By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    23 hours ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    24 hours ago
    તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી
    1 day ago
    ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
    2 days ago
    નોર્થ કોરિયામાં કિમ જોંગ ઉનના પરિવારમાં લોહિયાળ સંઘર્ષની આશંકા! ફોઇ અને ભત્રીજી વચ્ચે સત્તા માટે લડાઈ: રિપોર્ટ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPના IAS અવિ પ્રસાદના ત્રીજા લગ્ન બન્યા ચર્ચાનો વિષય
    22 hours ago
    કૉંગ્રેસ સાંસદે પાકિસ્તાનની યાત્રા કરી, તેમની પત્નીએ ભારતની જાણકારી શેર કર્યાનો દાવો
    22 hours ago
    મુંબઈના દરિયાકાંઠે 3 શંકાસ્પદ તેલ ટેન્કર જપ્ત
    22 hours ago
    પંજાબના મુખ્યમંત્રીને શ્ર્વાસ લેવામાં તકલીફ, દાખલ થયા તો હૉસ્પિટલને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
    22 hours ago
    આજે ભારત-ફ્રાન્સ વચ્ચે 3.25 લાખ કરોડની ડીલ
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    23 hours ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    24 hours ago
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    2 days ago
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    2 days ago
    પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    1 day ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    4 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    5 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સત્યનો સ્વિકાર સરળ નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > સત્યનો સ્વિકાર સરળ નથી
Author

સત્યનો સ્વિકાર સરળ નથી

Khaskhabar Editor
Last updated: 2024/12/14 at 4:39 PM
Khaskhabar Editor 1 year ago
Share
7 Min Read
SHARE

નીતા દવે

સત્ય બધાને ગમતો શબ્દ.. છતાં પણ બધાને ડરાવતો શબ્દ

- Advertisement -

દરેક વ્યક્તિ પોતાની આંતર જીવનની દુનિયામાં પોતાનું એક સત્ય લઈને જીવતી હોય છે. સત્ય બધાને ગમતો શબ્દ.. છતાં પણ બધાને ડરાવતો શબ્દ..! કારણકે દરેક જીવન એક આવરણની પાછળ છુપાયેલું છે. દરેક જીવનની સાથે એક સત્ય પણ છુપાયેલું છે. જેને આપણે સતત સંતાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. જે નથી તે બતાવવામાં પ્રયત્નશીલ રહીએ છીએ અને જે છે તેને છુપાવતા રહીયે છીયેકદાચ માનવજાત ની આ મોટી વિટંબણા છે.પરંતુ પ્રકૃતિ હંમેશા આવરણ રહિત હોય છે. જીવમાત્ર પ્રાણી પશુ-પંખી જે સ્વરૂપે છે તે સ્વરૂપે નૈસર્ગિક વાસ્તવિકતાઓ સાથે જીવતા હોય છે. પરંતુ પૃથ્વીની શરૂઆતથી જ માનવ આવરણ પ્રિય રહ્યો છે.શું છે..? એ કરતા શું હોવું જોઈએ..? આ વિચારધારા બુદ્ધિશાળી પ્રાણી હોવાના સંદર્ભે માનવજાતે પોતાના માટે જાતે વિકસાવેલી છે.
સત્યનાં પણ પ્રકાર છેએક ગમતું સત્ય અને બીજું અપ્રિય સત્ય! વ્યક્તિ, સ્થિતિ, પરિસ્થિતિ, સંબંધો, સ્વજનો અને સૌથી ઉપર તો સ્વંય પોતાની જાતનું સત્ય સ્વીકારવું પણ ક્યારેક વ્યક્તિ માટે જીવનનો બહુ અઘરો લક્ષ્યાંક બની જતો હોય છે. આપણે બધા સતત જાગૃત છીએ. બહારની દુનિયા અને બહારના સંપર્કો માટે ! આ જાગરુતા જ કયારેક આપણને સ્વયંના સત્યથી દૂર શું કરી દેતી હોય છે. આપણા માટે દુનિયા સમાજ અને કેટલાક અંગત લોકોની મંજૂરી પાત્ર બની રહેવું ખૂબ અગત્યનું હોય છે. જીવનમાં અચાનક આવતાં કેટલાક ભાવાત્મક પરિવર્તન , રોજીંદા જીવનમાં બનતી અસામાન્ય ધટના કે બનાવો પછી પણ આપણે સમાજ અને સ્વજનો માટે સ્વીકાર્ય બની રહેવા માટે આપણે દંભ અને દેખાડાના આંચડાઓ ઓઢીને ફરતા હોઈએ છીએ અને સત્યને ઉજાગર થવા દેતા નથી. કદાચ આવા જ કોઇ સમયે કર્મોનું ચક્ર ગતિમાન થતું હોવું જોઈએ..!

સત્ય ક્યારેય સાર્વત્રિક ન હોય શકે.આપણે દરેક સત્યપ્રિય તો છીએ પરંતુ એ સત્ય જ્યાં સુધી બીજી વ્યક્તિ માટે બોલવાનું છે અથવા સાંભળવાનું છે! પરંતુ જ્યારે પણ નિજ સત્ય ના સ્વીકારની વાત આવશે તો આપણે એ સત્યના અસ્વીકાર માટેની કોઈને કોઈ બચાવ પ્રયુક્તિઓ શોધી લેતા હોઈએ છીએ. સત્યનો સ્વીકાર ખરેખર અમુક સમયે અને સંજોગો પ્રમાણે ખૂબ જ હિંમત અને બહાદુરી ભર્યો બની જતો હોય છે. કારણકે જીવનમાં દરેક વ્યક્તિ ક્યારેક તો પોતાની જાતને કુરુક્ષેત્રની મધ્યમાં ઉભેલા અર્જુન ના સ્થાને અનુભવ તો જ હોય છે. સત્ય ક્યારેક લાગણી, પ્રેમ, ક્રોધ, ભય, તમસ, વિરોધ, યુદ્ધ, બદલો તો ક્યારેક વિષાદ, શ્રદ્ધા, સમર્પણ, ભક્તિ જેવી અનેક સ્થતિમાં વિવિધ મનોભાવ દ્વારા માનવ મન પર આધિપત્ય ધરાવતો હોય છે. પરંતુ અંતિમ અને છેવટનું સત્ય એટલે નિજ ધર્મ એ જ છે.
સત્ય એ બે ધાર ની તલવાર જેવું હોય છેજે આપણું સત્ય હોય એ જ ક્યારેક આપણા નિકટ નાં સ્વજન માટે અસ્વીકૃત અસત્ય પણ હોય શકે..! જીવનમાં જેવા જેના અનુભવ એવું એનું સત્યએકવાર પાંચ અંધ વ્યક્તિને હાથી વિશે લખવાનું કહેવામાં આવ્યું જેણે જીવનમાં પેલા ક્યારેય પણ હાથીને જોયેલો જ ન હતોઆ પાંચ અંધ વ્યક્તિને એક જીવંત હાથી પાસે લાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે તને હાથને સ્પર્શ કરો અને કહો કે હાથી કેવો છે.!પહેલી વ્યક્તિનાં હાથમાં હાથીની સૂંઢ આવી. બીજી વ્યક્તિનાં હાથમાં સૂપડા જેવા કાન આવ્યા. ત્રીજી વ્યક્તિ એ સ્પર્શ કર્યો તો મસમોટી પીઠ જેવો હાથી લાગ્યો, ચોથી વ્યક્તિને હાથી થાંભલા જેવા પગ જેવો લાગ્યો અને પાંચમી વ્યક્તિ કે કહ્યું કે હાથી તો લાંબી વાળની પૂંછડી જેવો છે. આમ, સત્ય એક જ હોવા છતાં દરેક વ્યક્તિના અનુભવના કારણે દરેકનું એક પોતીકું સત્ય પણ હોય છે. જેનો પરસ્પર પૂરા આદર સાથે સ્વીકાર થવો જોઈએ.

પરંતુ આપણે આવું કરી શકતાં નથી. કોઇપણ સંબંધમાં જ્યારે વિખવાદ થાય છે કે એ સંબંધ વિચ્છેદ સુધી પહોંચે છે. કારણ પણ કદાચ આ જ હોય છે. આપણે એકબીજાને સારું લાગે એવી રીતે જીવતા હોઈએ છીએ પરંતુ સાચું લાગે તેવુ સત્ય આપણે ક્યારેય પરસ્પર કહેતા હોતા નથી અથવા અંગત સ્વજન દ્વારા કહેવામાં આવેલું આપણું સચોટ સત્ય સ્વીકારી પણ શકતા નથી. કેમ કે સત્ય ક્યારેક હિનતાભર્યું પણ હોય શકે છે. સામાજિક, કૌટુંબિક,વ્યવસાયિક, સ્તર ઉપર જીવન જીવવા માટે આપણે આપણા વ્યક્તિત્વની એક છબી પ્રસ્થાપિત કરેલી હોય છે. આ છબી ખંડિત ન થાય એટલા માટે આજીવન દંભ અને આડંબરનો ડોળ કરતા કેટલા જૈવિક પ્રોફેશનલને આપણે દરરોજ મળતા જ હોઈએ છીએ..!

- Advertisement -

હવે અહીંયા એક પ્રશ્ર્ન એ પણ થાય કે, જીવનમાં બધું જ શું અનાવૃત કરવું શક્ય છે? તમામ આવરણોને બાદ કરી જીવન સરળતાથી જીવી શકાય? માત્ર કલ્પના કરીએ તો પણ માનવજાત માટે શું આ શક્ય બની શકે ખરું? નહીં, દરેક સંજોગો માં દરેક સ્થિતિ ,પરિસ્થિતિમાં સત્યને સામે લાવવું શકય બનતું નથી. દરેકના સત્યને સમજી શકે એટલી સમજણ દરેક વ્યક્તિ પાસે હોય એ જરુરી નથી.એવા લોકોને મિત્રો ની યાદી બહુ ટૂંકી હોય છે, જેમને સારું-સારુ બોલતા નથી ફાવતું પણ સાચે સાચું કહેતા સરસ આવડતું હોય છે.

સત્યને મૂલવવા માટે સમયની સાથે સંવેદનાઓ પણ જોઈએ. કારણ કે, ઝિીવિં શત દયિુ વફમિ જ્ઞિં મશલયતિ.ં.! સત્ય ને પચાવવું એટલું સહજ નથી.સત્ય ને રજૂ કરવાનો એક યોગ્ય સમય હોય છે.જેવી રીતે સમય વગર બોલાયેલું સત્ય પોતાની યથાર્થતા ગુમાવી દેતું હોય છેએવી જ રીતે સમય પર ન બોલાયેલું સત્ય પણ પોતાની સાર્થકતા ગુમાવી દેતું હોય છે.અમુક બંધારણીય અને કાયદાકીય અપરાધોને બાદ કરતા પરસ્પર સંબંધો ને સાચવીને અથવા લાગણીથી જીવવા માટે કેટલાક સત્યો સમય પેલા સામે ન આવે એ પણ જરૂરી હોય છે. કારણકે સામેની વ્યક્તિનાં સત્યને સ્વીકારવું કે સમજવું એટલે પરકાયા પ્રવેશ કરવાં જેવી પીડાદાયક સ્થિતિ માંથી મનને પસાર કરવા જેવી બાબત છે. જેની અપેક્ષા દરેક સમયે દરેક સ્વજનો પાસેથી રાખી ન શકાય. આમ, છતાં એટલું ચોક્કસ કહી શકાય કે સુખ બધાનું અલગ હોય શકે ! પરંતુ કર્મની ગતિ બધા માટે સમાન છે.એવી જ રીતે દરેક વ્યક્તિના જીવનના સત્યો ભલે જુદા જુદા હોય ,પરંતુ લટ્ટ્રૂપ યફઞપ્ર ઉંખ્રગળરુપ॥ છેવટનું અંતિમ ,અટલ અને પરમ સત્ય દરેક માટે એક જ છે.

You Might Also Like

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

દહેશતના અલગ અલગ રૂપો

પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર

વેલેન્ટાઇન: તહેવાર કે વેપાર??

કેન્સરનો સફળ ઈલાજ નિંદામણ જેવી નકામી વનસ્પતિ પાસે

TAGGED: truth
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પદ્મશ્રી પુરષોત્તમ ઉપાધ્યાયને સૂરિલી વિદાય
Next Article કેનેડા: ભારત અમારા નાગરિકોને વિઝા નથી આપતું ભારત: કોને વિઝા દેવા, કોને નહીં એ અમારો અધિકાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમદાવાદ

અમદાવાદ બનશે ‘ઓલિમ્પિક રેડી સિટી’, 2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે રૂ. 1278 કરોડનું બજેટ ફાળવાયું

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
ગુજરાતનું 4,08,053 કરોડનું વિક્રમી બજેટ જાહેર, અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવાશે
ચીનના રોબોટને ‘મેક ઈન ઈન્ડિયા’ બતાવતા હોબાળો, AI સમિટમાંથી ગલગોટિયા યુનિવર્સિટીની હકાલપટ્ટી
ગુજરાત બજેટ 2026-27ની 10 સૌથી મોટી જાહેરાત, જાણો મધ્યમવર્ગને શું થશે ફાયદો?
મીન રાશિમાં શનિ-બુધની યુતિ થતા જાણો કઈ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ
ગુજરાત બજેટ 2026: નાણામંત્રી કનુભાઈ દેસાઈ 2026-27 માટે રાજ્યનું બજેટ રજૂ કરે છે.
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સાવધાન! તમારા સોશિયલ મીડિયા પર છે અમેરિકન સરકારની નજર

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

દહેશતના અલગ અલગ રૂપો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

પતિ અજય હતપ્રભ: ‘સિલાઈ’ સંગ્રહની વાર્તામાં આજના બદલાતા પારિવારિક સંબંધોનો જીવંત ચિતાર

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?