By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
    20 hours ago
    યુદ્ધનો ખર્ચ અમેરિકા ઉઠાવે, નહીં તો ઓઈલના સોદા યુઆનમાં થશે’, UAEની ટ્રમ્પને ખુલ્લી ચેતવણી
    21 hours ago
    સીઝફાયર માત્ર કાગળ પર? ઇઝરાયલે લેબેનોનમાં ‘બફર ઝોન’નો નકશો જાહેર કર્યો; સૈનિકો પાછા નહીં ખેંચાય
    22 hours ago
    હોર્મુઝ અંગે દક્ષિણ કોરિયાએ માંગ્યો ભારતનો સાથ, AIથી લઈને ડિફેન્સ સુધીના સેક્ટરમાં થશે કરાર
    22 hours ago
    હોર્મુઝ સ્ટ્રેટ ખૂલ્યા બાદ પણ યુદ્ધના ભણકારા! ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ- ડીલ કરો નહીંતર ફરી થશે હુમલો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પંજાબની સતત પાંચમી જીત, ટીમ ટેબલમાં ટોપ પર: લખનઉને 54 રને હરાવ્યું
    19 hours ago
    અમેરિકામાં પિતાએ પોતાના જ 7 બાળકો સહિત 8ની હત્યા કરી
    19 hours ago
    જમ્મુમાં મુસાફરોથી ભરેલી બસ 100 ફૂટ નીચે ખાબકી, 21 લોકોનાં મોત
    19 hours ago
    રાજસ્થાનમાં પચપદરા ઓઇલ રિફાઈનરીમાં આગ, કાલે PM મોદી કરવાના હતા લોકાર્પણ
    20 hours ago
    પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLના 35 સારા ખેલાડીઓ પર BCCIની નજર! શ્રેયસ અય્યરને મળી શકે છે મોટી જવાબદારી
    22 hours ago
    ટીમ ઈન્ડિયામાં રમી શક્યો હોત રાશિદ ખાન! ભારતની નાગરિકતા કેમ ઠુકરાવી? સ્ટાર સ્પિનરનો મોટો ખુલાસો
    22 hours ago
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    4 days ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    5 days ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    5 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    6 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નિર્વિકલ્પ જીવનનાં અનેકવિધ વિકલ્પો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > નિર્વિકલ્પ જીવનનાં અનેકવિધ વિકલ્પો
Author

નિર્વિકલ્પ જીવનનાં અનેકવિધ વિકલ્પો

Khaskhabar Editor
Last updated: 2024/09/07 at 6:12 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

નિતાંતરીત: નીતા દવે

માત્ર ટ્રાફિક સિગ્નલ ઉપર જ ચાર રસ્તાઓ જોવા મળે છે એવું નથી.માનવીનાં જીવન માં આવતાં વળાંકો પણ અનેક વિકલ્પો ધરાવતા હોય છે. કોઈ પણ મનુષ્યની જીવન યાત્રાનાં રસ્તા ઓ ક્યારે પણ સીધા અને સરળ હોતા નથી.દરેક વ્યક્તિનું જીવન વિકલ્પોથી ભરેલું હોય છે. આથી માનવીના દુ:ખ અને સુખનો આધાર પણ જીવનમાં મળતાં આ વિકલ્પો જ છે. આ અનેકવિધ વિકલ્પો વચ્ચે યોગ્ય વિકલ્પની પસંદગી કરી અને જીવનના નિર્ણયો લેવાય તો જીવન સુખમય બની રહે અન્યથા આજીવન સંઘર્ષનો સામનો કરવો પડે છે.

- Advertisement -

વિલિયમ સેક્સપિયરનાં નાટક હેમ્લેટનો એક ડાયલોગ ખૂબ પ્રસિદ્ધ થયેલો છેટુબી ઓર નોટ ટુબી..! શું કરવું અને શું ન કરવું..? બધા જ લોકો જીવનમાં મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા એકવાર તો આ મનોસ્થિતિમાંથી પસાર થતા જ હોઈએ છીએ પછી એ નિર્ણય વ્યવસાયિક સંબંધો,અંગત જીવન, કે સમાજને લગતા પ્રશ્ર્નોને લઈને હોય.પરંતુ અગત્યના નિર્ણયો લેતા પહેલા વ્યક્તિ ની સામે પસંદગી માટેના વિકલ્પો અવશ્ય હોય છે. સામાન્ય રીતે વ્યક્તિ નિર્ણય લેતા પહેલા સાર્વત્રિક વિકલ્પ માંથી એવો જ વિકલ્પ પસંદ કરશે કે જેનું ભવિષ્ય સુરક્ષિત હોય સલામતી ભર્યું હોય અને સ્પષ્ટ હોય.!

પરંતુ અહીંયા જ કદાચ આપણી પસંદગી ભૂલને પાત્ર બની જતી હોય છે કેમકે આવનારું ભવિષ્ય આપણા આયોજન પ્રમાણે જ આયોજનબદ્ધ રીતે આવશે જ તેવું ચોક્કસપણે ક્યારેય કહી શકાતું નથી. ઉદાહરણ તરીકે વ્યવસાયિક બાબતને લઈએ તો મલ્ટીનેશનલ કંપનીમાં સી.ઈ ઓની પોસ્ટ મેળવ્યા પછી ઉમેદવાર વિચારે કે,ભવિષ્ય આ જ કંપનીમાં સ્થિર અને સલામત છે..તેવું માની આગળ પ્રગતિ માટેના દ્વાર બંધ કરી દેનાર ઉમેદવાર નાં ભવિષ્યમાં એવું પણ બની શકે કે, વર્તમાન કંપની ફાડચામાં જાય અને આવકમાં ઘટાડો થાય અથવા નોકરી પણ જતી કરવી પડે..!

શાશ્વત માની લીધેલા સંબંધો ભવિષ્યમાં પણ આટલા જ ઉષ્મા સભર રહેશે તેવું માની અને જીવનમાં ઘણું બધું જાતું કરનાર વ્યક્તિ એ સંબંધ જ્યારે એક્સપાયરી ડેટ ના ક્રાઈટ એરિયામાં આવી જાય ત્યારે આ લાગણી ની આહતને સહન કરી શકતા નથી. આવું જ દરેક બાબતમાં બની શકે. ટૂંકમાં કહીએ તો બાળપણથી લઈ અને જીવનના તમામ તબક્કામાં ઉંમરના પરિવર્તન સાથે આપણે બધા જે વિકલ્પોના વિગ્રહ માંથી પસાર થઈએ છીએ ત્યારે ભવિષ્યની સલામતી વિચારવા કરતા વર્તમાનને સક્ષમ બનાવો વધારે અગત્યનો છે.આવું વિચારી અને વિકલ્પો પસંદ કરવા જોઈએ.
જીવન ક્યારેક પીડાદાયક વિકલ્પો પણ સામે લઈને આવતી હોય છે. કોઈપણ નિર્ણય લો પરંતુ તકલીફ કે પીડા તો અવશ્ય મળશે જ.આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત છે.. આગળ કુવો અને પાછળ ખાય.. આમ જોવા જઈએ તો બંને વિકલ્પો મરણ તુલ્ય છે.પરંતુ એક વિકલ્પને પસંદ કરવો તો જરૂરી જ છે..! આવી પરિસ્થિતિમાં આપણા ઉત્ક્રાંતિવાદના અનુસરણ ગત વિચારો માત્ર આ બે જ વિકલ્પો ને જોઇ શકશે.પરંતુ દાર્શનિક વિચારસરણી ધરાવતા વ્યક્તિને એક વધુ વિકલ્પ પણ દ્રષ્ટિ ગોચર થશે કે,જે સ્થાન ઉપર ઊભા છીએ જ્યાં આગળ ખાય અને પાછળ કૂવોછે. એ સ્થાન પર થી ધીરેથી આગળ સરકી અને ત્રીજો રસ્તો પણ બનાવી જ શકાય છે..! પરંતુ સામાન્યત: આ વિક્લ્પ આપણા વિચાર ક્ષેત્રમાં આવી શકતો નથી.

- Advertisement -

બહુ ઓછા લોકો કઠિન પસંદગી નાં આગ્રહી હોય છે. આપણે સહેલું સરળ અને સત્વરે મળી જતું સુખ હાથવવું રાખવા માટે સતત પ્રયત્નશીલ હોઈએ છીએ. આથી જ કદાચ આપણે જીવનમાં બનતી ઓચિંતી ઘટનાઓ નો સામનો સહજ રીતે કરી શકતા નથી અને આવેલી સમસ્યાઓનું નિરાકરણ કેમ સહેલાઈથી કરી શકાય તેવા જ વિકલ્પોને અનુસરતા હોઈએ છીએ. જીવનમાં આવેલી મુસીબતોનાં દરિયા સામે શસ્ત્ર ઉપાડવા કે તેનો વિરોધ કરી તેનો અંત લાવી શકાય તે માટેના પ્રયાસો કરવા પસંદ કરતા નથી.પરંતુ સાચી પરીક્ષા કપરા સંજોગોમાં મન બુદ્ધિને સ્થિર રાખી અને યોગ્ય વિકલ્પ ની પસંદગી કરવી એ જ હોય છે.

દરેક વ્યક્તિ જીવનમાં કમસેકમ એકદ વાર તો શ્રીમદ્ ભગવત ગીતામાં આલેખાયેલા કુરુક્ષેત્રની મધ્યમાં ઉભેલા અર્જુન જેવી મન:સ્થિતિ માંથી પસાર થતો જ હોય છે. ધર્મ અને કર્મનું યુદ્ધ, સત્ય અને અસત્યના વિકલ્પો,અને બુદ્ધિ અને લાગણી વચ્ચેની લડાઈ..!! ઘણી વખત સત્ય અને ધર્મનો માર્ગ સ્વીકારવાથી ઘણું અંગત હિત જોખમાતું હોય છે.બુદ્ધિને પ્રાધાન્ય આપવાથી લાગણી હારી જતી હોય, અને કર્તવ્યના રક્ષણ માટે ધર્મના કાંટાળા પથ ઉપર ચાલવાથી કર્મની ગતિ ધૂંધળી બની જતી હોયપરિણામ અસ્પષ્ટ હોય ત્યારે જ વ્યક્તિના સાચા વ્યક્તિત્વની ઓળખ થતી હોય છે.આવા સમયે જ વ્યક્તિ જે નિર્ણય લે જે વિકલ્પ પસંદ કરે અને સત્ય ની સાથે રહી અને પોતાના કર્તવ્યને અનુસરે ત્યારે વ્યક્તિત્વનો આંતર ઉજાસ પ્રકાશિત થતો હોય છે. કેમ કે,લોભામણા વિકલ્પો વચ્ચે રહીને પણ ધર્મ અનુસાર પોતાના કર્મને અનુસરવું એ જ શ્રેષ્ઠ વિકલ્પ કહી શકાય.

વર્તમાનમાં વીતતી દરેક ક્ષણ અતીત નો ઇતિહાસ બનતી જાય છે.આપણે આપણા ભવિષ્યને સુ નિશ્ચિત કરવા જે વર્તમાનની બલી ચડાવીએ છીએ એ સમય જન્માંતર સુધી ફરી પાછો આપણે મેળવી શકવાના નથી. આ સત્ય આપણે જાણીએ છીએ. આમ છતાં જીવનની કટોકટી ની પરિસ્થિતિમાં સરળ રીતે આગળ વધી અને શ્રેષ્ઠ પરિણામની ઈચ્છા ધરાવતું માનવ મન એ ભૂલી જાય છે કે,પસંદગી શ્રેષ્ઠ હશે તો જ પરિણામ પણ શ્રેષ્ઠ મળી શકે..!અન્યથા જીવતો નિર્વિકલ્પ છે અને માનવી પાસે જીવનને જીવવા સિવાય અન્ય બીજો કોઈ વિકલ્પ રહેલો નથી.

You Might Also Like

મહિલા આરક્ષણ, પરિસીમન અને રાજકીય ગણિત…

જનાર્દનથી જોર્ડનની સફર

શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર

અમેરિકા હાર્યું! ખરેખર ?

પોતાની જાત સાથે પ્રેમ, આત્મવિશ્ર્વાસ, પહેરવેશ વિશે સભાનતા

TAGGED: life, Multiple
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દુરાચારી, ખરાબ નજરવાળા દુષ્ટ, કોઈ પણ પ્રકારના કારણ વિના બીજાને હાનિ પહોંચાડતા
Next Article પોરબંદરમાં ગણેશોત્સવને લઇને શાંતિ સમિતિની બેઠક યોજાઇ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

શિક્ષણ ફી સહાય યોજના: 2892માંથી માત્ર 674 અરજી જ મંજૂર, અનેક પરિવારો સહાયથી વંચિત

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્યવ્યાપી વેંચાતા નકલી ઘી કૌભાંડનો પર્દાફાશ
રાજકોટમાં 23 એપ્રિલથી ‘ગૌધામ શિવ કથા મહોત્સવ’નો ભવ્ય પ્રારંભ
રોમાંચક મેચનો આનંદ માણવા પ્રેક્ષકો ઉમટ્યા
મોરબી 39 રનમાં ઓલઆઉટ, બાલાજી ક્લબ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં : શૌર્યએ 5 વિકેટ ઝડપી
ટીમ એકતાનો ઐતિહાસિક રેકોર્ડ: 10 ઓવરમાં 207 રન બનાવી ટૂર્નામેન્ટનો હાઈએસ્ટ સ્કોર નોંધાવ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

મહિલા આરક્ષણ, પરિસીમન અને રાજકીય ગણિત…

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
Author

જનાર્દનથી જોર્ડનની સફર

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?