ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ બજરંગ ગ્રુપ ઓફ રાજકોટ સિટી લોહાણા સમાજના યુવક-યુવતીઓના વેવિશાળના પ્રશ્ર્નોના નિરાકરણ માટે દર રવિવારે સાંજે 5થી 7, રાધેશ્યામ કોમ્પલેક્ષ, ગ્રાઉન્ડ ફ્લોર, ગરેડીયા કુવા રોડ ખાતે કાર્યરત રહે છે. દર મહિનાના દરેક રવિવારે ગ્રેજ્યુએટ, ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવનાર (સી.એ., સી.એસ., એડવોકેટ, ડોકટર, એન્જિનિયર, પ્રોફેસર) મીઠી જીભ કેન્સલ, પુન:લગ્ન, સગાઈ વિચ્છેદ, લગ્ન વિચ્છેદ, વિધુર, વિધવા, ત્યકતા ધરાવતા યુવક-યુવતીઓને એન્ટ્રી આપવામાં આવશે. વધુ વિગત માટે કિશોરભાઈ કારીયા મો. 9428254008 ઉપર અથવા જતીનભાઈ ભીંડોરા મો. 9825075154 પર સંપર્ક કરી શકાશે. બહેનોની કમિટીમાં હર્ષાબેન કક્કડ, મીનાબેન છાગાણી, નેરૂતિબેન કક્કડ તથા ભાઈઓની કમિટીમાં સુનીલભાઈ મજીઠીયા, દિનેશભાઈ તન્ના, બટુકભાઈ રાચ્છ, મેહુલભાઈ મનુભાઈ ખંધેડીયા (ભગત), મહેશભાઈ રાજા, પ્રવિણભાઈ વિઠલાણી, સંજયભાઈ એચ. ઠકરાર, દિપકભાઈ એચ. ઠકરાર, ચંદ્રેશભાઈ ગણાત્રા, જયંતભાઈ બુદ્ધદેવ, વિનુભાઈ બુદ્ધદેવ કાર્યરત છે.
વેવિશાળ પ્રશ્ર્નોના નિરાકરણ માટે લોહાણા સમાજ વેવિશાળ કેન્દ્ર કાર્યરત



