By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇઝરાયલી એરસ્ટ્રાઈકમાં અલ જઝીરાના 5 પત્રકારોના મોત: ગાઝાના જાણીતા રિપોર્ટર અનસ પણ શિકાર
    3 hours ago
    પશ્ચિમ તુર્કીમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, એકનું મોત
    7 hours ago
    “આપણે આપણી સાથે અડધી દુનિયાનો નાશ કરીશું”: પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીરની અમેરિકામાં પરમાણુ ધમકી
    7 hours ago
    અમે વડાપ્રધાન મોદીના સ્વાગત માટે તૈયાર, આ મિત્રતાનું સંમેલન હશે: SOG સમિટ મુદ્દે ચીન
    2 days ago
    જો કોર્ટ ટેરિફ વિરુદ્ધ ચુકાદો આપે તો ‘1929માં મહામંદી’નો સામનો કરવો પડશે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રોબર્ટ વાડ્રા પર 58 કરોડની ગેરકાયદે કમાણીનો આરોપ, EDએ ચાર્જશીટ દાખલ કરી
    2 hours ago
    ભારતની તાકાત વધશે: મેઇડ ઇન ઇન્ડિયા યુદ્ધ જહાજો ઉદયગિરિ અને હિમગિરિ 26 ઓગસ્ટે નૌકાદળમાં જોડાશે
    2 hours ago
    100 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં બચ્યું
    3 hours ago
    પરમાણુ હથિયારોનો ખળભળાટ પાકિસ્તાનનો સ્ટોક-ઇન-ટ્રેડ છે: ભારતે અસીમ મુનીરની ધમકીનો આપ્યો જવાબ
    4 hours ago
    સારી આરોગ્યસંભાળ અને શિક્ષણ લોકોની પહોંચની બહાર છે: RSSના વડા મોહન ભાગવત
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દુષ્કર્મના આરોપમાં પાકિસ્તાની બેટ્સમેનની ધરપકડ, PCBએ સસ્પેન્ડ કરીને કડક કાર્યવાહી કરી
    3 days ago
    ક્રિકેટરોનું વર્કલોડ મેનેજમેન્ટ હવે બોર્ડ નક્કી કરશે
    5 days ago
    44મી ગુજરાત સ્ટેટ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટિશન, 2025માં રાજકોટનું ગૌરવ વધારતા શોટગન શૂટર
    6 days ago
    ટીમ ઇન્ડિયા આગામી ક્રિકેટ મેચ ક્યારે રમશે? જુઓ આગામી ટુર્નામેન્ટ અને શ્રેણીની સંપૂર્ણ યાદી
    6 days ago
    ઈંગ્લેન્ડ સામે શાનદાર જીત બાદ WTCમાં ભારતનું સ્થાન 3 નંબર પર
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ચાલો આજે જાણીએ બચ્ચન પરિવારની વહુ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર એક્ટ્રેસ ઐશ્વર્યા રાયની નેટવર્થ વિશે
    5 hours ago
    કપિલ શર્માના કેનેડા કાફેમાં મહિનામાં બીજી વાર 25થી વધુ ગોળીબાર
    3 days ago
    હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફ કુરેશીની દિલ્હીમાં હત્યા કરાઈ
    3 days ago
    કાજોલે હિન્દી બોલવાની સ્પષ્ટ ના પાડતા, સોશિયલ મીડિયામાં થઈ ટ્રોલ
    5 days ago
    ફિલ્મી કરિયર ઝીરો પણ સંપત્તિની વાત કરવામાં આવે તો 500 કરોડનો માલિક છે અરબાઝ ખાન
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન
    3 days ago
    રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહુર્ત સવારથી શરૂ
    4 days ago
    ભારત સિવાયમાં બીજા આ દેશોમાં પણ ઉજવાય રક્ષાબંધન
    6 days ago
    રાખડી આકર્ષિત તો દેખાય છે પણ શું રંગથી પણ કાઈ ફરક પડે છે ? ચાલો જાણીએ
    6 days ago
    આજે પંચનાથ મહાદેવને ફૂલોનો શણગાર: ભક્તોની ભીડ ઉમટી
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    શિક્ષણ સમિતિનાં ચેરમેન વિક્રમ પુજારાએ જરૂરિયાત વગર એક ડઝન સ્કૂલ પાડીને નવી બનાવી
    3 hours ago
    લોધિકાના હરિપર તરવડા ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા, લાખો ટન ખનીજચોરીની આશંકા
    4 days ago
    માત્રને માત્ર મહિલા કર્મચારીને હેરાનગતિ કરતા અને ફરજ પ્રત્યે બેદરકાર રહેવાના કારણોસર દિનેશ સદાદિયાને તગેડી મૂકાયો
    6 days ago
    સસ્પેન્શ બાદ પોલીસ કાર્યવાહીથી બચવા દિનેશ શંભુ સાદાદિયાના હવાતિયાં
    1 week ago
    રાજકોટ RTOનું નવુ બિલ્ડિંગ તૈયાર પરંતુ R&B પાપે ખંઢેર બન્યું !
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આપણે આપણાં વિચારોને, મનને, ઉર્જાને વારંવાર નીચેની દિશામાં લઈ જઈશું તો ક્યારેય મૂલાધાર ચક્રના સ્થાનમાંથી ઉઠી શકીશું નહિ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Dr. Sharad Thakar > આપણે આપણાં વિચારોને, મનને, ઉર્જાને વારંવાર નીચેની દિશામાં લઈ જઈશું તો ક્યારેય મૂલાધાર ચક્રના સ્થાનમાંથી ઉઠી શકીશું નહિ
AuthorDr. Sharad Thakar

આપણે આપણાં વિચારોને, મનને, ઉર્જાને વારંવાર નીચેની દિશામાં લઈ જઈશું તો ક્યારેય મૂલાધાર ચક્રના સ્થાનમાંથી ઉઠી શકીશું નહિ

Khaskhabar Editor
Last updated: 2021/09/25 at 5:27 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

જ્યાં સુધી આપણે નિમ્ન કક્ષાના વિચારોમાં આપણા મનને પરોવેલું રાખીશું ત્યાં સુધી એવા જ વિચારો આપણાં ચિત્તનો કબજો લઈ લેશે, પરંતુ જો આપણે આપણા વિચારોને આપણા સહસ્રાર ચક્રમાં સ્થિર કરવાનો પ્રયત્ન કરીશું તો ત્યાં પ્રવર્તમાન પ્રકાશના ઝળહળાટમાં ઈચ્છાઓનો, કામનાઓનો અને વાસનાઓનો તમામ અંધકાર નષ્ટ થઈ જશે

મોર્નિંગ મંત્ર 
– ડૉ.શરદ ઠાકર

હું, તમે અને આપણામાંના મોટા ભાગના લોકો મોટા ભાગનો સમય આપણી ઈચ્છાઓ અને એ ઇચ્છાઓની પૂર્તિના વિચારોમાં પસાર કરતા રહીએ છીએ. એનું કારણ એ છે કે આપણે મૂલાધાર ચક્રના સ્તર પર જીવતા રહીએ છીએ. અસત્ય, હિંસા, લોભ, લાલચ, અભિમાન, ઇર્ષ્યા, ખટપટ, નિંદા, જાતીય આકર્ષણ, આ બધાં વિચારો મૂલાધાર ચક્રની વિશેષતા છે. જો સાચો સાધક મૂલાધાર ચક્રને બદલે મસ્તિષ્કમાં આવેલા સહસ્રાર ચક્રમાં જીવવાનું શરૂ કરે તો આ બધા દુર્વિચારોમાંથી બચી શકશે.

Contents
જ્યાં સુધી આપણે નિમ્ન કક્ષાના વિચારોમાં આપણા મનને પરોવેલું રાખીશું ત્યાં સુધી એવા જ વિચારો આપણાં ચિત્તનો કબજો લઈ લેશે, પરંતુ જો આપણે આપણા વિચારોને આપણા સહસ્રાર ચક્રમાં સ્થિર કરવાનો પ્રયત્ન કરીશું તો ત્યાં પ્રવર્તમાન પ્રકાશના ઝળહળાટમાં ઈચ્છાઓનો, કામનાઓનો અને વાસનાઓનો તમામ અંધકાર નષ્ટ થઈ જશેમોર્નિંગ મંત્ર  – ડૉ.શરદ ઠાકર

ઓશોએ સરસ કહ્યું છે કે સહસ્રાર ચક્રમાં જીવવાના પ્રયત્નને જ તપ કહેવાય. તપનો એક અર્થ થાય છે અગ્નિ. જેવી રીતે જળની કુદરતી ગતિ ઉપરથી નીચેની દિશા તરફ હોય છે એવી જ રીતે અગ્નિની કુદરતી ગતિ નીચેથી ઉપરની દિશા તરફ હોય છે. આપણાં શરીરની અંદર રહેલા ઉર્જાના અગ્નિને જો એની કુદરતી ગતિ તરફ વહેવા દેવામાં આવે તો તે હંમેશા સહસ્રાર ચક્ર તરફ જ ગતિ કરશે. આને જ આપણાં શાસ્ત્રોમાં ’ઉર્ધ્વરેતસ્’ કહે છે. જો આપણે આપણાં વિચારોને, આપણાં મનને, આપણી ઉર્જાને વારંવાર નીચેની દિશામાં લઈ જઈશું તો ક્યારેય મૂલાધાર ચક્રના સ્થાનમાંથી ઉઠી શકીશું નહિ. આપણી ઉર્જાને નીચેની તરફ વહાવવી એટલે જ ‘અધોરેતસ્’.

- Advertisement -

જ્યાં સુધી આપણે નિમ્ન કક્ષાના વિચારોમાં આપણા મનને પરોવેલું રાખીશું ત્યાં સુધી એવા જ વિચારો આપણાં ચિત્તનો કબજો લઈ લેશે. પરંતુ જો આપણે આપણા વિચારોને આપણા સહસ્રાર ચક્રમાં સ્થિર કરવાનો પ્રયત્ન કરીશું તો ત્યાં પ્રવર્તમાન પ્રકાશના ઝળહળાટમાં ઈચ્છાઓનો, કામનાઓનો અને વાસનાઓનો તમામ અંધકાર નષ્ટ થઈ જશે. આ તપના અંતે આપણે એક એવી સ્થિતિને પ્રાપ્ત કરીશું જ્યાં કોઈ દુર્વિચાર આપણને સ્પર્શે જ નહીં.

You Might Also Like

શિવાલય માત્ર પૂજા સ્થળ નહીં, જીવનનો સંદેશ

મારો નાથ નથી મારાથી દૂર

નાના બાળકો અને ટીનએજરને માર્ગદર્શન આપવામાં ફર્ક

‘ઓપીટી’ પિરિયડનો ગેરઉપયોગ: વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં

પોરબંદરનો આજે 1036મો સ્થાપના દિવસ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધ વેદિક સરસ્વતી નદી શોધ પ્રતિષ્ઠાન!
Next Article ઈશ્ર્વર મને વરદાન આપવા આવે તો શું માંગવું, એ માટે એક દિવસ વિચાર કરવો પડે: મૌલેશ પટેલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદ શહેરમાં ‘સંગઠન સૃજન અભિયાન’

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
વિજ્ઞાન ગુર્જરી, નીડ અને ગેડાના સંયુક્ત ઉપક્રમે: રિન્યુએબલ એનર્જી વિષયક રાષ્ટ્રીય વર્કશોપ યોજાયો
જાગૃત નાગરિક મંડળ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી, 44 વર્ષની પરંપરા જાળવાશે
માતાપિતા મૃત્યુ પામે તો 25 વર્ષથી નાનાં સંતાનને પેન્શન ચૂકવવું પડે
પોરબંદરના સ્થાપના દિવસ પ્રસંગે દરિયા દેવની મહાઆરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
ઉમા સારથિ ફાઉન્ડેશન દ્વારા માનસિક ક્ષતિગ્રસ્ત ભાઈઓ સાથે રક્ષાબંધન અને જન્માષ્ટમીની ઉજવણી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Dr. Sharad Thakar

શિવાલય માત્ર પૂજા સ્થળ નહીં, જીવનનો સંદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Shailesh Sagpariya

મારો નાથ નથી મારાથી દૂર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

નાના બાળકો અને ટીનએજરને માર્ગદર્શન આપવામાં ફર્ક

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?