By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    1 day ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    1 day ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    1 day ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    2 days ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    1 day ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    1 day ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    1 day ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    1 day ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    2 days ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    3 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    4 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    4 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 day ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    1 day ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    2 days ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    2 days ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ-સિદસરની ટ્રસ્ટી મંડળની બેઠક મૌલેશ ઉકાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ-સિદસરની ટ્રસ્ટી મંડળની બેઠક મૌલેશ ઉકાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ
રાજકોટ

શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ-સિદસરની ટ્રસ્ટી મંડળની બેઠક મૌલેશ ઉકાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ

Khaskhabar Editor
Last updated: 2024/01/08 at 4:43 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

બેઠકમાં મંદિર, સંસ્થાની સમૃદ્ધિ યોજના-3ના પ્રોજેક્ટ અને ‘ઉમા રત્ન’ વિશે વિસ્તૃત માહિતી અપાઈ

બેઠકમાં 7 ઠરાવને બહાલી અપાઈ: ઓગસ્ટ 2024માં નિવૃત્ત થનાર ટ્રસ્ટીનો ચાર્જ હાલના ચેરમેન મૌલેશ ઉકાણી સંભાળશે

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ-સિદસરની ટ્રસ્ટી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં 40 ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા તેમજ મીટીંગનું અધ્યક્ષસ્થાન સંસ્થાના ચેરમેન મૌલેશભાઈ ઉકાણીએ સંભાળ્યું હતું. આ બેઠકમાં કુલ 7 ઠરાવને મંજૂરી આપવામાં આવી હતી.
આ બેઠકમાં 7 ઠરાવને મંજૂરી આપવામાં આવી છે જેમાં ગત તા. 3-11-2023ની બેઠકની કાર્યવાહી નોંધ એજન્ડા સાથે મોકલવામાં આવી હતી જે નોંધ મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ કે. પટેલ દ્વારા વંચાણે લેવામાં આવી હતી. ચર્ચા-વિચારણાના અંતે આ કાર્યવાહી અંગે કોઈ સભ્ય તરફથી પ્રશ્ર્ન કે સૂચન રજૂ થયા ન હતા તો આ કાર્યવાહી નોંધને બહાલી આપવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું. વધુમાં ઓક્ટોબર અને નવેમ્બર 2023ના માસિક આવક-ખર્ચના હિસાબો એજન્ડા સાથે દરેક ટ્રસ્ટીઓને મોકલવામાં આવ્યા, જે અંગે વિસ્તૃત ચર્ચા વિચારણાને અંતે ટ્રસ્ટી દિલીપભાઈ ધરસંડિયા દ્વારા ઉમિયા પરિવારની આવકમાં વધારો થાય તેવા પ્રયત્નો કરવાનું સૂચવવામાં આવ્યું હતું. ઓક્ટોબર અને નવેમ્બર 2023ના માસિક આવક-ખર્ચના હિસાબો યોગ્ય જણાતા હોઈ સર્વાનુમતે મંજૂર કરવામાં ઠરાવવામાં આવ્યું છે.
વધુમાં બંધારણમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ મંદિર સંસ્થામાં દાતા ટ્રસ્ટી તરીકે જોડાવા માટે 9 અરજી આવી છે. જે વંચાણે લઈ સંસ્થાના વખતોવખતના નિયમોનું તથા બંધારણની જોગવાઈનું પાલન કરવાની શરતે આવેલી અરજીઓને મંજૂર કરવાનું તથા નિયમ મુજબ દાતા ટ્રસ્ટી તરીકે મંજૂરી આપવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું છે. જેમાં ખીમજીભાઈ જી. કુંડારિયા, પ્રવિણભાઈ પોપટભાઈ પાડલિયા, બિપીનભાઈ વિઠ્ઠલભાઈ હદવાણી, સંજયભાઈ કૃષ્ણદાસ કોરડિયા, પ્રકાશભાઈ પરસોત્તમભાઈ વરમોરા, બાબુભાઈ જમનાદાસ પટેલ, જલ્પાબેન કરશનભાઈ આદ્રોજા, નીકીબેન દીપકભાઈ વાછાણી, પ્રફુલ્લાબેન રમેશભાઈ રાણીયા તેમજ મંદિર સંસ્થાના નિયમ અનુસાર ટ્રસ્ટીઓની મહત્તમ વયમર્યાદા 75 વર્ષ નક્કી થઈ છે જેમાં વિઠ્ઠલભાઈ આર. માકડિયા, જયંતિભાઈ બી, કાલરિયા, નરસિંહભાઈ એસ. માકડિયા, ધનજીભાઈ એ. માકાસણા, પરસોત્તમભાઈ કે. ફળદુ આ ટ્રસ્ટીઓને 75 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તેઓ નિયમ અનુસાર નિવૃત્ત થાય છે અને વર્ષ 2024માં 75 વર્ષ પૂર્ણ કરતાં ટ્રસ્ટીઓ જેરામભાઈ જી. વાંસજાળિયા, રમણીકભાઈ કે. ભાલોડિયા જે ઓગસ્ટ 2024માં 75 વર્ષ પૂર્ણ કરે છે તેઓની વયમર્યાદા પૂર્ણ થયે તેઓ ઓગસ્ટ 2024માં નિવૃત્ત થશે. ઓગસ્ટ 2024માં નિવૃત્ત થનાર ટ્રસ્ટીઓ પૈકી જેરામભાઈ નિવૃત્ત થયે તેમનો પ્રમુખનો ચાર્જ હાલના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી સંભાળશે.
વધુમાં મંદિર સંસ્થાની સમૃદ્ધિ યોજના-3ના પ્રોજેક્ટ અને ‘ઉમા રત્ન’ વિશેષ યોગદાન યોજના અંગેની વિસ્તૃત માહિતી મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ કે. પટેલ દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી. સમૃદ્ધિ યોજના અંગેની ચર્ચામાં નિલેશભાઈ ધુલેશિયા, સંજયભાઈ કોરડિયા, પ્રભુદાસભાઈ કણસાગરા, નરેન્દ્રભાઈ વિરમગામા વિગેરેએ ઉપયોગી સૂચનો કર્યા અને ચર્ચાના અંતે સમૃદ્ધિ યોજના-3ના દરેક પ્રોજેક્ટ માટે ‘ઉમા રત્ન’ યોજનાની સમિતિ બનાવવાનું સર્વાનુમત્તે નક્કી કરવામાં આવ્યું છે તથા ઉમિયાધામ સિદસર ખાતે બિરાજમાન ઉમિયા માતાજીના પ્રાગટ્યના 125 વર્ષ પૂર્ણ થતાં હોવાથી 2024માં શતાબ્દી મહોત્સવ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
શતાબ્દી મહોત્સવના આયોજન અંગેની ચર્ચામાં દિનેશ દેલવાડિયા, જગદીશભાઈ કોટડિયા, ચિમનભાઈ સાપરિયાએ વિસ્તૃત કરી હતી. જાન્યુઆરી માસમાં મહોત્સવનું આયોજન કરી લેવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે તેમજ સંસ્થાના ટ્રસ્ટી વલ્લભભાઈ ભલાણી સંસ્થામાં દાતા ટ્રસ્ટી તરીકે જોડાયેલા છે. છેલ્લાં ઘણાં સમયથી તેઓ સંસ્થાની કામગીરીમાં સક્રિય રહી શક્યા નથી તથા મીટીંગમાં સતત ગેરહાજર રહ્યા છે જેથી તેમને કાયમી ટ્રસ્ટીમાંથી રદ કરી દાતા ટ્રસ્ટી ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું તેમજ 75 વર્ષની વયમર્યાદાને લીધે સ્વૈચ્છિક નિવૃત્ત થતાં ટ્રસ્ટીઓનું માન-સન્માન જળવાય અને તેમના દ્વારા આપવામાં આવતી સામાજિક સેવાની નોંધ લઈ તેમનો સન્માન સમારંભ યોજવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે.
ટ્રસ્ટી પ્રકાશભાઈ વરમોરા દ્વારા વર્ષ 2047માં કડવા પાટીદાર સમાજને કેવો બનાવવો જોઈએ? તે અંગે ચર્ચા કરાઈ, દાતા ટ્રસ્ટી કે. જી. કુંડારિયા તરફથી સમાજના યુવા વર્ગને ધંધા-ઉદ્યોગ-સમાજ સાથે જોડવા તથા સાચી દિશા અને માર્ગદર્શન આપી મોટિવેટ કરવા દ્વારા સૂચન અને અંતમાં મીટીંગના અધ્યક્ષ મૌલેશભાઈ ઉકાણી દ્વારા આજની મીટીંગમાં થયેલ ચર્ચા-વિચારણા તથા કરવામાં આવેલ નિર્ણયોની અમલવારી માટે સૌના તથા સમાજના સહયોગ સાથે આગળ વધવાનું તથા ડિસેમ્બર 2024માં માતાજીના શતાબ્દી મહોત્સવમાં સૌનો સહકાર અને સહયોગ મેળવી ભવ્ય ઉજવણી કરવા અપીલ કરવામાં
આવી હતી.

You Might Also Like

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ

વેરો ચૂકવવા છતાં માર્કેટમાં ગંદકી, વેપારીઓએ ફાળો કરી સફાઇ કરાવી

જંગલેશ્ર્વરમાં ડીમોલિશનના કાટમાળ વચ્ચે ફરી ગેરકાયદે બાંધકામો શરૂ

સોરઠીયાવાડી વીજ કચેરીમાં ફોનનું રિસિવર નીચે મૂકી દેવાતા વિવાદ…

TAGGED: BoardofTrustees, chairmanship, MauleshUkani, meeting, Rajkot, Shri UmiyaMatajiMandirTrustSidsar
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોલીસે હવે ડંડા નહીં પણ ડેટા સાથે કામ કરવાની જરૂર છે : મોદી
Next Article પતંગ રસિકોએ ઉત્તરાયણની તૈયારીઓનો કર્યો પ્રારંભ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

વેરો ચૂકવવા છતાં માર્કેટમાં ગંદકી, વેપારીઓએ ફાળો કરી સફાઇ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?