By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    70 લાખ લોકોનું પ્રદર્શન
    3 days ago
    પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત
    4 days ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દોહા વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા: કતાર
    4 days ago
    Viral વિડિયો : એર ચાઇના ફ્લાઇટમાં આગ લાગી, ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
    4 days ago
    ભારતીયો અમેરિકામાં રહી દેશનું શોષણ કરે છે : ફ્લોરિડા સિટી કાઉન્સિલના નેતા ચૅન્ડલર લેંગવિનનું વિવાદાસ્પદ નિવેદન
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે
    4 days ago
    AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી
    4 days ago
    અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ
    4 days ago
    તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ
    5 days ago
    દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    4 days ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    6 days ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    6 days ago
    વન-ડે સીરિઝમાં હવે કેમેરોન ગ્રીનના સ્થાને માર્નસ લાબુશેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો
    6 days ago
    કેન વિલિયમસન IPL 2026 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો, પરંતુ એક ખેલાડી તરીકે નહીં…
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    4 days ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    6 days ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    7 days ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    1 week ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 days ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 days ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    5 days ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    5 days ago
    આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 days ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    1 week ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    2 weeks ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    2 weeks ago
    રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સત્યનો સ્વિકાર સરળ નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > સત્યનો સ્વિકાર સરળ નથી
Author

સત્યનો સ્વિકાર સરળ નથી

Khaskhabar Editor
Last updated: 2024/12/14 at 4:39 PM
Khaskhabar Editor 10 months ago
Share
7 Min Read
SHARE

નીતા દવે

સત્ય બધાને ગમતો શબ્દ.. છતાં પણ બધાને ડરાવતો શબ્દ

- Advertisement -

દરેક વ્યક્તિ પોતાની આંતર જીવનની દુનિયામાં પોતાનું એક સત્ય લઈને જીવતી હોય છે. સત્ય બધાને ગમતો શબ્દ.. છતાં પણ બધાને ડરાવતો શબ્દ..! કારણકે દરેક જીવન એક આવરણની પાછળ છુપાયેલું છે. દરેક જીવનની સાથે એક સત્ય પણ છુપાયેલું છે. જેને આપણે સતત સંતાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. જે નથી તે બતાવવામાં પ્રયત્નશીલ રહીએ છીએ અને જે છે તેને છુપાવતા રહીયે છીયેકદાચ માનવજાત ની આ મોટી વિટંબણા છે.પરંતુ પ્રકૃતિ હંમેશા આવરણ રહિત હોય છે. જીવમાત્ર પ્રાણી પશુ-પંખી જે સ્વરૂપે છે તે સ્વરૂપે નૈસર્ગિક વાસ્તવિકતાઓ સાથે જીવતા હોય છે. પરંતુ પૃથ્વીની શરૂઆતથી જ માનવ આવરણ પ્રિય રહ્યો છે.શું છે..? એ કરતા શું હોવું જોઈએ..? આ વિચારધારા બુદ્ધિશાળી પ્રાણી હોવાના સંદર્ભે માનવજાતે પોતાના માટે જાતે વિકસાવેલી છે.
સત્યનાં પણ પ્રકાર છેએક ગમતું સત્ય અને બીજું અપ્રિય સત્ય! વ્યક્તિ, સ્થિતિ, પરિસ્થિતિ, સંબંધો, સ્વજનો અને સૌથી ઉપર તો સ્વંય પોતાની જાતનું સત્ય સ્વીકારવું પણ ક્યારેક વ્યક્તિ માટે જીવનનો બહુ અઘરો લક્ષ્યાંક બની જતો હોય છે. આપણે બધા સતત જાગૃત છીએ. બહારની દુનિયા અને બહારના સંપર્કો માટે ! આ જાગરુતા જ કયારેક આપણને સ્વયંના સત્યથી દૂર શું કરી દેતી હોય છે. આપણા માટે દુનિયા સમાજ અને કેટલાક અંગત લોકોની મંજૂરી પાત્ર બની રહેવું ખૂબ અગત્યનું હોય છે. જીવનમાં અચાનક આવતાં કેટલાક ભાવાત્મક પરિવર્તન , રોજીંદા જીવનમાં બનતી અસામાન્ય ધટના કે બનાવો પછી પણ આપણે સમાજ અને સ્વજનો માટે સ્વીકાર્ય બની રહેવા માટે આપણે દંભ અને દેખાડાના આંચડાઓ ઓઢીને ફરતા હોઈએ છીએ અને સત્યને ઉજાગર થવા દેતા નથી. કદાચ આવા જ કોઇ સમયે કર્મોનું ચક્ર ગતિમાન થતું હોવું જોઈએ..!

સત્ય ક્યારેય સાર્વત્રિક ન હોય શકે.આપણે દરેક સત્યપ્રિય તો છીએ પરંતુ એ સત્ય જ્યાં સુધી બીજી વ્યક્તિ માટે બોલવાનું છે અથવા સાંભળવાનું છે! પરંતુ જ્યારે પણ નિજ સત્ય ના સ્વીકારની વાત આવશે તો આપણે એ સત્યના અસ્વીકાર માટેની કોઈને કોઈ બચાવ પ્રયુક્તિઓ શોધી લેતા હોઈએ છીએ. સત્યનો સ્વીકાર ખરેખર અમુક સમયે અને સંજોગો પ્રમાણે ખૂબ જ હિંમત અને બહાદુરી ભર્યો બની જતો હોય છે. કારણકે જીવનમાં દરેક વ્યક્તિ ક્યારેક તો પોતાની જાતને કુરુક્ષેત્રની મધ્યમાં ઉભેલા અર્જુન ના સ્થાને અનુભવ તો જ હોય છે. સત્ય ક્યારેક લાગણી, પ્રેમ, ક્રોધ, ભય, તમસ, વિરોધ, યુદ્ધ, બદલો તો ક્યારેક વિષાદ, શ્રદ્ધા, સમર્પણ, ભક્તિ જેવી અનેક સ્થતિમાં વિવિધ મનોભાવ દ્વારા માનવ મન પર આધિપત્ય ધરાવતો હોય છે. પરંતુ અંતિમ અને છેવટનું સત્ય એટલે નિજ ધર્મ એ જ છે.
સત્ય એ બે ધાર ની તલવાર જેવું હોય છેજે આપણું સત્ય હોય એ જ ક્યારેક આપણા નિકટ નાં સ્વજન માટે અસ્વીકૃત અસત્ય પણ હોય શકે..! જીવનમાં જેવા જેના અનુભવ એવું એનું સત્યએકવાર પાંચ અંધ વ્યક્તિને હાથી વિશે લખવાનું કહેવામાં આવ્યું જેણે જીવનમાં પેલા ક્યારેય પણ હાથીને જોયેલો જ ન હતોઆ પાંચ અંધ વ્યક્તિને એક જીવંત હાથી પાસે લાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે તને હાથને સ્પર્શ કરો અને કહો કે હાથી કેવો છે.!પહેલી વ્યક્તિનાં હાથમાં હાથીની સૂંઢ આવી. બીજી વ્યક્તિનાં હાથમાં સૂપડા જેવા કાન આવ્યા. ત્રીજી વ્યક્તિ એ સ્પર્શ કર્યો તો મસમોટી પીઠ જેવો હાથી લાગ્યો, ચોથી વ્યક્તિને હાથી થાંભલા જેવા પગ જેવો લાગ્યો અને પાંચમી વ્યક્તિ કે કહ્યું કે હાથી તો લાંબી વાળની પૂંછડી જેવો છે. આમ, સત્ય એક જ હોવા છતાં દરેક વ્યક્તિના અનુભવના કારણે દરેકનું એક પોતીકું સત્ય પણ હોય છે. જેનો પરસ્પર પૂરા આદર સાથે સ્વીકાર થવો જોઈએ.

પરંતુ આપણે આવું કરી શકતાં નથી. કોઇપણ સંબંધમાં જ્યારે વિખવાદ થાય છે કે એ સંબંધ વિચ્છેદ સુધી પહોંચે છે. કારણ પણ કદાચ આ જ હોય છે. આપણે એકબીજાને સારું લાગે એવી રીતે જીવતા હોઈએ છીએ પરંતુ સાચું લાગે તેવુ સત્ય આપણે ક્યારેય પરસ્પર કહેતા હોતા નથી અથવા અંગત સ્વજન દ્વારા કહેવામાં આવેલું આપણું સચોટ સત્ય સ્વીકારી પણ શકતા નથી. કેમ કે સત્ય ક્યારેક હિનતાભર્યું પણ હોય શકે છે. સામાજિક, કૌટુંબિક,વ્યવસાયિક, સ્તર ઉપર જીવન જીવવા માટે આપણે આપણા વ્યક્તિત્વની એક છબી પ્રસ્થાપિત કરેલી હોય છે. આ છબી ખંડિત ન થાય એટલા માટે આજીવન દંભ અને આડંબરનો ડોળ કરતા કેટલા જૈવિક પ્રોફેશનલને આપણે દરરોજ મળતા જ હોઈએ છીએ..!

- Advertisement -

હવે અહીંયા એક પ્રશ્ર્ન એ પણ થાય કે, જીવનમાં બધું જ શું અનાવૃત કરવું શક્ય છે? તમામ આવરણોને બાદ કરી જીવન સરળતાથી જીવી શકાય? માત્ર કલ્પના કરીએ તો પણ માનવજાત માટે શું આ શક્ય બની શકે ખરું? નહીં, દરેક સંજોગો માં દરેક સ્થિતિ ,પરિસ્થિતિમાં સત્યને સામે લાવવું શકય બનતું નથી. દરેકના સત્યને સમજી શકે એટલી સમજણ દરેક વ્યક્તિ પાસે હોય એ જરુરી નથી.એવા લોકોને મિત્રો ની યાદી બહુ ટૂંકી હોય છે, જેમને સારું-સારુ બોલતા નથી ફાવતું પણ સાચે સાચું કહેતા સરસ આવડતું હોય છે.

સત્યને મૂલવવા માટે સમયની સાથે સંવેદનાઓ પણ જોઈએ. કારણ કે, ઝિીવિં શત દયિુ વફમિ જ્ઞિં મશલયતિ.ં.! સત્ય ને પચાવવું એટલું સહજ નથી.સત્ય ને રજૂ કરવાનો એક યોગ્ય સમય હોય છે.જેવી રીતે સમય વગર બોલાયેલું સત્ય પોતાની યથાર્થતા ગુમાવી દેતું હોય છેએવી જ રીતે સમય પર ન બોલાયેલું સત્ય પણ પોતાની સાર્થકતા ગુમાવી દેતું હોય છે.અમુક બંધારણીય અને કાયદાકીય અપરાધોને બાદ કરતા પરસ્પર સંબંધો ને સાચવીને અથવા લાગણીથી જીવવા માટે કેટલાક સત્યો સમય પેલા સામે ન આવે એ પણ જરૂરી હોય છે. કારણકે સામેની વ્યક્તિનાં સત્યને સ્વીકારવું કે સમજવું એટલે પરકાયા પ્રવેશ કરવાં જેવી પીડાદાયક સ્થિતિ માંથી મનને પસાર કરવા જેવી બાબત છે. જેની અપેક્ષા દરેક સમયે દરેક સ્વજનો પાસેથી રાખી ન શકાય. આમ, છતાં એટલું ચોક્કસ કહી શકાય કે સુખ બધાનું અલગ હોય શકે ! પરંતુ કર્મની ગતિ બધા માટે સમાન છે.એવી જ રીતે દરેક વ્યક્તિના જીવનના સત્યો ભલે જુદા જુદા હોય ,પરંતુ લટ્ટ્રૂપ યફઞપ્ર ઉંખ્રગળરુપ॥ છેવટનું અંતિમ ,અટલ અને પરમ સત્ય દરેક માટે એક જ છે.

You Might Also Like

દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

ગુજરાતનું નવું મંત્રીમંડળ: નવા ચહેરા, નવા સંકેત અને આગામી રાજકીય દિશા

સોનું, ચાંદી અને અમેરિકા

અબજોના અબજો ગેલન આલ્કોહોલ ભરેલું વાદળું

TAGGED: truth
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પદ્મશ્રી પુરષોત્તમ ઉપાધ્યાયને સૂરિલી વિદાય
Next Article કેનેડા: ભારત અમારા નાગરિકોને વિઝા નથી આપતું ભારત: કોને વિઝા દેવા, કોને નહીં એ અમારો અધિકાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ
ચોટીલા માર્કેટિંગ યાર્ડનું નામ બદલાયું: હવે ‘સ્વર્ગસ્થ ભરતભાઈ ધાધલ માર્કેટિંગ યાર્ડ’ તરીકે ઓળખાશે
ધ્રાંગધ્રાના સોલડી ગામે ગૌવંશ પર હુમલો કરનાર વિરુઘ્ધ ગુનો નોંધ્યો
રેસકોર્સનું ગ્રાઉન્ડ ફટાકડાંથી બન્યું ‘રંગીન’
કાલાવડ રોડ પર આવેલા ‘પ્રેમવતી’ રેસ્ટોરન્ટના પંજાબી શાકમાંથી ઈયળો નીકળતાં ગ્રાહકોનો દેકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Hemadri Acharya Dave

ગુજરાતનું નવું મંત્રીમંડળ: નવા ચહેરા, નવા સંકેત અને આગામી રાજકીય દિશા

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?