By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કરતી વખતે સેન્ટ્રલ મેક્સિકોમાં નાનું પ્લેન ક્રેશ થતાં 7નાં મોત, 130નું રેસ્ક્યું
    18 minutes ago
    બોન્ડી બીચ ગોળીબારમાં પિતા-પુત્રની જોડીને શંકાસ્પદ તરીકે ઓળખવામાં આવી હતી
    23 hours ago
    બલ્ગેરિયામાં ચાલી રહેલા ઉગ્ર જનઆંદોલન અને વિરોધ પ્રદર્શનો બાદ PM નું રાજીનામુ
    4 days ago
    ટાઇમ મેગેઝીને ‘આર્કિટેક્ટ્સ ઓફ AI’ પર્સન ઓફ ધ યર 2025નું નામ આપ્યું છે
    4 days ago
    થાઈલેન્ડ અને કંબોડિયા સરહદે તણાવ વધતાં વધુ એક યુદ્ધ શરુ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાતીઓને કાઠિયાવાડી, મેહોણી, કચ્છી, આદીવાસી જેવી સ્થાનિક ભાષામાં 10 સેક્ધડમાં જવાબ મળશે!
    21 hours ago
    લિયોનેલ મેસ્સીનો ભારત પ્રવાસનો અંતિમ દિવસ: દિલ્હીમાં સન્માન
    21 hours ago
    100થી વધુ નકલી કંપની બનાવી 1000 કરોડની સાયબર છેતરપિંડી
    21 hours ago
    પિતાએ 5 બાળકો સાથે ગળે ફાંસો ખાધો, 4નાં મોત
    21 hours ago
    મનરેગા યોજનાનું સ્થાન લેશે વિકસિત ભારત-જી રામ જી
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે ત્રીજી ઝ20ઈં 7 વિકેટથી જીતી: ટીમે 2-1ની લીડ લીધી, અભિષેક-ગિલની ફિફ્ટીની ભાગીદારી
    21 hours ago
    વૈભવ સૂર્યવંશીએ U19 એશિયા કપમાં 171 રનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
    3 days ago
    લિયોનલ મેસી રમતો જોવા ન મળતાં ચાહકો ગુસ્સે ભરાયા, સ્ટેડિયમમાં તોડફોડ મચાવી
    3 days ago
    ઈન્ડિયાનો સાઉથ આફ્રિકા સામે 51 રને પરાજય: છેલ્લે પાંચ રનમાં પાંચ વિકેટ ગુમાવી
    4 days ago
    ભારત U19 VS UAE U19 લાઈવ ક્રિકેટ સ્કોર, એશિયા કપ 2025: UAE 26/2 vs IND, હેનીલ પટેલે દુબઈમાં યૈન રાયને પસંદ કર્યો
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    3 days ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    4 days ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 week ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    3 weeks ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘આ સહજાનંદ સ્વામીમાં સર્વે અવતારો સમાયેલા છે, તેઓ અવતારના પણ અવતારી અને સર્વના કારણ છે’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘આ સહજાનંદ સ્વામીમાં સર્વે અવતારો સમાયેલા છે, તેઓ અવતારના પણ અવતારી અને સર્વના કારણ છે’
TALK OF THE TOWNરાજકોટ

‘આ સહજાનંદ સ્વામીમાં સર્વે અવતારો સમાયેલા છે, તેઓ અવતારના પણ અવતારી અને સર્વના કારણ છે’

Khaskhabar Editor
Last updated: 2025/04/15 at 11:17 AM
Khaskhabar Editor 8 months ago
Share
6 Min Read
SHARE

સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પુસ્તકમાં એક પણ સનાતની દેવી-દેવતાઓનું અપમાન ન કર્યું હોય તો નવાઈ લાગે! સહજાનંદ ચરિત્ર પુસ્તકના કેટલાંક વિકૃત દાવા અહીં પ્રસ્તુત છે

જે પ્રમુખ સ્વામીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અને ભાજપ સાથેની નિકટતાના કારણે પૂજ્ય- પરમ પૂજ્ય, મહાન સંત, પ્રમુખ બાપા, ગુરુ હરિ, અબ્દુલ કલામ પાસે પુસ્તક લખવાનારા વગેરે બતાવવામાં આવ્યા, તે પ્રમુખ સ્વામીએ પડદા પાછળ આ પુસ્તકો છપાવડાવી હતી. કોલેજોમાં અને સમાજમાં યુવાન હિંદુઓને સંન્યાસી બનવા પ્રેરાતા અને પછી તેમની ધાર્મિક તાલીમ માટે આ મદરેસા છાપ પુસ્તકો આપવામાં આવતી. તે હિંદુ સમાજ માટે એવા જ સંત હતા, જેવા રોમન ચર્ચના મધર ટેરેસા હતા. આ પુસ્તકમાં શું-શું લખ્યું છે તેનો વિસ્તૃત ખુલાસો ડૉ. કૌશિક ચૌધરી દ્વારા કરવામાં આવ્યો છે, જે અહીં પ્રસ્તુત છે.

- Advertisement -

1. રામાનંદ સ્વામીએકહ્યું, ‘આ સહજાનંદ સ્વામીમાં સર્વે અવતારો સમાયેલા છે. તેઓ અવતારના પણ અવતારી અને સર્વના કારણ છે.’ (પૃષ્ઠ 3)

2. ત્યારે શારદાદેવીએ કહ્યું, તું શા માટે ઘેરથી નીકળ્યો હતો ? તારે ભગવાન જોઈતા હતા ને ? વળી, ક્ધયા મળતી હતી છતાં શા સારુ બ્રહ્મચારી રહ્યો ! ભગવાન જોઈતા હતા માટે. એમ ઘણો ઉપદેશ દઈ દેવીએ અંતે કહ્યું : ‘સ્વામિનારાયણ તો ઈન્દ્ર, ચંદ્ર, વિષ્ણુ, મહેશ વગેરે સર્વે દેવોના સ્વામી તથા મારા પણ ઉપાસ્ય છે. તે કોઈથી જીતી શકાય તેવા નથી. મારા જેવી કેટલીય દેવીઓ તેમના ચરણની સેવા ઇચ્છે છે. આશ્રિત થા. ત્યાગી થઈને તેમને જ્ઞાન, સેવા અને માટે દીનતા ધરી તેમનો ભક્તિથી રાજી કરી લે.’ (પૃષ્ઠ 10)

- Advertisement -

3. સંતદાસજીએ કહ્યું, ‘સમાધિમાં અક્ષરધામમાં ગયો હતો. ત્યાં દિવ્ય સિંહાસન પર મહારાજને બિરાજમાન જોયા અને ત્યાં સેવામાં ઊભેલા ગરુ રામાનંદ સ્વામીને સ્તુતિ કરતા જોયા. શિવ, બ્રહ્માદિક અનંત દેવો, ઋષિઓ અને અવતારોને મહારાજની એક પગે ઊભા રહી સ્તુતિ કરતા જોયા. પછી રામાનંદ સ્વામીએ મને કહ્યું કે મુક્તાનંદ સ્વામી કેમ માનતા નથી ? (પૃષ્ઠ 15)‘હા, હું જ સચ્ચિદાનંદ પરબ્રહ્મ

પુરુષોત્તમ છું. હું જ રાધા-લક્ષ્મીનો નાથ છું. શાસ્ત્રોમાં મારો મહિમા કહ્યો છે.’

4. આ સાંભળી મહારાજે કહ્યું,…. ‘દસ અવતારો, ચાર વ્યૂહ, ચોવીસ મૂર્તિઓ અને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એક-એક બ્રહ્માંડમાં રહ્યા છે, તેવા અનંત બ્રહ્માંડોને મૂળજી ધરી રહ્યા છે. મૂળજી તો મૂળ માયા, મૂળ પુરુષ, તે સર્વથી પર છે, તે તમારે ઘેર પુત્રરૂપે પ્રગટ થયા છે.’ (પૃષ્ઠ 41)

5. ત્યાં તો મહારાજ નિસરણીના પગથિયે આવીને બોલ્યા : ‘હું સહજાનંદ આ રહ્યો. અહીં જ છું. તમારી પાસે આવું છું.’ એમ કહી મહારાજ નીચે ઊતર્યા. જગજીવનને કટાક્ષમાં પૂછ્યું : ‘તમે પરમેશ્ર્વર છો ? શું તમે જ રાધા અને લક્ષ્મીના પતિ છો ?’
‘હા, હું જ સચ્ચિદાનંદ પરબ્રહ્મ પુરુષોત્તમ છું. હું જ રાધા-લક્ષ્મીનો નાથ છું. શાસ્ત્રોમાં મારો મહિમા કહ્યો છે.’ (મહારાજે કહ્યું.) (પૃષ્ઠ 56)

6. મહારાજ જીવાખાચરના દરબારમાં સંતો તથા હરિભક્તોની સભા કરીને બેઠા. ત્યાં એક જોગી તદન દિગંબર અવસ્થામાં આવ્યા. નગ્ન, માથે જટા, હાથમાં ત્રિશુળ અને શાંત, પણ સહેજ ઉગ્ર મુખ. આવા જોગીને જોઈ સુરાખાચરના મોઢામાંથી નીકળી ગયું, ‘ગધેડીનો બાવો ! વસ્ત્ર વગર નાગો ફરે છે.’ બાવો કંઈ બોલ્યો નહિ. મહારાજને પગે લાગી પાછો ફર્યો.
મહારાજે કહ્યું, ‘સુરાખાચર, તમે અપશબ્દ કેમ બોલ્યા?’ સુરાખાચર કહે, ‘મહારાજ ! એ તો અમારી કાઠીની રીત કહેવાય. નિંદા, સ્તુતિ જે કાંઈ બોલવું હોય તે ગધેડી શબ્દથી શરૂ કરીને કહેવાય. કાઠી માત્ર ‘ગધેડી’ શબ્દ બોલવા શીખે ત્યારે જ બધું ભણી પરવાર્યા કહેવાય.’ મહારાજ કહે, ‘તમને ખબર છે ? સાક્ષાત શિવજી બાવાનું રૂપ ધરીને દર્શને આવ્યા હતા. માટે આજથી નિયમ લ્યો. કોઈ સત્સંગીએ ઊતરતી વાણી, અપશબ્દ કે ગાળ ન બોલવી.’ (પૃષ્ઠ 68)

7. તેથી મહારાજ પરભાવમાં ઘણી વાતો પોતાના સર્વોપરીપણાની કરતા. મહારાજ લોયા, નાગડકા અને પંચાળામાં લગભગ આઠેક મહિના પરમહંસોને પોતાની પાસે રાખી પોતાના સર્વોપરીપણાની વાત કરી. ‘અક્ષરધામ એ સર્વ ધામોથી પર છે. તેમાં માયાનો ભાવ નથી. સ્ત્રી-પુરુષનો ભાવ નથી. અગ્નિ, વરુણ, વાયુ, ઇન્દ્ર, સૂર્ય, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, વાસુદેવ, રામચંદ્ર, નરનારાયણ, શ્રીકૃષ્ણ, વૈરાજપુરુષ… આદિ સર્વથી પર અમારું અક્ષરબ્રહ્મ છે. તેથી પણ પર હું છું. પણ તમને સૌને સુખ મળે એટલા માટે મનુષ્ય જેવો હું થયો છું. મારો અવતાર તો અવિદ્યાનો નાશ કરવા અને સૌને એકાંતિકી સ્થિતિ પમાડી, આત્યંતિક કલ્યાણ કરવા થયો છે.’ (પૃષ્ઠ 83-84)

8. ત્યાં મહારાજે તેની સામે દૃષ્ટિ કરી. તેને ચરણારવિંદમાંથી તેજનો સમૂહ નીકળતો દેખાયો. અનંત બ્રહ્માંડોને લીન કરી નાંખે તેવું તેજ હતું. તેને સમાધિ થઈ, સમાધિમાં અક્ષરધામ દેખાયું. દિવ્ય સિંહાસન પર મહારાજ બેઠેલા જોયા. બધા અવતારો અને મુક્તોને મહારાજની સેવામાં જોયા. તેને અનંત શિવજી મહારાજની સેવામાં દેખાયા.
બ્રાહ્મણ શંકરનો ઉપાસક હતો. તેથી શંકરે તેને કહ્યું, ‘શ્રીજીમહારાજ તો સર્વ અવતારના અવતારી અને સર્વ કારણના કારણ પુરુષોત્તમ નારાયણ છે. માટે તું એમનો આશરો કરી તેમનું ભજન કર. તો તને અક્ષરધામની પ્રાપ્તિ થશે.’ (પૃષ્ઠ 86)

9. (મહારાજે) માથે પાઘ ધારણ કરી. પછી કહ્યું, ‘બોલો, હવે અમને કેવા કહેશો? સાધુરૂપ કે રાજારૂપ?’
ત્યારે સૌ બોલ્યા, ‘મહારાજ ! આ તો બેમાંથી એકેય ન કહેવાય.’ ત્યારે મહારાજે કહ્યું, ‘અમ જેવા તો અમે એક જ. આગલ્યા બધા તો અવતાર અને અમે અવતારી.’
સૌ સાનમાં સમજી ગયા. બધાને નિશ્ર્ચય થઈ ગયો. અવતાર અને અવતારીનો ભેદ સમજાઈ ગયો. (પૃષ્ઠ 113)

You Might Also Like

રાજકોટ બાર એસો. ચૂંટણીમાં ‘સમરસ પેનલ’ને બ્રહ્મ અને પાટીદાર વકીલોનું જંગી સમર્થન

અણીયારા ગામે તુવેર વચ્ચે થતું ગાંજાનું વાવેતર ઝડપાયું : 1.11 કરોડના 223 કિલો ગાંજા સાથે શખ્સની ધરપકડ

લોધિકાના પાળ ગામે રખોપું કરતા યુવકને આંતરી ચાર શખ્સોએ પટ્ટાથી માર માર્યો

આજથી રાજકોટમાં વિશ્ર્વની પ્રથમ જલકથા: વર્લ્ડ રેકોર્ડમાં મળશે સ્થાન

જામકંડોરણાના વેપારીને હનીટ્રેપમાં ફસાવી 7.50 લાખ પડાવી લેનાર રાજકોટની ટોળકી ઝડપાઇ

TAGGED: Rajkot, Sahajanand Swami
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોરબંદર નજીક દરિયામાંથી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
Next Article શું આખું ગુજરાતી સાહિત્ય મોરારિબાપુનું આશ્રિત છે?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઇમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કરતી વખતે સેન્ટ્રલ મેક્સિકોમાં નાનું પ્લેન ક્રેશ થતાં 7નાં મોત, 130નું રેસ્ક્યું

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડો રૂપિયાના ખર્ચે બુરવામાં આવેલી કોલસાની ખાણો ધમધમી
રાજકોટ બાર એસો. ચૂંટણીમાં ‘સમરસ પેનલ’ને બ્રહ્મ અને પાટીદાર વકીલોનું જંગી સમર્થન
અણીયારા ગામે તુવેર વચ્ચે થતું ગાંજાનું વાવેતર ઝડપાયું : 1.11 કરોડના 223 કિલો ગાંજા સાથે શખ્સની ધરપકડ
લોધિકાના પાળ ગામે રખોપું કરતા યુવકને આંતરી ચાર શખ્સોએ પટ્ટાથી માર માર્યો
આજથી રાજકોટમાં વિશ્ર્વની પ્રથમ જલકથા: વર્લ્ડ રેકોર્ડમાં મળશે સ્થાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ બાર એસો. ચૂંટણીમાં ‘સમરસ પેનલ’ને બ્રહ્મ અને પાટીદાર વકીલોનું જંગી સમર્થન

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

અણીયારા ગામે તુવેર વચ્ચે થતું ગાંજાનું વાવેતર ઝડપાયું : 1.11 કરોડના 223 કિલો ગાંજા સાથે શખ્સની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

લોધિકાના પાળ ગામે રખોપું કરતા યુવકને આંતરી ચાર શખ્સોએ પટ્ટાથી માર માર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?