By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘ગોડ બ્લેસ હિમ’ : ટ્રમ્પના મોતની અફવા વચ્ચે વ્હાઈટ હાઉસની પ્રથમ પ્રતિક્રિયા
    2 hours ago
    અમેરિકા-ઈરાન વચ્ચે થશે 45 દિવસનું સીઝફાયર? ટ્રમ્પની ધમકી બાદ ચોંકાવનારો રિપોર્ટ, 48 કલાકમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય
    3 hours ago
    ગુસ્સામાં અપશબ્દો બોલીને ટ્રમ્પે પગ પર કુહાડી મારી? જાણો ક્યાં નિયમ હેઠળ જઈ શકે છે ખુરશી, 5 સાંસદો મેદાને
    3 hours ago
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    2 weeks ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધો. 3થી 5ની પરીક્ષાનો આજથી પ્રારંભ, 6થી 8ની પરિક્ષા 13 એપ્રિલથી શરૂ થશે
    13 minutes ago
    PM મોદીની મોટી જાહેરાત: 16મીએ સંસદનું વિશેષ સત્ર, મહત્ત્વનું બિલ લાવી રહી છે સરકાર
    20 minutes ago
    ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ: LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી
    2 hours ago
    LPG સંકટનો તોડ શોધ્યો સરકારે, 5 KG વાળા સિલિન્ડરનો સપ્લાય વધાર્યો, ID બતાવો અને લઈ જાઓ
    3 hours ago
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    2 weeks ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હું જ હાર માટે જવાબદાર, જો મેં રન કર્યા હોત તો…’ સતત ત્રીજા પરાજય પર CSK કેપ્ટન દુઃખી
    2 hours ago
    IPL 2026 ની ઓરેન્જ-પર્પલ કેપની હરિફાઈ રસપ્રદ બની, વિરાટ-સરફરાઝ પણ પાછળ તો ટોચે કોણ?
    3 hours ago
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    3 weeks ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    3 weeks ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    3 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    2 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    2 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    3 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શા માટે? ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાલેબાગની ઝુંપડી પાસે રોકાઈ જાય છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > શા માટે? ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાલેબાગની ઝુંપડી પાસે રોકાઈ જાય છે
ધર્મ

શા માટે? ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાલેબાગની ઝુંપડી પાસે રોકાઈ જાય છે

Khaskhabar Editor
Last updated: 2024/07/08 at 1:28 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

જગન્નાથ રથયાત્રા 7 જુલાઈના રોજ થવા જઈ રહી છે. આ રથયાત્રા કોઈ તહેવારથી ઓછી નથી હોતી. રથયાત્રા દરમિયાન આવી ઘણી બાબતો બને છે, જેના વિશે ભાગ્યે જ કોઈને જાણકારી હશે. ત્યારે આજે જાણીએ રથયાત્રા સાથે જોડાયેલી કેટલીક વાતો, જેને જાણીને તમે ચોંકી જશો. ચાલો જાણીએ જગન્નાથ યાત્રા વિશેની 5 રહસ્યમય વાતો.

વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા જગન્નાથ યાત્રા 7 જુલાઇએ થવા જઈ રહી છે. દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢ માસના શુક્લ પક્ષની બીજી તિથીએ કાઢવામાં આવે છે અને શુક્લ પક્ષની અગિયારસના દિવસે સમાપ્ત થાય છે. દસ દિવસીય રથયાત્રાનો કાર્યક્રમ કોઈ ઉત્સવથી ઓછો નથી હોતો. આ રથયાત્રામાં દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. રથયાત્રામાં ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે હોય છે અને ત્રણેય માટે અલગ-અલગ રથ બનાવવામાં આવે છે. રથયાત્રામાં આગળ બલરામજીનો રથ, તેની પાછળ દેવી સુભદ્રાનો રથ અને પાછળ ભગવાન જગન્નાથ શ્રી કૃષ્ણનો રથ હોય છે. આજે અમે તમને ભગવાન જગન્નાથની રથયાત્રા વિશે એવી પાંચ બાબતો જણાવીશું જે તમને ચોંકાવી દેશે.

- Advertisement -

અહીં આવીને અટકી જાય છે રથયાત્રા

ઢોલ નગારા સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે અને ઉત્સવનો માહોલ જોવા મળે છે. રથયાત્રા એક મજાર પર આવીને અટકી જાય છે. અહીં ત્રણેય રથ થોડા સમય માટે રોકાય છે અને મજારની પાસે મકબરમાં શાંતિથી આરામ કરી રહેલ આત્માઓને યાદ કરે છે અને તે પછી રથ તેના ગંતવ્ય તરફ આગળ વધે છે. વાસ્તવમાં તેની પાછળ એક રસપ્રદ વાર્તા છે. દંતકથા અનુસાર, ભગવાન જગન્નાથના એક સાલબેગ નામના મુસ્લિમ ભક્ત હતા. સાલેબાગની માતા હિન્દુ હતી અને પિતા મુસ્લિમ હતા. મુસ્લિમ હોવાને કારણે, સાલબેગને જગન્નાથ રથયાત્રામાં સામેલ થવા દેવામાં આવતા ન હતા અને તેને મંદિરમાં પણ પ્રવેશ આપવામાં આવતો ન હતો.

ભગવાન જગન્નાથ સાલબેગની અતૂટ ભક્તિથી અત્યંત પ્રસન્ન થયા. એકવાર જ્યારે જગન્નાથ પુરી રથયાત્રા માટે મથુરાથી સાલબેગ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓ ખૂબ જ બીમાર થઈ ગયા. સાલબેગે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી કે તેઓ તેમને એકવાર તેમના દર્શન આપે અને રથયાત્રામાં સામેલ થવાની તક આપે. એવું કહેવાય છે કે જ્યારે રથ સાલબેગની ઝૂંપડી નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તે ત્યાં જ અટકી ગયો અને લાખો પ્રયત્નો છતાં તે આગળ વધ્યો નહીં. બાદમાં સાલબેગે ભગવાન જગન્નાથની પૂજા કરી અને પછી રથ સરળતાથી આગળ વધી ગયો. ત્યારથી પરંપરા ચાલતી આવે છે કે રથ થોડો સમય સાલબેગની મજાર પાસે અટકશે અને પછી માસીના ઘર, ગુંડીચા મંદિર તરફ રથ આગળ વધે છે.

- Advertisement -

આ રીતે તૈયાર થાય છે ત્રણેય રથ

રથયાત્રા માટે જે રથ બનાવવામાં આવે છે તેનું કામ અક્ષય તૃતીયાથી શરૂ થાય છે. લીમડા અને હાંસીનાં ઝાડના લાકડાનો ઉપયોગ રથ બનાવવા માટે થાય છે. ત્રણ રથ બનાવવા માટે 884 ઝાડનો ઉપયોગ કરવામાં આવે છે. પૂજારીઓ જંગલમાં જઈને ઝાડની પૂજા કરે છે, જેનો ઉપયોગ રથ માટે કરવામાં આવે છે. પૂજા પછી, ઝાડને સોનાની કુહાડીથી કાપવામાં આવે છે. આ કુહાડીને સૌથી પહેલા ભગવાન જગન્નાથની મૂર્તિને સ્પર્શ કરાવવામાં આવે છે. સોનાની કુહાડી વડે ઝાડ કાપવાનું કામ મહારાણા દ્વારા કરવામાં આવે છે.

અહીં સાત દિવસ સુધી રોકાય છે ભગવાન જગન્નાથ

જગન્નાથ રથયાત્રા શરૂ થયા બાદ ગુંડીચા મંદિરે પહોંચે છે. ગુંડીચા મંદિરને ગુંડિચા બારી પણ કહેવામાં આવે છે. આ ભગવાનની માસીનું ઘર છે. અહીં ભગવાન જગન્નાથ, બલરામ અને દેવી સુભદ્રા સાત દિવસ આરામ કરે છે. ગુંડીચા મંદિરમાં ભગવાન જગન્નાથના દર્શનને આદપ દર્શન કહેવાય છે. ગુંડીચા બારી વિશે એવું કહેવાય છે કે અહીં જ દેવ શિલ્પી વિશ્વકર્માએ ભગવાન જગન્નાથ, બલરામ અને દેવી સુભદ્રાની મૂર્તિઓ બનાવી હતી. ગુંડીચા ભગવાન જગન્નાથના ભક્ત હતા. એવું માનવામાં આવે છે કે ભક્તિના સન્માનમાં ભગવાન દર વર્ષે તેમને મળવા આવે છે.

હેર પંચમીનું આ છે મહત્ત્વ

જગન્નાથ રથયાત્રાના ત્રીજા દિવસે એટલે કે પંચમી તિથિ પર હેરા પંચમીનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે દેવી લક્ષ્મી ભગવાન જગન્નાથને શોધવા આવે છે, જેઓ મંદિર છોડીને ભ્રમણ પર ગયા છે. પછી દ્વૈતપતિ દરવાજો બંધ કરી દે છે, જેના કારણે દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને રથનું પૈડું તોડી નાખે છે. આ પછી તે ‘હેરા ગોહિરી સાહી પુરી’ નામના વિસ્તારમાં જાય છે, જ્યાં દેવી લક્ષ્મીનું મંદિર છે. બાદમાં ભગવાન જગન્નાથ દ્વારા ક્રોધિત દેવીને મનાવવાની પણ પરંપરા છે.

આને કહે છે બહુદા યાત્રા

રથયાત્રા એ એક સામુદાયિક ધાર્મિક ઉત્સવ છે. આ અવસર પર ઘરોમાં પૂજા-પાઠ કરવામાં આવતા નથી અને કોઈ પ્રકારનું વ્રત પણ રાખવામાં આવતું નથી. અહીં એક વાત જોઈ શકાય છે કે અહીં કોઈ પણ જાતનો જ્ઞાતિ ભેદભાવ નથી. જગન્નાથ મંદિર પાછા ન પહોંચે ત્યાં સુધી તમામ મૂર્તિઓ રથમાં જ રહે છે. જ્યારે અષાઢ માસની દસમી તિથીએ રથ મંદિરે જવા નીકળે છે ત્યારે રથની પરત યાત્રાને બહુદા યાત્રા કહેવામાં આવે છે. એકાદશી પર મંદિરના દરવાજા ખોલવામાં આવે છે, પછી ધાર્મિક સ્નાન કર્યા પછી જ તેની ફરીથી પ્રતિષ્ઠા કરવામાં આવે છે.

You Might Also Like

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ

TAGGED: Jagannathji Rath Yatra, Rath Yatra 2024, Salebagh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અનંત-રાધિકાના લગ્નમાં બોલીવુડ શિંગર્સ સજાવશે સુરોની મહેફિલ
Next Article HIV સંક્રમણને 100% ઠીક કરતું ટ્રાયલ સફળ રહ્યું,માત્ર બે ડોઝ લેવાના રહેશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

જૂનાગઢની બદહાલી: પ્રવાસનધામ હવે ‘સમસ્યાધામ’ બન્યું, લોકોમાં આક્રોશ

Khaskhabar Editor Khaskhabar Editor 1 second ago
વાંકાનેરમાં મોટાપાયે બ્લાસ્ટ કરાય તે પૂર્વે પોલીસ પહોંચી, 475 એકસપ્લોઝિવ જીલેટિન સ્ટીકનો જથ્થો જપ્ત
મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની
આજે ભાજપનો સ્થાપના દિવસ: ઘર-ઘર સંપર્ક અને પત્રિકા વિતરણ અભિયાનનો પ્રારંભ
મવડીમાં સ્વામિનારાયણ મહોત્સવ: 427મી સત્સંગ જીવન કથા અને ઘરસભા યોજાશે
રાજકોટ-અમદાવાદ-વડોદરા-સુરત-ભુજ છઝઘને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મરાષ્ટ્રીય

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ધર્મરાષ્ટ્રીય

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ધર્મ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?