By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત અને પાકિસ્તાન વચ્ચે ન્યૂક્લિયર વોર થઈ હોત, અમે એને રોકી: ટ્રમ્પ
    20 hours ago
    દુબઈમાં કેરળ સમુદાય દ્વારા પાકિસ્તાનના શાહિદ આફ્રિદીનું સ્વાગત કરવામાં આવતા લોકોમાં રોષ: ‘શરમજનક’
    23 hours ago
    ટ્રમ્પની ટેરિફ વોર: અમેરિકામાં વિદેશી સ્ટીલ પર 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યું
    1 day ago
    બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પાકિસ્તાનના સુરાબ શહેર પર કબજો કર્યો
    1 day ago
    1 જુલાઈથી ફ્રાન્સમાં જાહેરમાં ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ, નિયમ ભંગ કરનારને 13 હજાર રૂપિયાનો દંડ કરાશે
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તર પશ્ચિમ ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સાથે આગામી 4-5 દિવસ સુધી ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડશે
    23 hours ago
    ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાને સૌથી પહેલા સંપર્ક કરી સીઝફાયરની રજૂઆત કરી હતી: પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ
    23 hours ago
    PM મોદી ભોપાલમાં, દેવી અહલ્યાબાઈ મહિલા શક્તિકરણ મહાસંમેલનમાં ભાગ લીધો
    24 hours ago
    થરૂરની નારાજગી બાદ કોલંબિયાએ પાકિસ્તાન અંગેનું નિવેદન પાછું ખેંચ્યું
    24 hours ago
    ઉત્તરાખંડમાં વરસાદની ચેતવણી: કેદારનાથ હાઇવે પર ભૂસ્ખલન, એક શ્રદ્ધાળુનું મોત, પાંચ લોકો ઘાયલ થયા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશના ખેલાડીઓ વચ્ચે બબાલ, મેદાનમાં બાખડ્યા
    3 days ago
    PBKS vs RCB: આજની મેચમાં જે ટીમ જીતશે એ સીધી ફાઇનલમાં, અને જે ટીમ હારશે એને એક મોકો મળશે
    3 days ago
    55 વર્ષીય કામી રીતા શેરપાએ 31 વખત માઉન્ટ એવરેસ્ટ ચઢીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો
    4 days ago
    પંજાબનું સ્થાન ટોપ-ટુમાં ફાઈનલ : મુંબઈ 4થા ક્રમે, એલિમિનેટર રમવો પડશે
    5 days ago
    IPL 2025 ના સમાપન સમારોહ દરમિયાન BCCI ભારતીય સશસ્ત્ર દળોનું સન્માન કરશે
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    2 days ago
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    4 days ago
    આ કારણથી પ્રભાસની સ્પિરિટ ફિલ્મમાં દીપિકાને રિપ્લેસ કરવામાં આવી
    5 days ago
    ગૌહર ખાન સાથે બ્રેકઅપને લઈને કુશાલ ટંડનએ ખુલાસો કર્યો
    5 days ago
    કાન ફિલ્મ ફેસ્ટિવલ: ભારતીય ફેશન ડિઝાઇનર તરીકે ટીના રંકાએ ગુજરાતનો ડંકો વગાડ્યો
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 days ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    6 days ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    2 weeks ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    4 days ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 week ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    3 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ-સિદસરની ટ્રસ્ટી મંડળની બેઠક મૌલેશ ઉકાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ-સિદસરની ટ્રસ્ટી મંડળની બેઠક મૌલેશ ઉકાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ
રાજકોટ

શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ-સિદસરની ટ્રસ્ટી મંડળની બેઠક મૌલેશ ઉકાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ

Khaskhabar Editor
Last updated: 2024/01/08 at 4:43 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

બેઠકમાં મંદિર, સંસ્થાની સમૃદ્ધિ યોજના-3ના પ્રોજેક્ટ અને ‘ઉમા રત્ન’ વિશે વિસ્તૃત માહિતી અપાઈ

બેઠકમાં 7 ઠરાવને બહાલી અપાઈ: ઓગસ્ટ 2024માં નિવૃત્ત થનાર ટ્રસ્ટીનો ચાર્જ હાલના ચેરમેન મૌલેશ ઉકાણી સંભાળશે

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ-સિદસરની ટ્રસ્ટી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં 40 ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા તેમજ મીટીંગનું અધ્યક્ષસ્થાન સંસ્થાના ચેરમેન મૌલેશભાઈ ઉકાણીએ સંભાળ્યું હતું. આ બેઠકમાં કુલ 7 ઠરાવને મંજૂરી આપવામાં આવી હતી.
આ બેઠકમાં 7 ઠરાવને મંજૂરી આપવામાં આવી છે જેમાં ગત તા. 3-11-2023ની બેઠકની કાર્યવાહી નોંધ એજન્ડા સાથે મોકલવામાં આવી હતી જે નોંધ મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ કે. પટેલ દ્વારા વંચાણે લેવામાં આવી હતી. ચર્ચા-વિચારણાના અંતે આ કાર્યવાહી અંગે કોઈ સભ્ય તરફથી પ્રશ્ર્ન કે સૂચન રજૂ થયા ન હતા તો આ કાર્યવાહી નોંધને બહાલી આપવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું. વધુમાં ઓક્ટોબર અને નવેમ્બર 2023ના માસિક આવક-ખર્ચના હિસાબો એજન્ડા સાથે દરેક ટ્રસ્ટીઓને મોકલવામાં આવ્યા, જે અંગે વિસ્તૃત ચર્ચા વિચારણાને અંતે ટ્રસ્ટી દિલીપભાઈ ધરસંડિયા દ્વારા ઉમિયા પરિવારની આવકમાં વધારો થાય તેવા પ્રયત્નો કરવાનું સૂચવવામાં આવ્યું હતું. ઓક્ટોબર અને નવેમ્બર 2023ના માસિક આવક-ખર્ચના હિસાબો યોગ્ય જણાતા હોઈ સર્વાનુમતે મંજૂર કરવામાં ઠરાવવામાં આવ્યું છે.
વધુમાં બંધારણમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ મંદિર સંસ્થામાં દાતા ટ્રસ્ટી તરીકે જોડાવા માટે 9 અરજી આવી છે. જે વંચાણે લઈ સંસ્થાના વખતોવખતના નિયમોનું તથા બંધારણની જોગવાઈનું પાલન કરવાની શરતે આવેલી અરજીઓને મંજૂર કરવાનું તથા નિયમ મુજબ દાતા ટ્રસ્ટી તરીકે મંજૂરી આપવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું છે. જેમાં ખીમજીભાઈ જી. કુંડારિયા, પ્રવિણભાઈ પોપટભાઈ પાડલિયા, બિપીનભાઈ વિઠ્ઠલભાઈ હદવાણી, સંજયભાઈ કૃષ્ણદાસ કોરડિયા, પ્રકાશભાઈ પરસોત્તમભાઈ વરમોરા, બાબુભાઈ જમનાદાસ પટેલ, જલ્પાબેન કરશનભાઈ આદ્રોજા, નીકીબેન દીપકભાઈ વાછાણી, પ્રફુલ્લાબેન રમેશભાઈ રાણીયા તેમજ મંદિર સંસ્થાના નિયમ અનુસાર ટ્રસ્ટીઓની મહત્તમ વયમર્યાદા 75 વર્ષ નક્કી થઈ છે જેમાં વિઠ્ઠલભાઈ આર. માકડિયા, જયંતિભાઈ બી, કાલરિયા, નરસિંહભાઈ એસ. માકડિયા, ધનજીભાઈ એ. માકાસણા, પરસોત્તમભાઈ કે. ફળદુ આ ટ્રસ્ટીઓને 75 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તેઓ નિયમ અનુસાર નિવૃત્ત થાય છે અને વર્ષ 2024માં 75 વર્ષ પૂર્ણ કરતાં ટ્રસ્ટીઓ જેરામભાઈ જી. વાંસજાળિયા, રમણીકભાઈ કે. ભાલોડિયા જે ઓગસ્ટ 2024માં 75 વર્ષ પૂર્ણ કરે છે તેઓની વયમર્યાદા પૂર્ણ થયે તેઓ ઓગસ્ટ 2024માં નિવૃત્ત થશે. ઓગસ્ટ 2024માં નિવૃત્ત થનાર ટ્રસ્ટીઓ પૈકી જેરામભાઈ નિવૃત્ત થયે તેમનો પ્રમુખનો ચાર્જ હાલના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી સંભાળશે.
વધુમાં મંદિર સંસ્થાની સમૃદ્ધિ યોજના-3ના પ્રોજેક્ટ અને ‘ઉમા રત્ન’ વિશેષ યોગદાન યોજના અંગેની વિસ્તૃત માહિતી મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ કે. પટેલ દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી. સમૃદ્ધિ યોજના અંગેની ચર્ચામાં નિલેશભાઈ ધુલેશિયા, સંજયભાઈ કોરડિયા, પ્રભુદાસભાઈ કણસાગરા, નરેન્દ્રભાઈ વિરમગામા વિગેરેએ ઉપયોગી સૂચનો કર્યા અને ચર્ચાના અંતે સમૃદ્ધિ યોજના-3ના દરેક પ્રોજેક્ટ માટે ‘ઉમા રત્ન’ યોજનાની સમિતિ બનાવવાનું સર્વાનુમત્તે નક્કી કરવામાં આવ્યું છે તથા ઉમિયાધામ સિદસર ખાતે બિરાજમાન ઉમિયા માતાજીના પ્રાગટ્યના 125 વર્ષ પૂર્ણ થતાં હોવાથી 2024માં શતાબ્દી મહોત્સવ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
શતાબ્દી મહોત્સવના આયોજન અંગેની ચર્ચામાં દિનેશ દેલવાડિયા, જગદીશભાઈ કોટડિયા, ચિમનભાઈ સાપરિયાએ વિસ્તૃત કરી હતી. જાન્યુઆરી માસમાં મહોત્સવનું આયોજન કરી લેવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે તેમજ સંસ્થાના ટ્રસ્ટી વલ્લભભાઈ ભલાણી સંસ્થામાં દાતા ટ્રસ્ટી તરીકે જોડાયેલા છે. છેલ્લાં ઘણાં સમયથી તેઓ સંસ્થાની કામગીરીમાં સક્રિય રહી શક્યા નથી તથા મીટીંગમાં સતત ગેરહાજર રહ્યા છે જેથી તેમને કાયમી ટ્રસ્ટીમાંથી રદ કરી દાતા ટ્રસ્ટી ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું તેમજ 75 વર્ષની વયમર્યાદાને લીધે સ્વૈચ્છિક નિવૃત્ત થતાં ટ્રસ્ટીઓનું માન-સન્માન જળવાય અને તેમના દ્વારા આપવામાં આવતી સામાજિક સેવાની નોંધ લઈ તેમનો સન્માન સમારંભ યોજવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે.
ટ્રસ્ટી પ્રકાશભાઈ વરમોરા દ્વારા વર્ષ 2047માં કડવા પાટીદાર સમાજને કેવો બનાવવો જોઈએ? તે અંગે ચર્ચા કરાઈ, દાતા ટ્રસ્ટી કે. જી. કુંડારિયા તરફથી સમાજના યુવા વર્ગને ધંધા-ઉદ્યોગ-સમાજ સાથે જોડવા તથા સાચી દિશા અને માર્ગદર્શન આપી મોટિવેટ કરવા દ્વારા સૂચન અને અંતમાં મીટીંગના અધ્યક્ષ મૌલેશભાઈ ઉકાણી દ્વારા આજની મીટીંગમાં થયેલ ચર્ચા-વિચારણા તથા કરવામાં આવેલ નિર્ણયોની અમલવારી માટે સૌના તથા સમાજના સહયોગ સાથે આગળ વધવાનું તથા ડિસેમ્બર 2024માં માતાજીના શતાબ્દી મહોત્સવમાં સૌનો સહકાર અને સહયોગ મેળવી ભવ્ય ઉજવણી કરવા અપીલ કરવામાં
આવી હતી.

You Might Also Like

શાપરમાં પરપ્રાંતિય શ્રમિક પરિવારના 7 વર્ષના બાળકને કૂતરાંના ટોળાંએ ફાડી ખાધો

ઉચાપત કેસમાં જે. કે. ટ્રેડિંગના બંને ભાગીદારોને જામીન મુક્ત કરતી સેશન્સ કોર્ટ

લાજપોર મધ્યસ્થ જેલ ખાતે CPR તાલીમ તેમજ મેડીકલ કેમ્પનું આયોજન

અમદાવાદ પોલીસે ગુમ થયેલા 90 મોબાઈલ શોધી કાઢ્યા

છેલ્લા 2 દાયકામાં એઇમ્સ, હિરાસર ઍરપોર્ટ, લાઇટ હાઉસ પ્રોજેક્ટ સહિતની માળખાગત સુવિધાઓ દ્વારા રંગીલું રાજકોટ બન્યું અભૂતપૂર્વ વિકાસનું સાક્ષી

TAGGED: BoardofTrustees, chairmanship, MauleshUkani, meeting, Rajkot, Shri UmiyaMatajiMandirTrustSidsar
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોલીસે હવે ડંડા નહીં પણ ડેટા સાથે કામ કરવાની જરૂર છે : મોદી
Next Article પતંગ રસિકોએ ઉત્તરાયણની તૈયારીઓનો કર્યો પ્રારંભ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ખાખીને કલંકિત કરતી ઘટના, અમરેલીમાં બે પોલીસ કર્મી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
શાપરમાં પરપ્રાંતિય શ્રમિક પરિવારના 7 વર્ષના બાળકને કૂતરાંના ટોળાંએ ફાડી ખાધો
ઉચાપત કેસમાં જે. કે. ટ્રેડિંગના બંને ભાગીદારોને જામીન મુક્ત કરતી સેશન્સ કોર્ટ
લાજપોર મધ્યસ્થ જેલ ખાતે CPR તાલીમ તેમજ મેડીકલ કેમ્પનું આયોજન
મોરબીમાં સાવકા પિતા એ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું, પત્નીએ છાતીમાં પાટા મારી હત્યા કરી નાખી
મોરબીમાં સરકારના પોષણ સંગમ કાર્યક્રમ અન્વયે 1 દિવસીય વર્કશોપ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

શાપરમાં પરપ્રાંતિય શ્રમિક પરિવારના 7 વર્ષના બાળકને કૂતરાંના ટોળાંએ ફાડી ખાધો

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

ઉચાપત કેસમાં જે. કે. ટ્રેડિંગના બંને ભાગીદારોને જામીન મુક્ત કરતી સેશન્સ કોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

લાજપોર મધ્યસ્થ જેલ ખાતે CPR તાલીમ તેમજ મેડીકલ કેમ્પનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?