By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    15 hours ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    17 hours ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    2 days ago
    USના વિઝા હવે ફટાફટ!
    3 days ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ
    14 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    2 days ago
    ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક
    2 days ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી એરસ્ટ્રાઈક: 11 બાળક સહિત 13નાં મોત
    2 days ago
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    14 hours ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    2 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    4 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    17 hours ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    2 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    2 days ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    3 days ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ-સિદસરની ટ્રસ્ટી મંડળની બેઠક મૌલેશ ઉકાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ-સિદસરની ટ્રસ્ટી મંડળની બેઠક મૌલેશ ઉકાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ
રાજકોટ

શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ-સિદસરની ટ્રસ્ટી મંડળની બેઠક મૌલેશ ઉકાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ

Khaskhabar Editor
Last updated: 2024/01/08 at 4:43 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

બેઠકમાં મંદિર, સંસ્થાની સમૃદ્ધિ યોજના-3ના પ્રોજેક્ટ અને ‘ઉમા રત્ન’ વિશે વિસ્તૃત માહિતી અપાઈ

બેઠકમાં 7 ઠરાવને બહાલી અપાઈ: ઓગસ્ટ 2024માં નિવૃત્ત થનાર ટ્રસ્ટીનો ચાર્જ હાલના ચેરમેન મૌલેશ ઉકાણી સંભાળશે

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ-સિદસરની ટ્રસ્ટી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં 40 ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા તેમજ મીટીંગનું અધ્યક્ષસ્થાન સંસ્થાના ચેરમેન મૌલેશભાઈ ઉકાણીએ સંભાળ્યું હતું. આ બેઠકમાં કુલ 7 ઠરાવને મંજૂરી આપવામાં આવી હતી.
આ બેઠકમાં 7 ઠરાવને મંજૂરી આપવામાં આવી છે જેમાં ગત તા. 3-11-2023ની બેઠકની કાર્યવાહી નોંધ એજન્ડા સાથે મોકલવામાં આવી હતી જે નોંધ મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ કે. પટેલ દ્વારા વંચાણે લેવામાં આવી હતી. ચર્ચા-વિચારણાના અંતે આ કાર્યવાહી અંગે કોઈ સભ્ય તરફથી પ્રશ્ર્ન કે સૂચન રજૂ થયા ન હતા તો આ કાર્યવાહી નોંધને બહાલી આપવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું. વધુમાં ઓક્ટોબર અને નવેમ્બર 2023ના માસિક આવક-ખર્ચના હિસાબો એજન્ડા સાથે દરેક ટ્રસ્ટીઓને મોકલવામાં આવ્યા, જે અંગે વિસ્તૃત ચર્ચા વિચારણાને અંતે ટ્રસ્ટી દિલીપભાઈ ધરસંડિયા દ્વારા ઉમિયા પરિવારની આવકમાં વધારો થાય તેવા પ્રયત્નો કરવાનું સૂચવવામાં આવ્યું હતું. ઓક્ટોબર અને નવેમ્બર 2023ના માસિક આવક-ખર્ચના હિસાબો યોગ્ય જણાતા હોઈ સર્વાનુમતે મંજૂર કરવામાં ઠરાવવામાં આવ્યું છે.
વધુમાં બંધારણમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ મંદિર સંસ્થામાં દાતા ટ્રસ્ટી તરીકે જોડાવા માટે 9 અરજી આવી છે. જે વંચાણે લઈ સંસ્થાના વખતોવખતના નિયમોનું તથા બંધારણની જોગવાઈનું પાલન કરવાની શરતે આવેલી અરજીઓને મંજૂર કરવાનું તથા નિયમ મુજબ દાતા ટ્રસ્ટી તરીકે મંજૂરી આપવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું છે. જેમાં ખીમજીભાઈ જી. કુંડારિયા, પ્રવિણભાઈ પોપટભાઈ પાડલિયા, બિપીનભાઈ વિઠ્ઠલભાઈ હદવાણી, સંજયભાઈ કૃષ્ણદાસ કોરડિયા, પ્રકાશભાઈ પરસોત્તમભાઈ વરમોરા, બાબુભાઈ જમનાદાસ પટેલ, જલ્પાબેન કરશનભાઈ આદ્રોજા, નીકીબેન દીપકભાઈ વાછાણી, પ્રફુલ્લાબેન રમેશભાઈ રાણીયા તેમજ મંદિર સંસ્થાના નિયમ અનુસાર ટ્રસ્ટીઓની મહત્તમ વયમર્યાદા 75 વર્ષ નક્કી થઈ છે જેમાં વિઠ્ઠલભાઈ આર. માકડિયા, જયંતિભાઈ બી, કાલરિયા, નરસિંહભાઈ એસ. માકડિયા, ધનજીભાઈ એ. માકાસણા, પરસોત્તમભાઈ કે. ફળદુ આ ટ્રસ્ટીઓને 75 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તેઓ નિયમ અનુસાર નિવૃત્ત થાય છે અને વર્ષ 2024માં 75 વર્ષ પૂર્ણ કરતાં ટ્રસ્ટીઓ જેરામભાઈ જી. વાંસજાળિયા, રમણીકભાઈ કે. ભાલોડિયા જે ઓગસ્ટ 2024માં 75 વર્ષ પૂર્ણ કરે છે તેઓની વયમર્યાદા પૂર્ણ થયે તેઓ ઓગસ્ટ 2024માં નિવૃત્ત થશે. ઓગસ્ટ 2024માં નિવૃત્ત થનાર ટ્રસ્ટીઓ પૈકી જેરામભાઈ નિવૃત્ત થયે તેમનો પ્રમુખનો ચાર્જ હાલના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી સંભાળશે.
વધુમાં મંદિર સંસ્થાની સમૃદ્ધિ યોજના-3ના પ્રોજેક્ટ અને ‘ઉમા રત્ન’ વિશેષ યોગદાન યોજના અંગેની વિસ્તૃત માહિતી મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ કે. પટેલ દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી. સમૃદ્ધિ યોજના અંગેની ચર્ચામાં નિલેશભાઈ ધુલેશિયા, સંજયભાઈ કોરડિયા, પ્રભુદાસભાઈ કણસાગરા, નરેન્દ્રભાઈ વિરમગામા વિગેરેએ ઉપયોગી સૂચનો કર્યા અને ચર્ચાના અંતે સમૃદ્ધિ યોજના-3ના દરેક પ્રોજેક્ટ માટે ‘ઉમા રત્ન’ યોજનાની સમિતિ બનાવવાનું સર્વાનુમત્તે નક્કી કરવામાં આવ્યું છે તથા ઉમિયાધામ સિદસર ખાતે બિરાજમાન ઉમિયા માતાજીના પ્રાગટ્યના 125 વર્ષ પૂર્ણ થતાં હોવાથી 2024માં શતાબ્દી મહોત્સવ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
શતાબ્દી મહોત્સવના આયોજન અંગેની ચર્ચામાં દિનેશ દેલવાડિયા, જગદીશભાઈ કોટડિયા, ચિમનભાઈ સાપરિયાએ વિસ્તૃત કરી હતી. જાન્યુઆરી માસમાં મહોત્સવનું આયોજન કરી લેવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે તેમજ સંસ્થાના ટ્રસ્ટી વલ્લભભાઈ ભલાણી સંસ્થામાં દાતા ટ્રસ્ટી તરીકે જોડાયેલા છે. છેલ્લાં ઘણાં સમયથી તેઓ સંસ્થાની કામગીરીમાં સક્રિય રહી શક્યા નથી તથા મીટીંગમાં સતત ગેરહાજર રહ્યા છે જેથી તેમને કાયમી ટ્રસ્ટીમાંથી રદ કરી દાતા ટ્રસ્ટી ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું તેમજ 75 વર્ષની વયમર્યાદાને લીધે સ્વૈચ્છિક નિવૃત્ત થતાં ટ્રસ્ટીઓનું માન-સન્માન જળવાય અને તેમના દ્વારા આપવામાં આવતી સામાજિક સેવાની નોંધ લઈ તેમનો સન્માન સમારંભ યોજવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે.
ટ્રસ્ટી પ્રકાશભાઈ વરમોરા દ્વારા વર્ષ 2047માં કડવા પાટીદાર સમાજને કેવો બનાવવો જોઈએ? તે અંગે ચર્ચા કરાઈ, દાતા ટ્રસ્ટી કે. જી. કુંડારિયા તરફથી સમાજના યુવા વર્ગને ધંધા-ઉદ્યોગ-સમાજ સાથે જોડવા તથા સાચી દિશા અને માર્ગદર્શન આપી મોટિવેટ કરવા દ્વારા સૂચન અને અંતમાં મીટીંગના અધ્યક્ષ મૌલેશભાઈ ઉકાણી દ્વારા આજની મીટીંગમાં થયેલ ચર્ચા-વિચારણા તથા કરવામાં આવેલ નિર્ણયોની અમલવારી માટે સૌના તથા સમાજના સહયોગ સાથે આગળ વધવાનું તથા ડિસેમ્બર 2024માં માતાજીના શતાબ્દી મહોત્સવમાં સૌનો સહકાર અને સહયોગ મેળવી ભવ્ય ઉજવણી કરવા અપીલ કરવામાં
આવી હતી.

You Might Also Like

પ્લેન ક્રેશની તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ છે : ઋષભ રૂપાણી

નવનિર્મિત સાંઢીયા પુલનું શનિવારે Dy.CM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

કિડની અવેરનેસ સેમિનાર : કિડની રોગો, અંગદાન અને સ્વસ્થ જીવનશૈલી અંગે નિષ્ણાતો આપશે માર્ગદર્શન

વિજય રૂપાણી મેમોરિયલની જનકલ્યાણકારી પહેલ : રાજકોટમાં 14 જૂને વિનામૂલ્યે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ

ધરમનગર વિસ્તારમાં દૂષિત પાણી મુદ્દે મહિલાઓનો ઉગ્ર વિરોધ

TAGGED: BoardofTrustees, chairmanship, MauleshUkani, meeting, Rajkot, Shri UmiyaMatajiMandirTrustSidsar
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોલીસે હવે ડંડા નહીં પણ ડેટા સાથે કામ કરવાની જરૂર છે : મોદી
Next Article પતંગ રસિકોએ ઉત્તરાયણની તૈયારીઓનો કર્યો પ્રારંભ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
પ્લેન ક્રેશની તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ છે : ઋષભ રૂપાણી
સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
નવનિર્મિત સાંઢીયા પુલનું શનિવારે Dy.CM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
કિડની અવેરનેસ સેમિનાર : કિડની રોગો, અંગદાન અને સ્વસ્થ જીવનશૈલી અંગે નિષ્ણાતો આપશે માર્ગદર્શન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પ્લેન ક્રેશની તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ છે : ઋષભ રૂપાણી

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

નવનિર્મિત સાંઢીયા પુલનું શનિવારે Dy.CM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

કિડની અવેરનેસ સેમિનાર : કિડની રોગો, અંગદાન અને સ્વસ્થ જીવનશૈલી અંગે નિષ્ણાતો આપશે માર્ગદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?