By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    19 hours ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    19 hours ago
    ઈરાની સેનાની યુદ્ધ કરવાની મોઝેક પદ્ધતિથી અમેરિકા-ઈઝરાયલ પણ હાંફી ગયા, જાણો શું છે આ વ્યૂહનીતિ
    21 hours ago
    ડ્રોન હુમલાથી ધ્રુજી ઉઠ્યું પાકિસ્તાન! અફઘાનિસ્તાનનો દાવો- એરસ્ટ્રાઈકનો બદલો લીધો
    22 hours ago
    ઈરાન સામે અમેરિકા લાચાર, સત્તા પરિવર્તન તો સપનું જ રહ્યું… US ઈન્ટેલિજન્સનો જ દાવો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી
    19 hours ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    19 hours ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    19 hours ago
    કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
    2 days ago
    LPG સિલિન્ડર મામલે સંસદમાં વિપક્ષનો વિરોધ, રાહુલે કહ્યું- ઙખ મોદી ભયભીત
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદના બોયકોટની માંગ! ‘ધ હન્ડ્રેડ’ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીને ખરીદતા વિવાદ
    20 hours ago
    હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
    21 hours ago
    RCBનું ટેન્શન વધ્યું, ધૂરંધર ખેલાડીનું IPL 2026માં રમવું મુશ્કેલ, ફિટનેસ બની માથાનો દુઃખાવો
    22 hours ago
    શું ધોનીએ યુવરાજ સિંહને ટીમ ઈન્ડિયાથી બહાર કઢાવ્યો? પૂર્વ સિલેક્ટરે કર્યો ખુલાસો
    2 days ago
    ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    21 hours ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    4 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    7 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 week ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શા માટે? ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાલેબાગની ઝુંપડી પાસે રોકાઈ જાય છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > શા માટે? ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાલેબાગની ઝુંપડી પાસે રોકાઈ જાય છે
ધર્મ

શા માટે? ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાલેબાગની ઝુંપડી પાસે રોકાઈ જાય છે

Khaskhabar Editor
Last updated: 2024/07/08 at 1:28 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

જગન્નાથ રથયાત્રા 7 જુલાઈના રોજ થવા જઈ રહી છે. આ રથયાત્રા કોઈ તહેવારથી ઓછી નથી હોતી. રથયાત્રા દરમિયાન આવી ઘણી બાબતો બને છે, જેના વિશે ભાગ્યે જ કોઈને જાણકારી હશે. ત્યારે આજે જાણીએ રથયાત્રા સાથે જોડાયેલી કેટલીક વાતો, જેને જાણીને તમે ચોંકી જશો. ચાલો જાણીએ જગન્નાથ યાત્રા વિશેની 5 રહસ્યમય વાતો.

વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા જગન્નાથ યાત્રા 7 જુલાઇએ થવા જઈ રહી છે. દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢ માસના શુક્લ પક્ષની બીજી તિથીએ કાઢવામાં આવે છે અને શુક્લ પક્ષની અગિયારસના દિવસે સમાપ્ત થાય છે. દસ દિવસીય રથયાત્રાનો કાર્યક્રમ કોઈ ઉત્સવથી ઓછો નથી હોતો. આ રથયાત્રામાં દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. રથયાત્રામાં ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે હોય છે અને ત્રણેય માટે અલગ-અલગ રથ બનાવવામાં આવે છે. રથયાત્રામાં આગળ બલરામજીનો રથ, તેની પાછળ દેવી સુભદ્રાનો રથ અને પાછળ ભગવાન જગન્નાથ શ્રી કૃષ્ણનો રથ હોય છે. આજે અમે તમને ભગવાન જગન્નાથની રથયાત્રા વિશે એવી પાંચ બાબતો જણાવીશું જે તમને ચોંકાવી દેશે.

- Advertisement -

અહીં આવીને અટકી જાય છે રથયાત્રા

ઢોલ નગારા સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે અને ઉત્સવનો માહોલ જોવા મળે છે. રથયાત્રા એક મજાર પર આવીને અટકી જાય છે. અહીં ત્રણેય રથ થોડા સમય માટે રોકાય છે અને મજારની પાસે મકબરમાં શાંતિથી આરામ કરી રહેલ આત્માઓને યાદ કરે છે અને તે પછી રથ તેના ગંતવ્ય તરફ આગળ વધે છે. વાસ્તવમાં તેની પાછળ એક રસપ્રદ વાર્તા છે. દંતકથા અનુસાર, ભગવાન જગન્નાથના એક સાલબેગ નામના મુસ્લિમ ભક્ત હતા. સાલેબાગની માતા હિન્દુ હતી અને પિતા મુસ્લિમ હતા. મુસ્લિમ હોવાને કારણે, સાલબેગને જગન્નાથ રથયાત્રામાં સામેલ થવા દેવામાં આવતા ન હતા અને તેને મંદિરમાં પણ પ્રવેશ આપવામાં આવતો ન હતો.

ભગવાન જગન્નાથ સાલબેગની અતૂટ ભક્તિથી અત્યંત પ્રસન્ન થયા. એકવાર જ્યારે જગન્નાથ પુરી રથયાત્રા માટે મથુરાથી સાલબેગ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓ ખૂબ જ બીમાર થઈ ગયા. સાલબેગે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી કે તેઓ તેમને એકવાર તેમના દર્શન આપે અને રથયાત્રામાં સામેલ થવાની તક આપે. એવું કહેવાય છે કે જ્યારે રથ સાલબેગની ઝૂંપડી નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તે ત્યાં જ અટકી ગયો અને લાખો પ્રયત્નો છતાં તે આગળ વધ્યો નહીં. બાદમાં સાલબેગે ભગવાન જગન્નાથની પૂજા કરી અને પછી રથ સરળતાથી આગળ વધી ગયો. ત્યારથી પરંપરા ચાલતી આવે છે કે રથ થોડો સમય સાલબેગની મજાર પાસે અટકશે અને પછી માસીના ઘર, ગુંડીચા મંદિર તરફ રથ આગળ વધે છે.

- Advertisement -

આ રીતે તૈયાર થાય છે ત્રણેય રથ

રથયાત્રા માટે જે રથ બનાવવામાં આવે છે તેનું કામ અક્ષય તૃતીયાથી શરૂ થાય છે. લીમડા અને હાંસીનાં ઝાડના લાકડાનો ઉપયોગ રથ બનાવવા માટે થાય છે. ત્રણ રથ બનાવવા માટે 884 ઝાડનો ઉપયોગ કરવામાં આવે છે. પૂજારીઓ જંગલમાં જઈને ઝાડની પૂજા કરે છે, જેનો ઉપયોગ રથ માટે કરવામાં આવે છે. પૂજા પછી, ઝાડને સોનાની કુહાડીથી કાપવામાં આવે છે. આ કુહાડીને સૌથી પહેલા ભગવાન જગન્નાથની મૂર્તિને સ્પર્શ કરાવવામાં આવે છે. સોનાની કુહાડી વડે ઝાડ કાપવાનું કામ મહારાણા દ્વારા કરવામાં આવે છે.

અહીં સાત દિવસ સુધી રોકાય છે ભગવાન જગન્નાથ

જગન્નાથ રથયાત્રા શરૂ થયા બાદ ગુંડીચા મંદિરે પહોંચે છે. ગુંડીચા મંદિરને ગુંડિચા બારી પણ કહેવામાં આવે છે. આ ભગવાનની માસીનું ઘર છે. અહીં ભગવાન જગન્નાથ, બલરામ અને દેવી સુભદ્રા સાત દિવસ આરામ કરે છે. ગુંડીચા મંદિરમાં ભગવાન જગન્નાથના દર્શનને આદપ દર્શન કહેવાય છે. ગુંડીચા બારી વિશે એવું કહેવાય છે કે અહીં જ દેવ શિલ્પી વિશ્વકર્માએ ભગવાન જગન્નાથ, બલરામ અને દેવી સુભદ્રાની મૂર્તિઓ બનાવી હતી. ગુંડીચા ભગવાન જગન્નાથના ભક્ત હતા. એવું માનવામાં આવે છે કે ભક્તિના સન્માનમાં ભગવાન દર વર્ષે તેમને મળવા આવે છે.

હેર પંચમીનું આ છે મહત્ત્વ

જગન્નાથ રથયાત્રાના ત્રીજા દિવસે એટલે કે પંચમી તિથિ પર હેરા પંચમીનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે દેવી લક્ષ્મી ભગવાન જગન્નાથને શોધવા આવે છે, જેઓ મંદિર છોડીને ભ્રમણ પર ગયા છે. પછી દ્વૈતપતિ દરવાજો બંધ કરી દે છે, જેના કારણે દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને રથનું પૈડું તોડી નાખે છે. આ પછી તે ‘હેરા ગોહિરી સાહી પુરી’ નામના વિસ્તારમાં જાય છે, જ્યાં દેવી લક્ષ્મીનું મંદિર છે. બાદમાં ભગવાન જગન્નાથ દ્વારા ક્રોધિત દેવીને મનાવવાની પણ પરંપરા છે.

આને કહે છે બહુદા યાત્રા

રથયાત્રા એ એક સામુદાયિક ધાર્મિક ઉત્સવ છે. આ અવસર પર ઘરોમાં પૂજા-પાઠ કરવામાં આવતા નથી અને કોઈ પ્રકારનું વ્રત પણ રાખવામાં આવતું નથી. અહીં એક વાત જોઈ શકાય છે કે અહીં કોઈ પણ જાતનો જ્ઞાતિ ભેદભાવ નથી. જગન્નાથ મંદિર પાછા ન પહોંચે ત્યાં સુધી તમામ મૂર્તિઓ રથમાં જ રહે છે. જ્યારે અષાઢ માસની દસમી તિથીએ રથ મંદિરે જવા નીકળે છે ત્યારે રથની પરત યાત્રાને બહુદા યાત્રા કહેવામાં આવે છે. એકાદશી પર મંદિરના દરવાજા ખોલવામાં આવે છે, પછી ધાર્મિક સ્નાન કર્યા પછી જ તેની ફરીથી પ્રતિષ્ઠા કરવામાં આવે છે.

You Might Also Like

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ

TAGGED: Jagannathji Rath Yatra, Rath Yatra 2024, Salebagh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અનંત-રાધિકાના લગ્નમાં બોલીવુડ શિંગર્સ સજાવશે સુરોની મહેફિલ
Next Article HIV સંક્રમણને 100% ઠીક કરતું ટ્રાયલ સફળ રહ્યું,માત્ર બે ડોઝ લેવાના રહેશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હનીટ્રેપમાં ફસાવી બોટાદના વૃદ્ધ પાસેથી 12 લાખ પડાવનાર બે યુવતી સહિત 3 ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપી કરોડોનું કૌભાંડ, 70 લાખની ઠગાઈની ફરિયાદ
રૈયાધારના શખ્સે દેવું ઉતારવા બનાવેલી બે નોટ બજારમાં ચાલી જતા વધુ નોટો બનાવવાનું શરુ કર્યું હતું
ગુજરાત સરકારના કર્મચારી પર નિર્ભર ભાઈ-બહેનને પણ કેશલેસ સારવારનો લાભ મળશે
બેરોજગારી ઘટાડવામાં ગુજરાત મોખરે
રાજકોટમાં બપોરે 1થી 4 વાગ્યા ટ્રાફિક સિગ્નલો બંધ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મરાષ્ટ્રીય

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ધર્મરાષ્ટ્રીય

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ધર્મ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?