By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    2 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
    13 hours ago
    જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
    13 hours ago
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    2 days ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    2 days ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    7 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જે પોતાનો ભક્ત છે, જે પોતાનો સેવક છે અને જે ‘હું તમારો છું’ એ પ્રમાણે બોલે છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Shailesh Sagpariya > જે પોતાનો ભક્ત છે, જે પોતાનો સેવક છે અને જે ‘હું તમારો છું’ એ પ્રમાણે બોલે છે
AuthorShailesh Sagpariya

જે પોતાનો ભક્ત છે, જે પોતાનો સેવક છે અને જે ‘હું તમારો છું’ એ પ્રમાણે બોલે છે

Khaskhabar Editor
Last updated: 2024/02/17 at 5:30 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

અર્થામૃત

એ ત્રણ જો શરણે આવ્યા હોય તો પોતાની વિષમ સ્થતિમાં પણ તેમનો ત્યાગ કરવો નહીં.

- Advertisement -

બોધામૃત

વિશ્વાસ અમૂલ્ય છે, એને તૂટવા ન દેવો. જ્યારે કોઈ માણસ પૂર્ણ ભરોસા સાથે આપણી પાસે આવ્યો હોય, ત્યારે જો આપણી ક્ષમતા હોય તો એનો ભરોસો તૂટવા ન દેવો.

કથામૃત: ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીએ એમના શાસનકાળ દરમ્યાન પ્રજાના જાન-માલની રખેવાળી માટે એક નિયમ બનાવેલો હતો. ભાવનગર રાજ્યના કોઈ નાગરિકને ત્યાં ચોરી થાય, તો ચોરને પકડીને ચોરીનો માલ નાગરિકને પરત અપાવવામાં આવે અને ચોરને કડક સજા કરવામાં આવે. પૂરતા પ્રયત્નો પછી પણ જો ચોર ન પકડાય, તો જે માલની ચોરી થઈ હોય એના મૂલ્ય જેટલી રકમ નાગરિકને રાજ્યની તિજોરીમાંથી ચૂકવી આપવામાં આવતી. ભાવનગરની પ્રજાને હૈયે ધરપત રહેતી કે એમની કોઈ વસ્તુઓની ચોરી નહીં થાય અને જો કદાચ ચોરી થશે તો પણ વસ્તુ પરત મળશે અથવા વસ્તુનું મૂલ્ય મળશે. ભારત જ્યારે આઝાદ થયું, ત્યારે અખંડ ભારતના નિર્માણ માટે મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીએ સૌ પ્રથમ ભાવનગર રાજ્ય અર્પણ કર્યું હતું. મહારાજાનું આ ઋણ તો કોઈ રીતે ચૂકવી ન શકાય પરંતુ મહારાજાની સેવા અને સજ્જનતાનો લાભ પ્રજાને મળે એટલે આઝાદી બાદ મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીને મદ્રાસના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. મહારાજાએ ગવર્નર તરીકે સેવા આપવા પોતાની સંમતિ આપી પરંતુ પગાર લેવાનો ઇનકાર કર્યો હતો અને ગવર્નરના પદનું સન્માન જાળવવા માત્ર એક રૂપિયો માનદવેતન લેતા હતા. આઝાદી બાદ ભાવનગર રાજ્યના એક ગામડાના કોઈ ખેડૂતના બળદ ચોરાઈ ગયા. ભોળો ખેડૂત તો ફરિયાદ નોંધાવવા માટે ભાવનગરના રાજદરબારમાં પહોંચ્યો. એને બિચારાને તો એ ખબર પણ નહોતી કે હવે શ્રી કૃષ્ણકુમારસિંહજી ભાવનગરના મહારાજા નથી. ખેડૂતને ખબર પડી કે મહારાજા હવે મદ્રાસ રહે છે એટલે એ તો જેમ તેમ વ્યવસ્થા કરીને ફરિયાદ કરવા માટે છેક મદ્રાસનાં ગવર્નર હાઉસ સુધી પહોંચી ગયો. મહારાજાને સમાચાર મળ્યા કે ભાવનગરથી કોઈ ખેડૂત એમને મળવા આવ્યો છે, એટલે બધા કામ બાજુએ રાખીને મહારાજાએ એને મળવા બોલાવ્યો. ખેડૂતે પોતાની વ્યથા રજૂ કરી અને પોતાના બળદ ચોરાઈ ગયા હોવાથી હવે વાવણી કેમ વાવશે એ ચિંતા રજૂ કરી. મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીએ એક પિતા દીકરાને સાંત્વના આપે એમ સાંત્વના આપતા કહેલું કે, ભાઈ તારી વ્યથા હું સમજી શકું છું. પરંતુ તું કોઈ જાતની ચિંતા ન કર. આપણા રાજ્યના નિયમ પ્રમાણે સારા બળદ ખરીદી શકે એટલી રકમ અને અહીં આવવા-જવાનો ખર્ચ તને ચૂકવી આપીશ. મહારાજાએ ખેડૂત પાસે એવી કોઈ સ્પષ્ટતા ન કરી કે હવે ભાવનગર રાજ્યની મારી કોઈ જવાબદારી નથી. એમણે તો ખેડૂતને રકમ આપીને મહારાજાનું કર્તવ્ય બજાવ્યું અને ખેડૂતને રાજી કર્યો.

- Advertisement -

You Might Also Like

મક્કામાં સાઉદી, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત સંરક્ષણ કરારઃ ભારત માટે ચિંતનનો વિષય

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

TAGGED: devotees, lordram, RAMTEMPLE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ક્ષણો સૌ નિરંતર સફરમાં રહે છે, એ તારાં સ્મરણની અસરમાં રહે છે
Next Article આપણે આપણા અંત:કરણમાં રહેલા અવ્યક્ત આકાશમાં છુપાયેલા ચિદાનંદ રૂપી મહાસાગરને જાણતા નથી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!
જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા
રાજીવ ગાંધીની જન્મજયંતિએ રાજકોટ શહેર કોંગ્રેસની શ્રદ્ધાંજલિ
બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શાંતિભાઈ આચાર્યના સમગ્ર પ્રદાન પર એક દિવસીય પરિસંવાદ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

મક્કામાં સાઉદી, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત સંરક્ષણ કરારઃ ભારત માટે ચિંતનનો વિષય

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
AuthorBhavy Raval

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
AuthorBhavy Raval

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?