By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘ગમે તે રીતે ઈરાનથી નીકળી જાઓ…’, યુદ્ધની આશંકા વચ્ચે ભારતે પોતાના નાગરિકોને કરી અપીલ
    1 day ago
    અમેરિકા–ઈઝરાયલના મજબૂત સંબંધના કારણ, જાણો શું છે વૈશ્વિક વ્યૂહ રચના પાછળની હકીકત
    1 day ago
    પહેલા પોલીસમાં નોકરી, પછી બન્યો દુનિયાનો સૌથી ક્રૂર ડ્રગ લોર્ડ! જાણો કોણ હતો આ કુખ્યાત ‘એલ મેન્ચો’
    1 day ago
    ટ્રમ્પનો ખતરનાક પ્લાન કે શાંતિની પહેલ? જિનીવામાં ઈરાન સાથે પરમાણુ વાટાઘાટો પર સમગ્ર વિશ્વની નજર
    1 day ago
    પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશનો યુવાવર્ગ દેવાની જાળમાં: ‘સેલેરી’થી વધુ ‘EMI’નો ભાર
    1 day ago
    લાલ કિલ્લા અને દિલ્હી વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની જૂથના નામે આવ્યો ઇમેઇલ
    1 day ago
    ગોળી વાગી પણ ડર્યો નહીં! લોહીલુહાણ હાલતમાં આર્મી ડોગ ટાયસને આતંકવાદીઓને દબોચી જવાનોની કરી રક્ષા
    1 day ago
    આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
    5 days ago
    CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    1 day ago
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    5 days ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    5 days ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    6 days ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    5 days ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    1 week ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    1 week ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    1 week ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જે પોતાનો ભક્ત છે, જે પોતાનો સેવક છે અને જે ‘હું તમારો છું’ એ પ્રમાણે બોલે છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Shailesh Sagpariya > જે પોતાનો ભક્ત છે, જે પોતાનો સેવક છે અને જે ‘હું તમારો છું’ એ પ્રમાણે બોલે છે
AuthorShailesh Sagpariya

જે પોતાનો ભક્ત છે, જે પોતાનો સેવક છે અને જે ‘હું તમારો છું’ એ પ્રમાણે બોલે છે

Khaskhabar Editor
Last updated: 2024/02/17 at 5:30 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

અર્થામૃત

એ ત્રણ જો શરણે આવ્યા હોય તો પોતાની વિષમ સ્થતિમાં પણ તેમનો ત્યાગ કરવો નહીં.

- Advertisement -

બોધામૃત

વિશ્વાસ અમૂલ્ય છે, એને તૂટવા ન દેવો. જ્યારે કોઈ માણસ પૂર્ણ ભરોસા સાથે આપણી પાસે આવ્યો હોય, ત્યારે જો આપણી ક્ષમતા હોય તો એનો ભરોસો તૂટવા ન દેવો.

કથામૃત: ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીએ એમના શાસનકાળ દરમ્યાન પ્રજાના જાન-માલની રખેવાળી માટે એક નિયમ બનાવેલો હતો. ભાવનગર રાજ્યના કોઈ નાગરિકને ત્યાં ચોરી થાય, તો ચોરને પકડીને ચોરીનો માલ નાગરિકને પરત અપાવવામાં આવે અને ચોરને કડક સજા કરવામાં આવે. પૂરતા પ્રયત્નો પછી પણ જો ચોર ન પકડાય, તો જે માલની ચોરી થઈ હોય એના મૂલ્ય જેટલી રકમ નાગરિકને રાજ્યની તિજોરીમાંથી ચૂકવી આપવામાં આવતી. ભાવનગરની પ્રજાને હૈયે ધરપત રહેતી કે એમની કોઈ વસ્તુઓની ચોરી નહીં થાય અને જો કદાચ ચોરી થશે તો પણ વસ્તુ પરત મળશે અથવા વસ્તુનું મૂલ્ય મળશે. ભારત જ્યારે આઝાદ થયું, ત્યારે અખંડ ભારતના નિર્માણ માટે મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીએ સૌ પ્રથમ ભાવનગર રાજ્ય અર્પણ કર્યું હતું. મહારાજાનું આ ઋણ તો કોઈ રીતે ચૂકવી ન શકાય પરંતુ મહારાજાની સેવા અને સજ્જનતાનો લાભ પ્રજાને મળે એટલે આઝાદી બાદ મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીને મદ્રાસના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. મહારાજાએ ગવર્નર તરીકે સેવા આપવા પોતાની સંમતિ આપી પરંતુ પગાર લેવાનો ઇનકાર કર્યો હતો અને ગવર્નરના પદનું સન્માન જાળવવા માત્ર એક રૂપિયો માનદવેતન લેતા હતા. આઝાદી બાદ ભાવનગર રાજ્યના એક ગામડાના કોઈ ખેડૂતના બળદ ચોરાઈ ગયા. ભોળો ખેડૂત તો ફરિયાદ નોંધાવવા માટે ભાવનગરના રાજદરબારમાં પહોંચ્યો. એને બિચારાને તો એ ખબર પણ નહોતી કે હવે શ્રી કૃષ્ણકુમારસિંહજી ભાવનગરના મહારાજા નથી. ખેડૂતને ખબર પડી કે મહારાજા હવે મદ્રાસ રહે છે એટલે એ તો જેમ તેમ વ્યવસ્થા કરીને ફરિયાદ કરવા માટે છેક મદ્રાસનાં ગવર્નર હાઉસ સુધી પહોંચી ગયો. મહારાજાને સમાચાર મળ્યા કે ભાવનગરથી કોઈ ખેડૂત એમને મળવા આવ્યો છે, એટલે બધા કામ બાજુએ રાખીને મહારાજાએ એને મળવા બોલાવ્યો. ખેડૂતે પોતાની વ્યથા રજૂ કરી અને પોતાના બળદ ચોરાઈ ગયા હોવાથી હવે વાવણી કેમ વાવશે એ ચિંતા રજૂ કરી. મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીએ એક પિતા દીકરાને સાંત્વના આપે એમ સાંત્વના આપતા કહેલું કે, ભાઈ તારી વ્યથા હું સમજી શકું છું. પરંતુ તું કોઈ જાતની ચિંતા ન કર. આપણા રાજ્યના નિયમ પ્રમાણે સારા બળદ ખરીદી શકે એટલી રકમ અને અહીં આવવા-જવાનો ખર્ચ તને ચૂકવી આપીશ. મહારાજાએ ખેડૂત પાસે એવી કોઈ સ્પષ્ટતા ન કરી કે હવે ભાવનગર રાજ્યની મારી કોઈ જવાબદારી નથી. એમણે તો ખેડૂતને રકમ આપીને મહારાજાનું કર્તવ્ય બજાવ્યું અને ખેડૂતને રાજી કર્યો.

- Advertisement -

You Might Also Like

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

દહેશતના અલગ અલગ રૂપો

પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર

વેલેન્ટાઇન: તહેવાર કે વેપાર??

કેન્સરનો સફળ ઈલાજ નિંદામણ જેવી નકામી વનસ્પતિ પાસે

TAGGED: devotees, lordram, RAMTEMPLE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ક્ષણો સૌ નિરંતર સફરમાં રહે છે, એ તારાં સ્મરણની અસરમાં રહે છે
Next Article આપણે આપણા અંત:કરણમાં રહેલા અવ્યક્ત આકાશમાં છુપાયેલા ચિદાનંદ રૂપી મહાસાગરને જાણતા નથી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

તાલાલાનાં જાવંત્રી ગીર ગામના જમીન વિવાદમાં સળગી ગયેલાં વૃધ્ધાનું સારવાર દરમિયાન મોત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
20 લાખની ખંડણી અને ધમકીના કેસમાં કીર્તિ પટેલની ઉદયપુરથી ધરપકડ
મોરબી: ગાંધીચોકમાં રૂ. 4.42 કરોડના ખર્ચે અત્યાધુનિક ભવન આકાર લેશે
વેરાના બાકીદારો વિરુદ્ધ કડક કાર્યવાહીનો પ્રારંભ
ઓપન ગુજરાત ડે-નાઈટ ફૂટબોલ ટુર્નામન્ટનો ભવ્ય પ્રારંભ: પોલીસ કમિશનરે કરાવ્યું ઉદ્ઘાટન
રાજુલામાં મતાધિકાર પર તરાપ? 1800 વાંધા અરજીઓથી ચૂંટણી પ્રક્રિયા વિવાદમાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Author

દહેશતના અલગ અલગ રૂપો

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Author

પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?