By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    9 hours ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    1 day ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    2 days ago
    મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે
    2 days ago
    છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    7 hours ago
    રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
    7 hours ago
    UP-MPમાં વાવાઝોડાંથી 500 વૃક્ષો ધરાશાયી: હરિયાણામાં ક્રેન પડી, 3નાં મોત નિપજ્યાં
    7 hours ago
    કેશ ક્રાઈસિસ! નાણાંની તંગીને કારણે અઝખ સેવાઓ ઠપ થવાની ભીતિ: સરકારી યોજનાનાં લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાશે
    7 hours ago
    પટનામાં મોટો હંગામો: ફેમસ ‘ખાન સર’ વિરુદ્ધ FIR દાખલ, બે બોડીગાર્ડ જેલ ભેગા! જાણો શું છે વિવાદ
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    7 hours ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    9 hours ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    1 day ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    1 day ago
    ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    7 hours ago
    બાબા બાગેશ્વર રાજકોટ પહોંચે તે પહેલાં પીપળીયા પોલીસ સ્ટેશન પહોંચ્યાં
    7 hours ago
    રેલનગરની ગુરુવારી બજારથી સ્થાનિકોમાં રોષ, ગંદકી-ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રસ્ત
    7 hours ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અર્નબની ધરપકડ અને મુંબઇ પોલીસનું શિવસેના કનેક્શન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > અર્નબની ધરપકડ અને મુંબઇ પોલીસનું શિવસેના કનેક્શન
TALK OF THE TOWN

અર્નબની ધરપકડ અને મુંબઇ પોલીસનું શિવસેના કનેક્શન

Khaskhabar Editor
Last updated: 2020/11/07 at 2:57 PM
Khaskhabar Editor 6 years ago
Share
5 Min Read
SHARE
  • નિલેશ દવે

જે રીતે અર્નબ ગોસ્વામી પોતાની ચેનલ પરથી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, ગૃહ પ્રધાન અમિત દેશમુખ અને મુંબઈના પોલીસ કમિશનર પરમબીરસિંહને ખુલ્લેઆમ વન ટુ વન સામે આવવાની ધમકી આપી રહ્યો હતો તે જોતાં એક વાત નક્કી હતી કે ગમે ત્યારે મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકારની ગાજ તેના પર પડશે. અર્નબ જે કરી રહ્યો હતો તે પત્રકારત્વ ન હતું, પરંતુ તેની સાથે જે થયું છે તે પણ રાજ્ય સરકારની ખુન્નસ ભરેલી નીતિ સિવાય બીજું કંઈ નથી તેમ કહી શકાય છે. પત્રકારનું કામ જે રીતે માત્ર સમાચાર લોકો સુધી પહોંચાડવાનું, કંઈ ખોટું થતું હોય તો તેને બહાર લાવવાનું છે, પરંતુ પત્રકારત્વના નેજા હેઠળ માત્ર કોઈ એક પક્ષને જ ટાર્ગેટ કરવું એ પત્રકારત્વ નથી. આપણે અહીં પત્રકારત્વની વાત બાજુએ મૂકીએ અને મહારાષ્ટ્રમાં સરકારના પ્રવક્તા તરીકે છાશવારે નિવેદનો કરતાં સંજય રાઉતે આપેલા એક નિવેદન પર નજર નાખીએ તો સમજાશે કે ક્યાં શું ખોટું થઈ રહ્યું છે. અર્નબની ધરપકડ બાદ સંજય રાઉતે એવું નિવેદન આપ્યું હતું કે આ કોઈ બદલાની રાજનીતિ નથી, અર્નબ સામે કાયદા પ્રમાણે જ પોલીસે કાર્યવાહી કરી છે. આ નિવેદન સચ્ચાઈથી ખૂબ દૂર છે. કેવી રીતે આપણે જોઈએ.
આ આત્મહત્યાનો કેસ રાયગઢ પોલીસનો છે, મુંબઈ પોલીસને આમાં કોઈ લેવા દેવા નથી. તેમ છતાં આખી પ્રક્રિયા મુંબઈ પોલીસ દ્વારા થઈ, ચાલો એ પણ જવા દો, અર્નબ જે વિસ્તારમાં રહે છે તે વિસ્તાર જે પોલીસ સ્ટેશનની હદમાં આવતો હોય તેમણે અર્નબની ધરપકડ માટે જવું જોઈએ, પરંતુ મુંબઈ પોલીસે આને માટે એક બીજા પોલીસ અધિકારીની નિમણૂક કરી. સૌથી મહત્ત્વની વાત આ જ છે અને ઘણા લોકોનું ધ્યાન આ બાબત પર નથી ગયું, મુંબઈ પોલીસના ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટના વડા સચિન વઝેને ઓપરેશન અર્નબનું કામ સોંપવામાં આવ્યું હતું. અર્નબની ધરપકડ કરવા ગયેલી ટીમનું નેતૃત્વ પોલીસ અધિકારી સચિન વઝે કરી રહ્યા હતા. હવે સચિન વઝે કોણ છે એ જાણવું બહુ જરૂરી છે. સચિન વઝે 1990માં મુંબઈ પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ભરતી થયો હતો અને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માની ટીમમાં જોડાયા બાદ સચિન વઝે લાઈમલાઈટમાં આવ્યો હતો. 2002માં ખ્વાજા યુનુસના કસ્ટોડીયલ ડેથમાં સચિન વઝે પણ એક આરોપી હતો, આ કેસને કારણે 2004માં 14 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેમાં સચિન વઝે પણ સામેલ હતો.
સસ્પેન્શનથી કંટાળીને સચિન વઝેએ 2007માં મુંબઈ પોલીસને રામરામ કર્યા અને રાજીનામું આપી દીધું. ત્યાર બાદ 2008માં વઝે અધિકારીક રીતે શિવસેનામાં જોડાયા. એ સમયે ભાજપ અને સેના સાથે સાથે જ હતા અને મોદીકાળની શરૂઆત થઈ ન હોવાથી શિવસેના મહારાષ્ટ્રમાં મોટા ભાઈની ભૂમિકામાં હતો. 2019માં ભાજપ સાથે છૂટાછેડા લઈને શિવસેનાએ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે સરકાર બનાવી, ત્યાર બાદ માર્ચ 2020 પછી તરત જ કોરોનાએ સમગ્ર દેશ કે વિશ્ર્વને ભરડો લઈ લીધો. આ સમયે જૂન 2020માં સચિન વઝેને ફરીથી મુંબઈ પોલીસમાં સામેલ કરવામાં આવ્યા. હવે નિયમ પ્રમાણે કોઈ પણ પોલીસ અધિકારી કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલો ન હોવો જોઈએ, પરંતુ વઝેએ શિવસેનામાંથી રાજીનામું આપ્યું છે કે કેમ તે માત્ર સેના અને વઝે જ જાણે, પરંતુ જૂન મહિના પછી વઝેએ કામ કરવાનું શરૂ કરી દીધું. વઝેની ગણના હાલના મુંબઈ પોલીસ કમિશનર પરમબીરસિંહના સૌથી વિશ્ર્વાસુ માણસ તરીકે થાય છે. એક રીતે વઝે મુંબઈ પોલીસના ગોલ્ડન સમયના જે અધિકારીઓ હતા એ બધા સાથે કામ કરી ચૂક્યો છે અને કોઈ પણ ઓપરેશન કેવી રીતે પાર પાડવું એની યોજના બનાવવામાં એ માહેર છે.
મુંબઈના જે કેટલાક ટોચના કાબેલ અને બાહોશ પોલીસ અધિકારીઓ હતા તેમાં વઝેની ગણના થાય છે અને કાયદાની રીતે કે ગેરકાયદે કોઈ પણ કામને કેવી રીતે અંજામ આપવો એમાં તે હોશિયાર છે. એટલે જ અર્નબની ધરપકડની જવાબદારી મુંબઈ પોલીસે વઝેને સોંપી હતી તેવું લાગી રહ્યું છે. બીજું 12 વર્ષ સુધી સેનામાં રહ્યા પછી સેનાના પદાધિકારીઓથી લઈને ટોચના નેતાઓ સુધી વઝેની વગ હોય એ સ્વાભાવિક છે અને એ પક્ષ પ્રત્યે તેની વફાદારી હોય એ પણ સ્વાભાવિક છે. પરંતુ આને લીધે મુંબઈ પોલીસ અને શિવસેના વચ્ચે સીધું કનેક્શન સાબિત થાય છે અને સંજય રાઉતનો દાવો કે પોલીસ પોતાનું કામ કરી રહી છે રાજ્ય સરકાર કોઈ આદેશ નથી આપી રહી કે બદલાની ભાવનાથી કોઈ કામ નથી કરી રહી એ પોકળ સાબિત થાય છે. અર્નબની ધરપકડ સાથે મીડિયા પણ હવે બે ભાગમાં વહેંચાઈ ગયું છે. એક વર્ગ એવો છે જે અર્નબની તરફેણ કરે છે જ્યારે બીજો વર્ગ એવો છે કે જે તેની વિરુદ્ધમાં કે તેના પત્રકારત્વની સ્ટાઈલની વિરુદ્ધમાં છે. જે હોય તે પત્રકારો પર હુમલો વખોડવાલાયક તો છે જ. કેન્દ્ર સરકાર હોય કે કોઈ પણ રાજ્ય સરકાર ચોથી જાગીર ગણાતા પત્રકારોને જો નિષ્પક્ષ નહીં રહેવા દે તો સમગ્ર ભારતમાં જંગલરાજ શરૂ થઈ જશે તેમાં કોઈ શંકા નથી.

You Might Also Like

‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ

બાબા બાગેશ્વર રાજકોટ પહોંચે તે પહેલાં પીપળીયા પોલીસ સ્ટેશન પહોંચ્યાં

રેલનગરની ગુરુવારી બજારથી સ્થાનિકોમાં રોષ, ગંદકી-ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રસ્ત

બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે

રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગોંડલ શહેર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારો પેટ્રોલીંગ કરવામાં આવ્યું.
Next Article રાજકોટમાં ફટાકડા બજારને લાગ્યું ગ્રહણ!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મનપા દ્વારા 18 સ્થળોએ 750થી વધુ વૃક્ષોનું વાવેતર

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ સાયકલ ક્લબના 11મા દિવસની ઉજવણી નિમિત્તે નાઇટ સિટી રાઈડ યોજાઇ
રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથા પૂર્વે ભવ્ય અક્ષત કળશ યાત્રા યોજાઈ
રાજકોટ મનપાની સ્ટે. કમિટીની બેઠકમાં 86.54 કરોડના વિકાસ કામોને લીલીઝંડી
ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
TALK OF THE TOWNરાજકોટ

બાબા બાગેશ્વર રાજકોટ પહોંચે તે પહેલાં પીપળીયા પોલીસ સ્ટેશન પહોંચ્યાં

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
TALK OF THE TOWNરાજકોટ

રેલનગરની ગુરુવારી બજારથી સ્થાનિકોમાં રોષ, ગંદકી-ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?