By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભયાનક સ્પીડમાં આવતી મર્સિડીઝ હવામાં ઉછળી હતી અને રાઉન્ડઅબાઉટ પર અથડાયા બાદ બે કાર પર કૂદી પડી હતી
    2 days ago
    કૅનેડા,ભારતીયો માટે ખુશ ખબર, કેનેડાની H-1B વિઝાને લઈ મોટી જાહેરાત
    3 days ago
    પીએમ મોદીએ યુક્રેન પર મોટો સંદેશ મોકલ્યો કારણ કે તેઓ પુતિનને કહે છે કે ભારત આજે તટસ્થતાને બદલે શાંતિનું સમર્થન કરે છે
    3 days ago
    યુએસ એરફોર્સનું F-16 ફાલ્કન ફાઈટર જેટ કેલિફોર્નિયાની ડેથ વેલીમાં ક્રેશ થયું, પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો
    4 days ago
    પુતિનની ભારત મુલાકાત: ICC ધરપકડ વોરંટની ચિંતા કાર્ય વિના પ્રવાસ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શશી થરુરે મેરિટલ રેપને ક્રાઈમ ગણાવતું બિલ રજૂ કરતાં ચર્ચા
    2 days ago
    આજે ઇન્ડિગોની 400 અને 4 દિવસમાં 2000+ ફ્લાઇટ્સ રદ્દ
    2 days ago
    ઇન્ડિગો કામગીરી સ્થિર થવાનું શરૂ કરે છે, ભાડાં હળવા થવાની શક્યતા છે
    2 days ago
    ઇં-1ઇ વિઝા માટે સોશિયલ મીડિયા તપાસ ફરજિયાત: ટ્રમ્પનો કડક આદેશ
    2 days ago
    મેલેરિયાથી 6.10 લાખના મોત, 28.2 કરોડ નવા કેસ, બે ટેકનિકથી 10 લાખને બચાવાયા : ઠઇંઘનો 2024નો રિપોર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોહલી-રુટ: સચિન તેંડુલકરના ત્રણ મોટા રેકોર્ડ ખતરામાં! કોહલી અને રુટે ઐતિહાસિક વ્યક્તિઓ પર દબાણ વધાર્યું
    2 days ago
    વોર્મ-અપ ભૂલથી પિચ અને બોલને વિચિત્ર દ્રશ્યોમાં અટવાયા બાદ WBBL મેચ ત્યજી દેવામાં આવી
    2 days ago
    આ ભારતીય-અમેરિકન અબજોપતિ વિરાટ કોહલીના આરસીબીને હસ્તગત કરવા માટે સૌથી આગળ છે.
    3 days ago
    7 છગ્ગા 8 ચોગ્ગા, 47 બોલમાં સદી… IPLની હરાજી અગાઉ સરફરાઝ ખાનનું તોફાની પ્રદર્શન
    5 days ago
    એક મિલિયન પળમાં એક: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બીજી મેચમાં ભારત સતત 20મી ODI ટોસ હારી ગયું
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    1 week ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    2 weeks ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    2 weeks ago
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    2 weeks ago
    આસામના CMનો ઘટસ્ફોટ: ઝુબિન ગર્ગનું મોત થયું હતું, દોષિતોને છોડવામાં આવશે નહીં
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    1 month ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    1 month ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    1 month ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સત્યનો સ્વિકાર સરળ નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > સત્યનો સ્વિકાર સરળ નથી
Author

સત્યનો સ્વિકાર સરળ નથી

Khaskhabar Editor
Last updated: 2024/12/14 at 4:39 PM
Khaskhabar Editor 12 months ago
Share
7 Min Read
SHARE

નીતા દવે

સત્ય બધાને ગમતો શબ્દ.. છતાં પણ બધાને ડરાવતો શબ્દ

- Advertisement -

દરેક વ્યક્તિ પોતાની આંતર જીવનની દુનિયામાં પોતાનું એક સત્ય લઈને જીવતી હોય છે. સત્ય બધાને ગમતો શબ્દ.. છતાં પણ બધાને ડરાવતો શબ્દ..! કારણકે દરેક જીવન એક આવરણની પાછળ છુપાયેલું છે. દરેક જીવનની સાથે એક સત્ય પણ છુપાયેલું છે. જેને આપણે સતત સંતાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. જે નથી તે બતાવવામાં પ્રયત્નશીલ રહીએ છીએ અને જે છે તેને છુપાવતા રહીયે છીયેકદાચ માનવજાત ની આ મોટી વિટંબણા છે.પરંતુ પ્રકૃતિ હંમેશા આવરણ રહિત હોય છે. જીવમાત્ર પ્રાણી પશુ-પંખી જે સ્વરૂપે છે તે સ્વરૂપે નૈસર્ગિક વાસ્તવિકતાઓ સાથે જીવતા હોય છે. પરંતુ પૃથ્વીની શરૂઆતથી જ માનવ આવરણ પ્રિય રહ્યો છે.શું છે..? એ કરતા શું હોવું જોઈએ..? આ વિચારધારા બુદ્ધિશાળી પ્રાણી હોવાના સંદર્ભે માનવજાતે પોતાના માટે જાતે વિકસાવેલી છે.
સત્યનાં પણ પ્રકાર છેએક ગમતું સત્ય અને બીજું અપ્રિય સત્ય! વ્યક્તિ, સ્થિતિ, પરિસ્થિતિ, સંબંધો, સ્વજનો અને સૌથી ઉપર તો સ્વંય પોતાની જાતનું સત્ય સ્વીકારવું પણ ક્યારેક વ્યક્તિ માટે જીવનનો બહુ અઘરો લક્ષ્યાંક બની જતો હોય છે. આપણે બધા સતત જાગૃત છીએ. બહારની દુનિયા અને બહારના સંપર્કો માટે ! આ જાગરુતા જ કયારેક આપણને સ્વયંના સત્યથી દૂર શું કરી દેતી હોય છે. આપણા માટે દુનિયા સમાજ અને કેટલાક અંગત લોકોની મંજૂરી પાત્ર બની રહેવું ખૂબ અગત્યનું હોય છે. જીવનમાં અચાનક આવતાં કેટલાક ભાવાત્મક પરિવર્તન , રોજીંદા જીવનમાં બનતી અસામાન્ય ધટના કે બનાવો પછી પણ આપણે સમાજ અને સ્વજનો માટે સ્વીકાર્ય બની રહેવા માટે આપણે દંભ અને દેખાડાના આંચડાઓ ઓઢીને ફરતા હોઈએ છીએ અને સત્યને ઉજાગર થવા દેતા નથી. કદાચ આવા જ કોઇ સમયે કર્મોનું ચક્ર ગતિમાન થતું હોવું જોઈએ..!

સત્ય ક્યારેય સાર્વત્રિક ન હોય શકે.આપણે દરેક સત્યપ્રિય તો છીએ પરંતુ એ સત્ય જ્યાં સુધી બીજી વ્યક્તિ માટે બોલવાનું છે અથવા સાંભળવાનું છે! પરંતુ જ્યારે પણ નિજ સત્ય ના સ્વીકારની વાત આવશે તો આપણે એ સત્યના અસ્વીકાર માટેની કોઈને કોઈ બચાવ પ્રયુક્તિઓ શોધી લેતા હોઈએ છીએ. સત્યનો સ્વીકાર ખરેખર અમુક સમયે અને સંજોગો પ્રમાણે ખૂબ જ હિંમત અને બહાદુરી ભર્યો બની જતો હોય છે. કારણકે જીવનમાં દરેક વ્યક્તિ ક્યારેક તો પોતાની જાતને કુરુક્ષેત્રની મધ્યમાં ઉભેલા અર્જુન ના સ્થાને અનુભવ તો જ હોય છે. સત્ય ક્યારેક લાગણી, પ્રેમ, ક્રોધ, ભય, તમસ, વિરોધ, યુદ્ધ, બદલો તો ક્યારેક વિષાદ, શ્રદ્ધા, સમર્પણ, ભક્તિ જેવી અનેક સ્થતિમાં વિવિધ મનોભાવ દ્વારા માનવ મન પર આધિપત્ય ધરાવતો હોય છે. પરંતુ અંતિમ અને છેવટનું સત્ય એટલે નિજ ધર્મ એ જ છે.
સત્ય એ બે ધાર ની તલવાર જેવું હોય છેજે આપણું સત્ય હોય એ જ ક્યારેક આપણા નિકટ નાં સ્વજન માટે અસ્વીકૃત અસત્ય પણ હોય શકે..! જીવનમાં જેવા જેના અનુભવ એવું એનું સત્યએકવાર પાંચ અંધ વ્યક્તિને હાથી વિશે લખવાનું કહેવામાં આવ્યું જેણે જીવનમાં પેલા ક્યારેય પણ હાથીને જોયેલો જ ન હતોઆ પાંચ અંધ વ્યક્તિને એક જીવંત હાથી પાસે લાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે તને હાથને સ્પર્શ કરો અને કહો કે હાથી કેવો છે.!પહેલી વ્યક્તિનાં હાથમાં હાથીની સૂંઢ આવી. બીજી વ્યક્તિનાં હાથમાં સૂપડા જેવા કાન આવ્યા. ત્રીજી વ્યક્તિ એ સ્પર્શ કર્યો તો મસમોટી પીઠ જેવો હાથી લાગ્યો, ચોથી વ્યક્તિને હાથી થાંભલા જેવા પગ જેવો લાગ્યો અને પાંચમી વ્યક્તિ કે કહ્યું કે હાથી તો લાંબી વાળની પૂંછડી જેવો છે. આમ, સત્ય એક જ હોવા છતાં દરેક વ્યક્તિના અનુભવના કારણે દરેકનું એક પોતીકું સત્ય પણ હોય છે. જેનો પરસ્પર પૂરા આદર સાથે સ્વીકાર થવો જોઈએ.

પરંતુ આપણે આવું કરી શકતાં નથી. કોઇપણ સંબંધમાં જ્યારે વિખવાદ થાય છે કે એ સંબંધ વિચ્છેદ સુધી પહોંચે છે. કારણ પણ કદાચ આ જ હોય છે. આપણે એકબીજાને સારું લાગે એવી રીતે જીવતા હોઈએ છીએ પરંતુ સાચું લાગે તેવુ સત્ય આપણે ક્યારેય પરસ્પર કહેતા હોતા નથી અથવા અંગત સ્વજન દ્વારા કહેવામાં આવેલું આપણું સચોટ સત્ય સ્વીકારી પણ શકતા નથી. કેમ કે સત્ય ક્યારેક હિનતાભર્યું પણ હોય શકે છે. સામાજિક, કૌટુંબિક,વ્યવસાયિક, સ્તર ઉપર જીવન જીવવા માટે આપણે આપણા વ્યક્તિત્વની એક છબી પ્રસ્થાપિત કરેલી હોય છે. આ છબી ખંડિત ન થાય એટલા માટે આજીવન દંભ અને આડંબરનો ડોળ કરતા કેટલા જૈવિક પ્રોફેશનલને આપણે દરરોજ મળતા જ હોઈએ છીએ..!

- Advertisement -

હવે અહીંયા એક પ્રશ્ર્ન એ પણ થાય કે, જીવનમાં બધું જ શું અનાવૃત કરવું શક્ય છે? તમામ આવરણોને બાદ કરી જીવન સરળતાથી જીવી શકાય? માત્ર કલ્પના કરીએ તો પણ માનવજાત માટે શું આ શક્ય બની શકે ખરું? નહીં, દરેક સંજોગો માં દરેક સ્થિતિ ,પરિસ્થિતિમાં સત્યને સામે લાવવું શકય બનતું નથી. દરેકના સત્યને સમજી શકે એટલી સમજણ દરેક વ્યક્તિ પાસે હોય એ જરુરી નથી.એવા લોકોને મિત્રો ની યાદી બહુ ટૂંકી હોય છે, જેમને સારું-સારુ બોલતા નથી ફાવતું પણ સાચે સાચું કહેતા સરસ આવડતું હોય છે.

સત્યને મૂલવવા માટે સમયની સાથે સંવેદનાઓ પણ જોઈએ. કારણ કે, ઝિીવિં શત દયિુ વફમિ જ્ઞિં મશલયતિ.ં.! સત્ય ને પચાવવું એટલું સહજ નથી.સત્ય ને રજૂ કરવાનો એક યોગ્ય સમય હોય છે.જેવી રીતે સમય વગર બોલાયેલું સત્ય પોતાની યથાર્થતા ગુમાવી દેતું હોય છેએવી જ રીતે સમય પર ન બોલાયેલું સત્ય પણ પોતાની સાર્થકતા ગુમાવી દેતું હોય છે.અમુક બંધારણીય અને કાયદાકીય અપરાધોને બાદ કરતા પરસ્પર સંબંધો ને સાચવીને અથવા લાગણીથી જીવવા માટે કેટલાક સત્યો સમય પેલા સામે ન આવે એ પણ જરૂરી હોય છે. કારણકે સામેની વ્યક્તિનાં સત્યને સ્વીકારવું કે સમજવું એટલે પરકાયા પ્રવેશ કરવાં જેવી પીડાદાયક સ્થિતિ માંથી મનને પસાર કરવા જેવી બાબત છે. જેની અપેક્ષા દરેક સમયે દરેક સ્વજનો પાસેથી રાખી ન શકાય. આમ, છતાં એટલું ચોક્કસ કહી શકાય કે સુખ બધાનું અલગ હોય શકે ! પરંતુ કર્મની ગતિ બધા માટે સમાન છે.એવી જ રીતે દરેક વ્યક્તિના જીવનના સત્યો ભલે જુદા જુદા હોય ,પરંતુ લટ્ટ્રૂપ યફઞપ્ર ઉંખ્રગળરુપ॥ છેવટનું અંતિમ ,અટલ અને પરમ સત્ય દરેક માટે એક જ છે.

You Might Also Like

ઘેટાના ટોળામાં ઉછેરથી પોતાની શક્તિનું ભાન ભૂલેલો સિંહ

જગતમાં સૌથી વાચાળ હોય તો તે મૌન છે

વ્લાદિમીર રશિયન વિશ્ર્વ વિજેતા

એનિમલની મુલાકાત લેવી

એક જ પરિવારમાં ટકરાવ

TAGGED: truth
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પદ્મશ્રી પુરષોત્તમ ઉપાધ્યાયને સૂરિલી વિદાય
Next Article કેનેડા: ભારત અમારા નાગરિકોને વિઝા નથી આપતું ભારત: કોને વિઝા દેવા, કોને નહીં એ અમારો અધિકાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બસ સ્ટેન્ડ રોડ ઉપર જર્જરિત ઈમારતનો બીજા માળનો રવેશ તૂટી પડયો: સદનસીબે જાનહાનિ ટળી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વેરાવળના વિવિધ સ્થળો પર સઘન તપાસ
વેરાવળ ખાતે શહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લાની નગરપાલિકાઓની સંકલન બેઠક યોજાઈ
કોડીનાર તાલુકાના બરડા ગામ ખાતે કલેક્ટર ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ
જૂનાગઢમાં રાજ્યમંત્રી કૌશિક વેકરીયા દ્વારા મહાશિવરાત્રી મેળો અને ખેડૂતલક્ષી કામગીરીની સમીક્ષા
બે થેલી ખાતર પણ ભેળસેળવાળું મળતાં ખેડૂતોમાં રોષ સાથે આક્ષેપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઘેટાના ટોળામાં ઉછેરથી પોતાની શક્તિનું ભાન ભૂલેલો સિંહ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

જગતમાં સૌથી વાચાળ હોય તો તે મૌન છે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

વ્લાદિમીર રશિયન વિશ્ર્વ વિજેતા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?