By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    2 days ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    2 days ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    3 days ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    4 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…
    2 days ago
    અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
    2 days ago
    દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં
    2 days ago
    દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ
    2 days ago
    ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    2 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    3 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    3 days ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    4 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    5 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    6 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    2 days ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    2 days ago
    ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
    2 days ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    2 days ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શા માટે? ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાલેબાગની ઝુંપડી પાસે રોકાઈ જાય છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > શા માટે? ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાલેબાગની ઝુંપડી પાસે રોકાઈ જાય છે
ધર્મ

શા માટે? ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાલેબાગની ઝુંપડી પાસે રોકાઈ જાય છે

Khaskhabar Editor
Last updated: 2024/07/08 at 1:28 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

જગન્નાથ રથયાત્રા 7 જુલાઈના રોજ થવા જઈ રહી છે. આ રથયાત્રા કોઈ તહેવારથી ઓછી નથી હોતી. રથયાત્રા દરમિયાન આવી ઘણી બાબતો બને છે, જેના વિશે ભાગ્યે જ કોઈને જાણકારી હશે. ત્યારે આજે જાણીએ રથયાત્રા સાથે જોડાયેલી કેટલીક વાતો, જેને જાણીને તમે ચોંકી જશો. ચાલો જાણીએ જગન્નાથ યાત્રા વિશેની 5 રહસ્યમય વાતો.

વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા જગન્નાથ યાત્રા 7 જુલાઇએ થવા જઈ રહી છે. દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢ માસના શુક્લ પક્ષની બીજી તિથીએ કાઢવામાં આવે છે અને શુક્લ પક્ષની અગિયારસના દિવસે સમાપ્ત થાય છે. દસ દિવસીય રથયાત્રાનો કાર્યક્રમ કોઈ ઉત્સવથી ઓછો નથી હોતો. આ રથયાત્રામાં દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. રથયાત્રામાં ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે હોય છે અને ત્રણેય માટે અલગ-અલગ રથ બનાવવામાં આવે છે. રથયાત્રામાં આગળ બલરામજીનો રથ, તેની પાછળ દેવી સુભદ્રાનો રથ અને પાછળ ભગવાન જગન્નાથ શ્રી કૃષ્ણનો રથ હોય છે. આજે અમે તમને ભગવાન જગન્નાથની રથયાત્રા વિશે એવી પાંચ બાબતો જણાવીશું જે તમને ચોંકાવી દેશે.

- Advertisement -

અહીં આવીને અટકી જાય છે રથયાત્રા

ઢોલ નગારા સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે અને ઉત્સવનો માહોલ જોવા મળે છે. રથયાત્રા એક મજાર પર આવીને અટકી જાય છે. અહીં ત્રણેય રથ થોડા સમય માટે રોકાય છે અને મજારની પાસે મકબરમાં શાંતિથી આરામ કરી રહેલ આત્માઓને યાદ કરે છે અને તે પછી રથ તેના ગંતવ્ય તરફ આગળ વધે છે. વાસ્તવમાં તેની પાછળ એક રસપ્રદ વાર્તા છે. દંતકથા અનુસાર, ભગવાન જગન્નાથના એક સાલબેગ નામના મુસ્લિમ ભક્ત હતા. સાલેબાગની માતા હિન્દુ હતી અને પિતા મુસ્લિમ હતા. મુસ્લિમ હોવાને કારણે, સાલબેગને જગન્નાથ રથયાત્રામાં સામેલ થવા દેવામાં આવતા ન હતા અને તેને મંદિરમાં પણ પ્રવેશ આપવામાં આવતો ન હતો.

ભગવાન જગન્નાથ સાલબેગની અતૂટ ભક્તિથી અત્યંત પ્રસન્ન થયા. એકવાર જ્યારે જગન્નાથ પુરી રથયાત્રા માટે મથુરાથી સાલબેગ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓ ખૂબ જ બીમાર થઈ ગયા. સાલબેગે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી કે તેઓ તેમને એકવાર તેમના દર્શન આપે અને રથયાત્રામાં સામેલ થવાની તક આપે. એવું કહેવાય છે કે જ્યારે રથ સાલબેગની ઝૂંપડી નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તે ત્યાં જ અટકી ગયો અને લાખો પ્રયત્નો છતાં તે આગળ વધ્યો નહીં. બાદમાં સાલબેગે ભગવાન જગન્નાથની પૂજા કરી અને પછી રથ સરળતાથી આગળ વધી ગયો. ત્યારથી પરંપરા ચાલતી આવે છે કે રથ થોડો સમય સાલબેગની મજાર પાસે અટકશે અને પછી માસીના ઘર, ગુંડીચા મંદિર તરફ રથ આગળ વધે છે.

- Advertisement -

આ રીતે તૈયાર થાય છે ત્રણેય રથ

રથયાત્રા માટે જે રથ બનાવવામાં આવે છે તેનું કામ અક્ષય તૃતીયાથી શરૂ થાય છે. લીમડા અને હાંસીનાં ઝાડના લાકડાનો ઉપયોગ રથ બનાવવા માટે થાય છે. ત્રણ રથ બનાવવા માટે 884 ઝાડનો ઉપયોગ કરવામાં આવે છે. પૂજારીઓ જંગલમાં જઈને ઝાડની પૂજા કરે છે, જેનો ઉપયોગ રથ માટે કરવામાં આવે છે. પૂજા પછી, ઝાડને સોનાની કુહાડીથી કાપવામાં આવે છે. આ કુહાડીને સૌથી પહેલા ભગવાન જગન્નાથની મૂર્તિને સ્પર્શ કરાવવામાં આવે છે. સોનાની કુહાડી વડે ઝાડ કાપવાનું કામ મહારાણા દ્વારા કરવામાં આવે છે.

અહીં સાત દિવસ સુધી રોકાય છે ભગવાન જગન્નાથ

જગન્નાથ રથયાત્રા શરૂ થયા બાદ ગુંડીચા મંદિરે પહોંચે છે. ગુંડીચા મંદિરને ગુંડિચા બારી પણ કહેવામાં આવે છે. આ ભગવાનની માસીનું ઘર છે. અહીં ભગવાન જગન્નાથ, બલરામ અને દેવી સુભદ્રા સાત દિવસ આરામ કરે છે. ગુંડીચા મંદિરમાં ભગવાન જગન્નાથના દર્શનને આદપ દર્શન કહેવાય છે. ગુંડીચા બારી વિશે એવું કહેવાય છે કે અહીં જ દેવ શિલ્પી વિશ્વકર્માએ ભગવાન જગન્નાથ, બલરામ અને દેવી સુભદ્રાની મૂર્તિઓ બનાવી હતી. ગુંડીચા ભગવાન જગન્નાથના ભક્ત હતા. એવું માનવામાં આવે છે કે ભક્તિના સન્માનમાં ભગવાન દર વર્ષે તેમને મળવા આવે છે.

હેર પંચમીનું આ છે મહત્ત્વ

જગન્નાથ રથયાત્રાના ત્રીજા દિવસે એટલે કે પંચમી તિથિ પર હેરા પંચમીનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે દેવી લક્ષ્મી ભગવાન જગન્નાથને શોધવા આવે છે, જેઓ મંદિર છોડીને ભ્રમણ પર ગયા છે. પછી દ્વૈતપતિ દરવાજો બંધ કરી દે છે, જેના કારણે દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને રથનું પૈડું તોડી નાખે છે. આ પછી તે ‘હેરા ગોહિરી સાહી પુરી’ નામના વિસ્તારમાં જાય છે, જ્યાં દેવી લક્ષ્મીનું મંદિર છે. બાદમાં ભગવાન જગન્નાથ દ્વારા ક્રોધિત દેવીને મનાવવાની પણ પરંપરા છે.

આને કહે છે બહુદા યાત્રા

રથયાત્રા એ એક સામુદાયિક ધાર્મિક ઉત્સવ છે. આ અવસર પર ઘરોમાં પૂજા-પાઠ કરવામાં આવતા નથી અને કોઈ પ્રકારનું વ્રત પણ રાખવામાં આવતું નથી. અહીં એક વાત જોઈ શકાય છે કે અહીં કોઈ પણ જાતનો જ્ઞાતિ ભેદભાવ નથી. જગન્નાથ મંદિર પાછા ન પહોંચે ત્યાં સુધી તમામ મૂર્તિઓ રથમાં જ રહે છે. જ્યારે અષાઢ માસની દસમી તિથીએ રથ મંદિરે જવા નીકળે છે ત્યારે રથની પરત યાત્રાને બહુદા યાત્રા કહેવામાં આવે છે. એકાદશી પર મંદિરના દરવાજા ખોલવામાં આવે છે, પછી ધાર્મિક સ્નાન કર્યા પછી જ તેની ફરીથી પ્રતિષ્ઠા કરવામાં આવે છે.

You Might Also Like

બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

TAGGED: Jagannathji Rath Yatra, Rath Yatra 2024, Salebagh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અનંત-રાધિકાના લગ્નમાં બોલીવુડ શિંગર્સ સજાવશે સુરોની મહેફિલ
Next Article HIV સંક્રમણને 100% ઠીક કરતું ટ્રાયલ સફળ રહ્યું,માત્ર બે ડોઝ લેવાના રહેશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ
વાણી અને વર્તન દ્વારા પરિચય
હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ માટે “લોઢાના ચણા” જેવી સ્થિતિ
ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNધર્મરાજકોટ

બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ધર્મરાષ્ટ્રીય

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 6 months ago
ધર્મરાષ્ટ્રીય

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

Khaskhabar Editor Khaskhabar Editor 6 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?