન્નાથ સાલબેગની અતૂટ ભક્તિથી અત્યંત પ્રસન્ન થયા. એકવાર જ્યારે જગન્નાથ પુરી રથયાત્રા માટે મથુરાથી સાલબેગ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓ ખૂબ જ બીમાર થઈ ગયા. સાલબેગે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી કે તેઓ તેમને એકવાર તેમના દર્શન આપે અને રથયાત્રામાં સામેલ થવાની તક આપે. એવું કહેવાય છે કે જ્યારે રથ સાલબેગની ઝૂંપડી નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તે ત્યાં જ અટકી ગયો અને લાખો પ્રયત્નો છતાં તે આગળ વધ્યો નહીં. બાદમાં સાલબેગે ભગવાન જગન્નાથની પૂજા કરી અને પછી રથ સરળતાથી આગળ વધી ગયો. ત્યારથી પરંપરા ચાલતી આવે છે કે રથ થોડો સમય સાલબેગની મજાર પાસે અટકશે અને પછી માસીના ઘર, ગુંડીચા મંદિર તરફ રથ આગળ વધે છે.

- Advertisement -

આ રીતે તૈયાર થાય છે ત્રણેય રથ

રથયાત્રા માટે જે રથ બનાવવામાં આવે છે તેનું કામ અક્ષય તૃતીયાથી શરૂ થાય છે. લીમડા અને હાંસીનાં ઝાડના લાકડાનો ઉપયોગ રથ બનાવવા માટે થાય છે. ત્રણ રથ બનાવવા માટે 884 ઝાડનો ઉપયોગ કરવામાં આવે છે. પૂજારીઓ જંગલમાં જઈને ઝાડની પૂજા કરે છે, જેનો ઉપયોગ રથ માટે કરવામાં આવે છે. પૂજા પછી, ઝાડને સોનાની કુહાડીથી કાપવામાં આવે છે. આ કુહાડીને સૌથી પહેલા ભગવાન જગન્નાથની મૂર્તિને સ્પર્શ કરાવવામાં આવે છે. સોનાની કુહાડી વડે ઝાડ કાપવાનું કામ મહારાણા દ્વારા કરવામાં આવે છે.

અહીં સાત દિવસ સુધી રોકાય છે ભગવાન જગન્નાથ

જગન્નાથ રથયાત્રા શરૂ થયા બાદ ગુંડીચા મંદિરે પહોંચે છે. ગુંડીચા મંદિરને ગુંડિચા બારી પણ કહેવામાં આવે છે. આ ભગવાનની માસીનું ઘર છે. અહીં ભગવાન જગન્નાથ, બલરામ અને દેવી સુભદ્રા સાત દિવસ આરામ કરે છે. ગુંડીચા મંદિરમાં ભગવાન જગન્નાથના દર્શનને આદપ દર્શન કહેવાય છે. ગુંડીચા બારી વિશે એવું કહેવાય છે કે અહીં જ દેવ શિલ્પી વિશ્વકર્માએ ભગવાન જગન્નાથ, બલરામ અને દેવી સુભદ્રાની મૂર્તિઓ બનાવી હતી. ગુંડીચા ભગવાન જગન્નાથના ભક્ત હતા. એવું માનવામાં આવે છે કે ભક્તિના સન્માનમાં ભગવાન દર વર્ષે તેમને મળવા આવે છે.

હેર પંચમીનું આ છે મહત્ત્વ

જગન્નાથ રથયાત્રાના ત્રીજા દિવસે એટલે કે પંચમી તિથિ પર હેરા પંચમીનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે દેવી લક્ષ્મી ભગવાન જગન્નાથને શોધવા આવે છે, જેઓ મંદિર છોડીને ભ્રમણ પર ગયા છે. પછી દ્વૈતપતિ દરવાજો બંધ કરી દે છે, જેના કારણે દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને રથનું પૈડું તોડી નાખે છે. આ પછી તે ‘હેરા ગોહિરી સાહી પુરી’ નામના વિસ્તારમાં જાય છે, જ્યાં દેવી લક્ષ્મીનું મંદિર છે. બાદમાં ભગવાન જગન્નાથ દ્વારા ક્રોધિત દેવીને મનાવવાની પણ પરંપરા છે.

આને કહે છે બહુદા યાત્રા

રથયાત્રા એ એક સામુદાયિક ધાર્મિક ઉત્સવ છે. આ અવસર પર ઘરોમાં પૂજા-પાઠ કરવામાં આવતા નથી અને કોઈ પ્રકારનું વ્રત પણ રાખવામાં આવતું નથી. અહીં એક વાત જોઈ શકાય છે કે અહીં કોઈ પણ જાતનો જ્ઞાતિ ભેદભાવ નથી. જગન્નાથ મંદિર પાછા ન પહોંચે ત્યાં સુધી તમામ મૂર્તિઓ રથમાં જ રહે છે. જ્યારે અષાઢ માસની દસમી તિથીએ રથ મંદિરે જવા નીકળે છે ત્યારે રથની પરત યાત્રાને બહુદા યાત્રા કહેવામાં આવે છે. એકાદશી પર મંદિરના દરવાજા ખોલવામાં આવે છે, પછી ધાર્મિક સ્નાન કર્યા પછી જ તેની ફરીથી પ્રતિષ્ઠા કરવામાં આવે છે.

You Might Also Like

આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’

14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

TAGGED: Jagannathji Rath Yatra, Rath Yatra 2024, Salebagh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અનંત-રાધિકાના લગ્નમાં બોલીવુડ શિંગર્સ સજાવશે સુરોની મહેફિલ
Next Article HIV સંક્રમણને 100% ઠીક કરતું ટ્રાયલ સફળ રહ્યું,માત્ર બે ડોઝ લેવાના રહેશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
UPSC પ્રિલિમની તૈયારી કરતાં ઉમેદવારોને દર મહિને 4 હજારની સહાય
પનીરના શોખીનો સાવધાન..! 500 કિલો પનીરનો જથ્થો સીઝ
રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળીઃ 27 લાખના ભોજન ખર્ચનો નામંજૂર
કુવાડવા પાસે સવારે બંધ ટ્રક પાછળ બાઇક અથડાતા હોમિયોપેથી કોલેજના વિદ્યાર્થીનું મોત
જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ધર્મ

14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ

khaskhabarrajkot khaskhabarrajkot 3 weeks ago
Bhavy Ravalધર્મ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

khaskhabarrajkot khaskhabarrajkot 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?