By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    3 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    5 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    4 hours ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    4 hours ago
    ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ
    4 hours ago
    દેશમાં 61 હજારથી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહમાં
    4 hours ago
    સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નિર્વિકલ્પ જીવનનાં અનેકવિધ વિકલ્પો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > નિર્વિકલ્પ જીવનનાં અનેકવિધ વિકલ્પો
Author

નિર્વિકલ્પ જીવનનાં અનેકવિધ વિકલ્પો

Khaskhabar Editor
Last updated: 2024/09/07 at 6:12 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

નિતાંતરીત: નીતા દવે

માત્ર ટ્રાફિક સિગ્નલ ઉપર જ ચાર રસ્તાઓ જોવા મળે છે એવું નથી.માનવીનાં જીવન માં આવતાં વળાંકો પણ અનેક વિકલ્પો ધરાવતા હોય છે. કોઈ પણ મનુષ્યની જીવન યાત્રાનાં રસ્તા ઓ ક્યારે પણ સીધા અને સરળ હોતા નથી.દરેક વ્યક્તિનું જીવન વિકલ્પોથી ભરેલું હોય છે. આથી માનવીના દુ:ખ અને સુખનો આધાર પણ જીવનમાં મળતાં આ વિકલ્પો જ છે. આ અનેકવિધ વિકલ્પો વચ્ચે યોગ્ય વિકલ્પની પસંદગી કરી અને જીવનના નિર્ણયો લેવાય તો જીવન સુખમય બની રહે અન્યથા આજીવન સંઘર્ષનો સામનો કરવો પડે છે.

- Advertisement -

વિલિયમ સેક્સપિયરનાં નાટક હેમ્લેટનો એક ડાયલોગ ખૂબ પ્રસિદ્ધ થયેલો છેટુબી ઓર નોટ ટુબી..! શું કરવું અને શું ન કરવું..? બધા જ લોકો જીવનમાં મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા એકવાર તો આ મનોસ્થિતિમાંથી પસાર થતા જ હોઈએ છીએ પછી એ નિર્ણય વ્યવસાયિક સંબંધો,અંગત જીવન, કે સમાજને લગતા પ્રશ્ર્નોને લઈને હોય.પરંતુ અગત્યના નિર્ણયો લેતા પહેલા વ્યક્તિ ની સામે પસંદગી માટેના વિકલ્પો અવશ્ય હોય છે. સામાન્ય રીતે વ્યક્તિ નિર્ણય લેતા પહેલા સાર્વત્રિક વિકલ્પ માંથી એવો જ વિકલ્પ પસંદ કરશે કે જેનું ભવિષ્ય સુરક્ષિત હોય સલામતી ભર્યું હોય અને સ્પષ્ટ હોય.!

પરંતુ અહીંયા જ કદાચ આપણી પસંદગી ભૂલને પાત્ર બની જતી હોય છે કેમકે આવનારું ભવિષ્ય આપણા આયોજન પ્રમાણે જ આયોજનબદ્ધ રીતે આવશે જ તેવું ચોક્કસપણે ક્યારેય કહી શકાતું નથી. ઉદાહરણ તરીકે વ્યવસાયિક બાબતને લઈએ તો મલ્ટીનેશનલ કંપનીમાં સી.ઈ ઓની પોસ્ટ મેળવ્યા પછી ઉમેદવાર વિચારે કે,ભવિષ્ય આ જ કંપનીમાં સ્થિર અને સલામત છે..તેવું માની આગળ પ્રગતિ માટેના દ્વાર બંધ કરી દેનાર ઉમેદવાર નાં ભવિષ્યમાં એવું પણ બની શકે કે, વર્તમાન કંપની ફાડચામાં જાય અને આવકમાં ઘટાડો થાય અથવા નોકરી પણ જતી કરવી પડે..!

શાશ્વત માની લીધેલા સંબંધો ભવિષ્યમાં પણ આટલા જ ઉષ્મા સભર રહેશે તેવું માની અને જીવનમાં ઘણું બધું જાતું કરનાર વ્યક્તિ એ સંબંધ જ્યારે એક્સપાયરી ડેટ ના ક્રાઈટ એરિયામાં આવી જાય ત્યારે આ લાગણી ની આહતને સહન કરી શકતા નથી. આવું જ દરેક બાબતમાં બની શકે. ટૂંકમાં કહીએ તો બાળપણથી લઈ અને જીવનના તમામ તબક્કામાં ઉંમરના પરિવર્તન સાથે આપણે બધા જે વિકલ્પોના વિગ્રહ માંથી પસાર થઈએ છીએ ત્યારે ભવિષ્યની સલામતી વિચારવા કરતા વર્તમાનને સક્ષમ બનાવો વધારે અગત્યનો છે.આવું વિચારી અને વિકલ્પો પસંદ કરવા જોઈએ.
જીવન ક્યારેક પીડાદાયક વિકલ્પો પણ સામે લઈને આવતી હોય છે. કોઈપણ નિર્ણય લો પરંતુ તકલીફ કે પીડા તો અવશ્ય મળશે જ.આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત છે.. આગળ કુવો અને પાછળ ખાય.. આમ જોવા જઈએ તો બંને વિકલ્પો મરણ તુલ્ય છે.પરંતુ એક વિકલ્પને પસંદ કરવો તો જરૂરી જ છે..! આવી પરિસ્થિતિમાં આપણા ઉત્ક્રાંતિવાદના અનુસરણ ગત વિચારો માત્ર આ બે જ વિકલ્પો ને જોઇ શકશે.પરંતુ દાર્શનિક વિચારસરણી ધરાવતા વ્યક્તિને એક વધુ વિકલ્પ પણ દ્રષ્ટિ ગોચર થશે કે,જે સ્થાન ઉપર ઊભા છીએ જ્યાં આગળ ખાય અને પાછળ કૂવોછે. એ સ્થાન પર થી ધીરેથી આગળ સરકી અને ત્રીજો રસ્તો પણ બનાવી જ શકાય છે..! પરંતુ સામાન્યત: આ વિક્લ્પ આપણા વિચાર ક્ષેત્રમાં આવી શકતો નથી.

- Advertisement -

બહુ ઓછા લોકો કઠિન પસંદગી નાં આગ્રહી હોય છે. આપણે સહેલું સરળ અને સત્વરે મળી જતું સુખ હાથવવું રાખવા માટે સતત પ્રયત્નશીલ હોઈએ છીએ. આથી જ કદાચ આપણે જીવનમાં બનતી ઓચિંતી ઘટનાઓ નો સામનો સહજ રીતે કરી શકતા નથી અને આવેલી સમસ્યાઓનું નિરાકરણ કેમ સહેલાઈથી કરી શકાય તેવા જ વિકલ્પોને અનુસરતા હોઈએ છીએ. જીવનમાં આવેલી મુસીબતોનાં દરિયા સામે શસ્ત્ર ઉપાડવા કે તેનો વિરોધ કરી તેનો અંત લાવી શકાય તે માટેના પ્રયાસો કરવા પસંદ કરતા નથી.પરંતુ સાચી પરીક્ષા કપરા સંજોગોમાં મન બુદ્ધિને સ્થિર રાખી અને યોગ્ય વિકલ્પ ની પસંદગી કરવી એ જ હોય છે.

દરેક વ્યક્તિ જીવનમાં કમસેકમ એકદ વાર તો શ્રીમદ્ ભગવત ગીતામાં આલેખાયેલા કુરુક્ષેત્રની મધ્યમાં ઉભેલા અર્જુન જેવી મન:સ્થિતિ માંથી પસાર થતો જ હોય છે. ધર્મ અને કર્મનું યુદ્ધ, સત્ય અને અસત્યના વિકલ્પો,અને બુદ્ધિ અને લાગણી વચ્ચેની લડાઈ..!! ઘણી વખત સત્ય અને ધર્મનો માર્ગ સ્વીકારવાથી ઘણું અંગત હિત જોખમાતું હોય છે.બુદ્ધિને પ્રાધાન્ય આપવાથી લાગણી હારી જતી હોય, અને કર્તવ્યના રક્ષણ માટે ધર્મના કાંટાળા પથ ઉપર ચાલવાથી કર્મની ગતિ ધૂંધળી બની જતી હોયપરિણામ અસ્પષ્ટ હોય ત્યારે જ વ્યક્તિના સાચા વ્યક્તિત્વની ઓળખ થતી હોય છે.આવા સમયે જ વ્યક્તિ જે નિર્ણય લે જે વિકલ્પ પસંદ કરે અને સત્ય ની સાથે રહી અને પોતાના કર્તવ્યને અનુસરે ત્યારે વ્યક્તિત્વનો આંતર ઉજાસ પ્રકાશિત થતો હોય છે. કેમ કે,લોભામણા વિકલ્પો વચ્ચે રહીને પણ ધર્મ અનુસાર પોતાના કર્મને અનુસરવું એ જ શ્રેષ્ઠ વિકલ્પ કહી શકાય.

વર્તમાનમાં વીતતી દરેક ક્ષણ અતીત નો ઇતિહાસ બનતી જાય છે.આપણે આપણા ભવિષ્યને સુ નિશ્ચિત કરવા જે વર્તમાનની બલી ચડાવીએ છીએ એ સમય જન્માંતર સુધી ફરી પાછો આપણે મેળવી શકવાના નથી. આ સત્ય આપણે જાણીએ છીએ. આમ છતાં જીવનની કટોકટી ની પરિસ્થિતિમાં સરળ રીતે આગળ વધી અને શ્રેષ્ઠ પરિણામની ઈચ્છા ધરાવતું માનવ મન એ ભૂલી જાય છે કે,પસંદગી શ્રેષ્ઠ હશે તો જ પરિણામ પણ શ્રેષ્ઠ મળી શકે..!અન્યથા જીવતો નિર્વિકલ્પ છે અને માનવી પાસે જીવનને જીવવા સિવાય અન્ય બીજો કોઈ વિકલ્પ રહેલો નથી.

You Might Also Like

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

ખાસ-ખબરની છ વર્ષની ખબર

બેંક લોનમાં જામીનદાર બનવું એ ગંભીર કાનૂની જવાબદારી

TAGGED: life, Multiple
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દુરાચારી, ખરાબ નજરવાળા દુષ્ટ, કોઈ પણ પ્રકારના કારણ વિના બીજાને હાનિ પહોંચાડતા
Next Article પોરબંદરમાં ગણેશોત્સવને લઇને શાંતિ સમિતિની બેઠક યોજાઇ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

દંડનો ડર નહીં, મોતનો વિચાર નહીં! : ગુજરાતમાં 48.7 ટકા માર્ગ અકસ્માતો `જીવલેણ’

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ
કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ
શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન
બેટ દ્વારકામાં સરકારી જમીન પર દબાણના આક્ષેપોઃ બે ટ્રસ્ટીઓ પાસે નગરપાલિકાએ પુરાવા માંગ્યા
મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
Authorરાજકોટ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
AuthorKinnar Acharya

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?