By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    2 days ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    2 days ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    3 days ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    4 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…
    2 days ago
    અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
    2 days ago
    દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં
    2 days ago
    દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ
    2 days ago
    ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    2 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    3 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    3 days ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    4 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    5 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    6 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    2 days ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    2 days ago
    ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
    2 days ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    2 days ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘ત્રિકોણ બાગ કા રાજા’: ભગવાન વિષ્ણુ સ્વરૂપે બિરાજશે દુંદાળાદેવ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘ત્રિકોણ બાગ કા રાજા’: ભગવાન વિષ્ણુ સ્વરૂપે બિરાજશે દુંદાળાદેવ
રાજકોટ

‘ત્રિકોણ બાગ કા રાજા’: ભગવાન વિષ્ણુ સ્વરૂપે બિરાજશે દુંદાળાદેવ

Khaskhabar Editor
Last updated: 2025/08/26 at 5:02 PM
Khaskhabar Editor 10 months ago
Share
5 Min Read
SHARE

વિિંાંત://િશિંસજ્ઞક્ષબફીલસફફિષફ.ભજ્ઞળ/ પર ‘ત્રિકોણ બાગ કા રાજા’ના દર્શન અને કાર્યક્રમ નિહાળી શકાશે

સાયબર અવેરનેસ, સ્ત્રી અને બાળકો પર થતાં અત્યાચારો અંગે જાગૃતિ અભિયાન અને વ્યસનમુક્તિ અભિયાન ચલાવવામાં આવશે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પરિવાર પર આવી પડેલી વિપદાના નિર્વિધ્ને નિવારણ માટે આજથી બરાબર ર7 વર્ષ પહેલાં રાજકોટના એક પરિવારે ગણપતિ સ્થાપનની માનતા માનેલી, જે ફળીભૂત થતાં સ્વગૃહે ગણપતિ સ્થાપન કરવાના બદલે શહેરના ત્રિકોણબાગ ચોક ખાતે પૂરા ભક્તિભાવ અને આસ્થા સાથે ર.પ ફૂટની ઊંચાઈના માનતાના ગણપતિની સ્થાપના-પૂજન ર્ક્યું હતું. સમય જતાં એ પારિવારિક ગણપતિ સ્થાપના સૌરાષ્ટ્રના સૌપ્રથમ સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પરિવર્તન પામ્યું. એ ગણેશ મહોત્સવ એટલે લાખો આસ્થાળુના કેન્દ્રસમા ‘ત્રિકોણબાગ કા રાજા.’ આ વર્ષે ત્રિકોણબાગ ખાતે તા. ર7-8-ર0રપથી તા. 6-9-ર0રપ સુધી સ્થાપિત થનારા ‘ત્રિકોણબાગ કા રાજા’નું ર7મું વર્ષ છે. 1999ની સાલમાં ત્રિકોણબાગ ચોકમાં એક લીમડાના વૃક્ષ્ા હેઠળ નાનકડા મંડપમાં સ્થાપિત કરેલી અઢી ફૂટની ઊંચાઈની માનતાના ગણપતિએ વર્ષોવર્ષ આસ્થાનું એવું મોટું વટવૃક્ષ્ા ખડુ ર્ક્યું કે ર019ની સાલમાં સ્થાપિત કરેલી અત્યાર સુધીની સૌથી મોટી 17 ફૂટની ઊંચાઈની મૂર્તિએ બાપાના ભક્તોની આસ્થાને પણ વિરાટ સ્વરૂપે પ્રસ્થાપિત કરી હતી. જે ઉત્તરોત્તર વધતા વધતા આ ર7માં વર્ષે માત્ર રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાત જ નહીં પણ ભારતભરમાં માનતાના ગણપતિના નામે લાખો લોકોના મનની મુરાદ પૂરી કરી રહ્યું છે. સાર્વજનિક ગણપતિ સ્થાપન પંડાલમાં માત્ર ગણેશવંદના જ નહીં પણ 10-10 દિવસ સુધી નિત્ય સામાજિક, શૈક્ષ્ાણિક, આરોગ્ય વિષયક વિવિધ પ્રકલ્પો સાથે તેમજ નિર્મળ અને માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી રજૂ થતાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પ્રણેતા પણ ત્રિકોણબાગ કા રાજા છે. આ વર્ષે પણ દર વર્ષની જેમ જ ઈસ્કોન ધૂન-કીર્તન, સંતો-મહંતોના વરદહસ્તે મહાઆરતી, ગણેશવંદના (નૃત્યનાટિકા), લોકડાયરો, મ્યુઝિકલ શો, બાળકોના શ્ર્લોક ગાન, બાળકો દ્વારા સામૂહિક હનુમાનચાલીસા પઠન, ભક્તિસંધ્યા, નિ:શુલ્ક મેડિકલ કેમ્પ, મહા રક્તદાન કેમ્પ, શાળાના બાળકોનો ડાન્સ ટેલેન્ટ શો, ગેમ શો, શ્રીનાથજીની ઝાંખી, સત્યનારાયણ કથા તેમજ સાયબર અવેરનેશ, સ્ત્રી અને બાળકો પર થતાં અત્યાચાર અંગે અવેરનેશ તેમજ વ્યસનમુક્તિ અભિયાન ચલાવવામાં આવશે. જાહેર જનતા માટે ડાંડિયારાસ સ્પર્ધા સહિતના શ્રેણીબદ્ધ આયોજનો કરવામાં આવ્યા છે.

ઉક્ત તમામ આયોજન માટે ઝાઝા હાથ રળિયામણાની પરંપરામાં દ્દઢ વિશ્ર્વાસ વ્યક્ત કરતી સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં જયપાલસિંહ જાડેજા, ચંદુભાઈ પાટડીયા, સંજયભાઈ ટાંક, નિલેશ ચૌહાણ, બીપીન મક્વાણા, નિખીલ નિમાવત, કાનાભાઈ સાનિયા, રાજન દેસાણી, ભરતભાઈ રેલવાણી, દિલીપભાઈ પાંધી, ધવલ કાચા, રવિ ગોંડલિયા, વંદન ટાંક, કૃષ્ણ ભટ્ટ, ધાર્મીન ચૌહાણ, મિલન ધંધુક્યિા, આશિષ કામલીયા, અભિષેક કાચા, ધવલભાઈ, કૃણાલ મિસ્ત્રી, વિનય ટાંક, સન્ની કોટેચા, કાળુભાઈ ગોંડલીયા, પ્રકાશભાઈ કાપડી, દર્શન જોશી, પ્રથમ રાણપરા, અભિષેક કણસાગરા, જીત ખોપકર, પરાગ ગોહેલ, સુમિત મક્વાણા, ધવલ ત્રિવેદી, ભરતસિંહ પરમાર, બલરામ ચૌહાણ, વિવેક સોંદરવા અને ધુવક ભટ્ટ સહિતના સેવાભાવી સદસ્યો સમગ્ર આયોજનને સુપેરે પાર પાડવા છેલ્લા એકાદ માસથી ફાઉન્ડર જિમ્મીભાઈ અડવાણીના માર્ગદર્શન હેઠળ ટીમ ત્રિકોણબાગ ભારે જહેમત ઉઠાવી રહી છે. સાર્વજનિક ગણેશ મહોત્સવની વિશેષ માહિતી, નિત્ય આયોજિત થતાં વિવિધ કાર્યક્રમોની જાણકારી કે અન્ય સેવા કાર્યોની માહિતી માટે વોટ્સએપ નંબર (94ર6ર011ર0) વોઈસ કોલ માટે મો.નં. (99ર40 99ર41) અથવા ઈમેલ આઈ.ડી. (trikonbaugkaraja@gmail.com) પર સંપર્ક કરી શકાય છે. શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં પધારવા ત્રિકોણબાગ કા રાજા સમિતિ અને જિમ્મીભાઈ અડવાણીએ ધાર્મિક અનુરાગીઓને હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.

શ્રેણીબદ્ધ ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને આરોગ્યલક્ષ્ાી આયોજનોની વણજાર
તા. ર7-8-ર0રપ – બુધવારે સવારે 10-30 કલાકે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન શ્રી ગણેશજીની વિધિવત સ્થાપના, સાંજે 7-00 કલાકે ઈસ્કોન મંદિર દ્વારા કીર્તન ધૂન, રાત્રે 8-1પ કલાકે પ્રથમ આરતી સંતો-મહંતો, દિવ્યાંગ બાળકો દ્વારા અને રાત્રે 9-00 કલાકે ગણેશ વંદના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.
તા. ર8-8-ર0રપ – ગુરૂવારે રાત્રે 9-00 કલાકે સાહિત્ય રંગરથ (દિપક જોશી, હર્ષલ માંકડ, મયુર ચૌહાણ, ભરતદાન ગઢવી, વિરલ તિરગર દ્વારા પ્રસ્તુત)
તા. ર9-8-ર0રપ – શુક્રવારે રાત્રે 9-00 કલાકે શ્રીનાથજી સત્સંગ, ભક્તિ સંગીત.
તા. 30-8-ર0રપ – શનિવારે સાંજે પ-30 કલાકે નાના બાળકો માટે શ્ર્લોક સ્પર્ધા / સમૂહ હનુમાનચાલીસા પાઠ, રાત્રે 9-00 કલાકે સ્કૂલ બાળકો દ્વારા ભવ્ય ડાન્સ – ટેલેન્ટ શો / ગેમ શો.
તા. 31-8-ર0રપ – રવિવારે સાંજે પ-00 કલાકે રક્તદાન શિબિર, મેડિકલ કેમ્પ – વોકાર્ડ હોસ્પિટલના સહયોગથી.
તા. 31-8-ર0રપ – રવિવારે રાત્રે 9-00 કલાકે મેહુલ રવાણી પ્રસ્તુત તેરી ભક્તિ – તેરી મહિમા (ભક્તિ સંધ્યા)
તા. 1-9-ર0રપ – સોમવારે રાત્રે 9-00 કલાકે હાસ્યનું વાવાઝોડું.
તા. ર-9-ર0રપ – મંગળવારે રાત્રે 9-00 કલાકે રૂચિર જાની પ્રસ્તુત ક્રાંતિ બેન્ડ શો (કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા)
તા. 3-9-ર0રપ – બુધવારે રાત્રે 9-00 કલાકે ભવ્ય લોકડાયરો (વિશાલ વરૂ પ્રસ્તુત)
તા.4-9-ર0રપ – ગુરૂવારે રાત્રે 9-00 કલાકે રામ નામ કે હીરેમોતી / ભવ્ય રામ દરબાર.
તા. પ-9-ર0રપ – શુક્રવારે સાંજે પ-30 કલાકે સત્યનારાયણ દેવની કથા (જાહેર જનતા માટે)
તા. પ-9-ર0રપ – શુક્રવારે રાત્રે 9-00 કલાકે જનતા માટે ડાંડીયા રાસ સ્પર્ધા / સન્માન સમારોહ.
તા. 6-9/ર0રપ – શનિવારે સવારે 10-30 કલાકે પૂર્ણાહુતિ પૂજન (સમાપન વિધિ) બપોરે 1ર-30 કલાકે ત્રિકોણબાગ ચોકથી ખોખડદળ નદી તરફ ગણપતિ વિર્સજન યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે.

- Advertisement -

 

You Might Also Like

કાયદેઆઝમ બાબાનાં દિવ્ય દરબારમાં જશે જ

રાજકોટ મનપાનો ઐતિહાસિક નિર્ણય: 846 કરોડના 98 વિકાસ કામો સ્થગિત, સમીક્ષા શરૂ

ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત

રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત

ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી

TAGGED: King of Trikona Bagh, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમદાવાદ: પ્રદીપસિંહ જાડેજાએ એસ.આર.પી. ગ્રુપ-13ના સેનાપતિ તરીકે ચાર્જ સંભાળ્યો
Next Article કડવા પટેલ સમાજ નોર્થ અમેરિકા દ્વારા લાસવેગાસમાં ત્રિદિવસીય ગ્લોબલ ક્ધવેન્શન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ
વાણી અને વર્તન દ્વારા પરિચય
હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ માટે “લોઢાના ચણા” જેવી સ્થિતિ
ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

કાયદેઆઝમ બાબાનાં દિવ્ય દરબારમાં જશે જ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

રાજકોટ મનપાનો ઐતિહાસિક નિર્ણય: 846 કરોડના 98 વિકાસ કામો સ્થગિત, સમીક્ષા શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
TALK OF THE TOWNરાજકોટ

ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?