By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    11 hours ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    11 hours ago
    યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા: અમેરિકા-ઈરાન સંઘર્ષ મુદ્દે રશિયાનું નિવેદન
    12 hours ago
    ઈરાનના ટોચના નેતા અલી લારિજાનીની અંતિમ તસવીર આવી સામે, પુત્ર પણ માર્યો ગયો
    1 day ago
    ઈરાન નેતૃત્વ વિહોણું? ખામેનેઈ બાદ નંબર-2 નેતા અલી લારિજાનીનું પણ મોત: ઈઝરાયલનો દાવો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    10 hours ago
    ઈરાન યુદ્ધ મુદ્દે પણ કોંગ્રેસમાં બે ફાંટા? શશી થરૂરે કહ્યું- ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના
    12 hours ago
    RBIનો મોટો નિર્ણય: હવે ક્રેડિટ સ્કોર દર અઠવાડિયે અપડેટ થશે
    1 day ago
    કઙૠ વપરાશમાં 17%નો ઘટાડો અને મોંઘવારીનો માર: પશ્ર્ચિમ એશિયાના યુદ્ધની ભારતીય બજાર પર માઠી અસર
    1 day ago
    રાજ્યસભામાં 59 સાંસદને વિદાય
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    11 hours ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    1 day ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    9 hours ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    11 hours ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    12 hours ago
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    5 days ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતમાં દર 3માંથી 1 યુવા માનસિક તનાવ – ડીપ્રેશનથી ઘેરાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ગુજરાતમાં દર 3માંથી 1 યુવા માનસિક તનાવ – ડીપ્રેશનથી ઘેરાયો
રાજકોટ

ગુજરાતમાં દર 3માંથી 1 યુવા માનસિક તનાવ – ડીપ્રેશનથી ઘેરાયો

Khaskhabar Editor
Last updated: 2025/09/04 at 4:18 PM
Khaskhabar Editor 7 months ago
Share
3 Min Read
SHARE

ભણતરના ભારથી માંડીને નોકરી ધંધાનાં ટેન્શનમાં સપડાતો યુવાવર્ગ

દર મહિને હેલ્પલાઈનમાં સરેરાશ 4000 કોલ તેમાંથી 80 ટકા પરીક્ષા – નોકરીધંધા તથા રીલેશનશીપને લગતા હોવાનો ખુલાસો
15 વર્ષનાં બાળકો પણ એકલાપણા – માનસિક ચિંતાનાં શિકાર : રાજય સરકાર હોસ્પિટલો બાદ આરોગ્ય કેન્દ્રોમાં પણ સારવાર શરૂ કરશે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

જીવનશૈલીથી માંડીને નોકરી ધંધા સુધીના બદલાતા આધુનિક યુગમાં માનસીક તણાવ વધ્યું જ છે. ગુજરાતમાં ત્રીજા ભાગનો યુવા વર્ગ માનસીક તાણથી ઘેરાયેલો હોવાનો ખુલાસો થયો છે.

રાજયના આરોગ્ય મંત્રાલયના રીપોર્ટ મુજબ 29 ટકા યુવાવર્ગ-દર ત્રણમાંથી એક ને માનસીક ચિંતાનો ભરડો છે. જુદા જુદા જીલ્લાઓમાં આ આંકડો 6.4 થી માંડીને 32 ટકા સુધીનો છે. રાજયમાં આત્મહત્યાનો દર એક લાખની વસ્તીએ 11.6 નો છે.જયારે 2020 થી 2023 ના સમયગાળામાં વિદ્યાર્થીઓના આત્મહત્યાનાં બનાવોમાં 21 ટકાનો વધારો છે. જે ઘણો ચોંકાવનારો છે.

- Advertisement -

માનસીક તનાવ-આત્મહત્યા જેવી બાબતો સામાજીક ચિંતાનો વિષય હોવાનું ગણાવીને રાજયના આરોગ્ય વિભાગ દ્વારા મનોવૈજ્ઞાનિક સારવારનો પ્રોજેકટ હાથ ધર્યો છે. આ સારવાર હાલ માત્ર મોટી હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે. તે 100 જેટલા આરોગ્ય કેન્દ્રોમાં ઉપલબ્ધ કરાશે. આ પ્રોજેકટ હેઠળ રાજયની વધુ મેડીકલ કોલેજો, 16 જીલ્લા હોસ્પિટલો તથા ચાર માનસીક આરોગ્ય હોસ્પિટલોના નિષ્ણાંતો દર અઠવાડીયે સામુહીક આરોગ્ય કેન્દ્રોમાં થશે.મનોચિકિત્સક, માનસીક હેલ્થ કાઉન્સીલર, તથા મનોવૈજ્ઞાનિકની ટીમનું સેટઅપ તૈયાર કરાયુ છે.

દેશની માનસીક આરોગ્ય હેલ્પલાઈન એવી ‘ટેલીમાનસ’ પર ગુજરાતમાંથી દર મહિને સરેરાશ 4000 કોલ થાય છે. તેના વિશ્લેષણમાં એવુ તારણ નિકળ્યુ છે કે તેમાંથી 36 ટકા કોલમાં વ્યકિતનો મૂડ વારંવાર બદલાઈ જતા હોવાની ફરીયાદ હોય છે.જયારે 80 ટકા કોલમાં પરિક્ષા-નોકરી તથા સંબંધોના તનાવ વિશેના હોય છે.
આ ફોન કરનારા લોકોમાં મોટાભાગનાં લોકોની ઉંઘની પેટર્ન પણ બદલાઈ ગઈ હોય છે.પુરતુ ઉંઘી શકતા નથી.રાજય સરકારના એક સીનીયર અધિકારીએ આ રીપોર્ટ પરથી એવુ ફલિત થયુ છે કે માત્ર શહેરોમાં જ નહિં, તાલૂકા-ગ્રામ્ય સ્તરે પણ માનસીક આરોગ્ય સારવારની જરૂર વધી રહી છે.
રાજય સરકાર દ્વારા 20 હોસ્પિટલો માટે માનસીક આરોગ્ય નિષ્ણાંતોની ભરતી કરવાની યોજના બનાવવામાં આવી છે અને તબકકાવાર 180 આરોગ્ય કેન્દ્રોમાં આ સેવા ઉપલબ્ધ બનાવવામાં આવશે.

ખાનગી આરોગ્ય નિષ્ણાંતોએ કહ્યું કે, માનસીક તનાવને ‘માઈન્ડેમિક’ તરીકે ઓળખાવા લાગ્યુ છે અને કોવીડકાળ બાદ તેનું પ્રમાણ વધ્યુ છે. અમદાવાદની મેન્ટલ સરકારી હોસ્પિટલનાં મેડીકલ સુપ્રિ.ડો.અજય ચૌહાણે કહ્યું કે હોસ્પિટલમાં દરરોજ 400 દર્દીઓની ઓપીડી થાય છે.
તેમાંથી અંદાજીત 15 ટકાની ઉમર 30 વર્ષથી નીચેની અર્થાત યુવા હોય છે. કોવીડકાળ બાદ યુવા વર્ગમાં માનસીક તાણ વધ્યાનું સ્પષ્ટ છે. પ્રાથમીક તબકકે તનાવ અને ડીપ્રેશન જ માલુમ પડે છે. જોકે એક નિષ્ણાંતે દાવો કર્યો હતો કે કોરોનાકાળ પૂર્વે પણ આ કેસો હતા જ પરંતુ કોઈ ગંભીરતાથી લેતુ ન હતું. હવે જાગૃતિ આવી છે. તેઓના કહેવા પ્રમાણે 15 વર્ષની ઉંમરના બાળકો એકલવાયા તથા માનસીક તાણમાં રહેતા હોવાનું હવે સામાન્ય થઈ ગયુ છે. તનાવગ્રસ્ત નોકરીઓ પણ એક કારણ છે. મોબાઈલ-ટેકનોલોજીના જમાનામાં સ્ક્રીન ટાઈપ વધી ગયાનું પણ એકલવાયાપણાનું કારણ છે. ભણતરનો ભાર પણ ટીનએજરોમાં તનાવ સર્જી રહ્યો છે.

You Might Also Like

હવે ડિગ્રી માટે ફિટનેસ પણ ફરજિયાત, વિદ્યાર્થીઓને 12 મિનિટ દોડ ટેસ્ટ પાસ કરવી પડશે

સૌરાષ્ટ્ર-કચ્છમાં 52,802 વીજ જોડાણ કપાયા, રૂ.101 કરોડની વસૂલાત કરાઇ

કુચિયાદળની પોલીફાઈબર કંપની વિરુદ્ધ GPCBના અધિકારીની કામગીરી શૂન્ય

રાજકોટના યોગગુરુ પ્રદીપ ગુરુજીનો નકલી નોટોનો કાળો કારોબાર

SOGએ 2.42 લાખના 69 ગ્રામ ગાંજા સાથે મુંબઈના ધ્રુવ જોષીની ધરપકડ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ડીસામાં ફર્ઝી 2.O
Next Article દેશમાં 5 વર્ષમાં 37,663 સરકારી સ્કૂલોને તાળાં! પ્રાઈવેટ સ્કૂલો વધી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હવે ડિગ્રી માટે ફિટનેસ પણ ફરજિયાત, વિદ્યાર્થીઓને 12 મિનિટ દોડ ટેસ્ટ પાસ કરવી પડશે

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
સૌરાષ્ટ્ર-કચ્છમાં 52,802 વીજ જોડાણ કપાયા, રૂ.101 કરોડની વસૂલાત કરાઇ
લિવ-ઇનમાં જન્મેલું બાળક કાયદેસર ગણાશે, લગ્નના એક વર્ષની અંદર છૂટાછેડા માટે અરજી કરી શકાશે નહીં
કુચિયાદળની પોલીફાઈબર કંપની વિરુદ્ધ GPCBના અધિકારીની કામગીરી શૂન્ય
ઈરાન યુદ્ધને કારણે શેરબજાર ધડામ સેન્સેક્સમાં 1800 પોઈન્ટનો કડાકો
ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

હવે ડિગ્રી માટે ફિટનેસ પણ ફરજિયાત, વિદ્યાર્થીઓને 12 મિનિટ દોડ ટેસ્ટ પાસ કરવી પડશે

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છમાં 52,802 વીજ જોડાણ કપાયા, રૂ.101 કરોડની વસૂલાત કરાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

કુચિયાદળની પોલીફાઈબર કંપની વિરુદ્ધ GPCBના અધિકારીની કામગીરી શૂન્ય

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?