By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇઝરાયલ દ્વારા ટ્રમ્પ સાથે ચેડા: એપ્સટાઇન ફાઇલોમાં નવો બોમ્બ વિસ્ફોટ
    2 minutes ago
    50 વર્ષ જૂની દલીલમાં ફસાયું ડેનમાર્ક
    1 week ago
    ગુંડાગીરી નહીં, સન્માનથી વાત કરો; આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરો: ફ્રાંસની ટ્રમ્પને ચેતવણી
    1 week ago
    અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત, જાણો વધુ
    2 weeks ago
    અમેરિકા ભૂતકાળમાં પણ બર્ફીલા ટાપુ ગ્રીનલૅન્ડને ખરીદવાનો પ્રયાસ કરી ચૂક્યું છે, 10 કરોડ ડૉલરની કરી હતી ઑફર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુવા પેઢીમાં ‘ડાર્ક ટુરિઝમ’નો ક્રેઝ
    2 days ago
    સંતાન માટે પિતાનું સર્વસ્વ: દીપડાને મારી પુત્રને જીવન દાન આપ્યું
    2 days ago
    સંસદમાં આર્થિક સર્વે રજૂ
    2 days ago
    બારામતીમાં ‘દાદા’ની વિદાય અજિત પવાર પંચતત્ત્વમાં વિલીન
    2 days ago
    UGCના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટનો સ્ટે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડ કપ અગાઉ જ મોટી મુશ્કેલીમાં મૂકાયો આરોન જોન્સ, મેચ ફિક્સિંગને લીધે સસ્પેન્ડ
    2 days ago
    પાકિસ્તાનની જેમ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે? રોહિત-કોહલીને થશે મોટું નુકસાન
    2 weeks ago
    જો બાંગ્લાદેશનો મુદ્દો ઉકેલાય નહીં તો પાકિસ્તાન 2026 માં T20 વર્લ્ડ કપમાં ભાગીદારીની સમીક્ષા કરશે
    2 weeks ago
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    2 weeks ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    2 weeks ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 month ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    2 months ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    2 months ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: diwali 2024: ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાનું અનેરું મહત્વ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > diwali 2024: ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાનું અનેરું મહત્વ
ધર્મ

diwali 2024: ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાનું અનેરું મહત્વ

Khaskhabar Editor
Last updated: 2024/10/29 at 12:17 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાનું ઘણું મહત્ત્વ છે. ત્યારે આજે જાણીએ ધનતેરસ પર સાવરણી કેમ ખરીદવી જોઈએ, નવી સાવરણી અને જૂની સાવરણીનું શું કરવું જોઈએ?

ધનતેરસના દિવસે દેવી લક્ષ્મીની સાથે કુબેર દેવ અને ભગવાન ધનવતરીની પૂજા કરવાથી ઘરમાં સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે. ધનતેરસનો દિવસ કોઈપણ નવી વસ્તુ ખરીદવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે સોનું, ચાંદી, વાહન, ઘર-જમીન, લક્ષ્મી-ગણેશની મૂર્તિઓ અને વાસણોની ખરીદી ઉપરાંત સાવરણી ખરીદવાનો પણ નિયમ છે. તો ચાલો જાણીએ ધનતેરસના દિવસે સાવરણી કેમ ખરીદવામાં આવે છે અને તેની પાછળની માન્યતા શું છે.

- Advertisement -

આ વર્ષે ધનતેરસ 29 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવશે. દિવાળીનો સંબંધ સાફ સફાઈ સાથે પણ છે એટલે કે આને સાવરણી સાથે પણ જોડવામાં આવે છે. ત્યારે આજે જાણીએ ધનતેરસ પર સાવરણી કેમ ખરીદવી જોઈએ, નવી સાવરણી અને જૂની સાવરણીનું શું કરવું જોઈએ?

માત્ર સોનું અને ચાંદી જ નહીં પણ સાવરણી પણ ખરીદો

ધનતેરસના દિવસે સોનું, ચાંદી, પિત્તળ, વાહનો, ઈલેક્ટ્રોનિક વસ્તુઓ વગેરેની ખરીદી કરવામાં આવે છે. પરંતુ તેની સાથે ધનતેરસ પર સાવરણી ખરીદવી પણ મહત્ત્વપૂર્ણ છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાથી હંમેશા દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ક્યારેય નાણાકીય અવરોધ નથી આવતા અને ઘરમાં લક્ષ્મીજીના આશીર્વાદ બની રહે છે.

- Advertisement -

ધનતેરસ પર સાવરણી ખરીદવાનું મહત્ત્વ

ધાર્મિક માન્યતાઓ અનુસાર સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. ધનતેરસ પર સાવરણી ખરીદવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થાય છે. ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે તે માટે સાવરણી ખરીદો અને ધનતેરસના દિવસે તેની યોગ્ય રીતે પૂજા કરો. સાવરણી ઘરમાંથી ગરીબી દૂર કરે છે અને સકારાત્મક ઉર્જાનું પરિભ્રમણ વધારે છે. જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં જ ધનની દેવી લક્ષ્મી નિવાસ કરે છે. એટલે જ ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાનું પણ મહત્ત્વ છે.

મંદિરમાં સાવરણીનું દાન કરો

ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાની સાથે મંદિરમાં સાવરણીનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા ખતમ થાય છે. માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન અને સમૃદ્ધિનું વરદાન આપે છે. ક્યારેય દેવું કે ગરીબીનો સામનો ન કરવો પડતો નથી.

ધનતેરસ પર સાવરણી ક્યારે અને કેવા પ્રકારની ખરીદવી?

ધનતેરસ પર અથવા બપોર પછી અને સૂર્યાસ્ત પહેલા ઝાડુ ખરીદો. રાત્રે સાવરણી ખરીદવાથી અશુભ ફળ મળશે. ઓછામાં ઓછા 2 સાવરણી ખરીદો. એક તમારા ઘરમાં રાખો અને એક મંદિરમાં દાન કરો. જો તમે ધનતેરસ પર સાવરણી ખરીદીને ઘરે લાવી રહ્યા છો, તો પહેલા તેને પૂજા માટે મંદિરની પાસે રાખો. સાવરણી ક્યારેય ઉભી ન રાખવી, સાવરણી હંમેશા આડી રાખવી શુભ હોય છે. સાવરણી રાખવા માટે દક્ષિણ-પશ્ચિમ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. ધનતેરસના અવસર પર માત્ર ફૂલ સાવરણી અથવા નેતરની સાવરણી જ ખરીદો. પરંતુ પ્લાસ્ટિકની સાવરણી ખરીદશો નહીં. ધનતેરસ માટે 1, 2 કે તેથી વધુ સાવરણી પણ ખરીદી શકો છો. સાવરણી ખરીદતી વખતે ધ્યાન રાખો કે તે ક્યાંય તૂટી ન જાય.

જૂની સાવરણી સાથે શું કરવું?

જો તમે ધનતેરસના દિવસે નવી સાવરણી ખરીદીને ઘરે લાવતા હોવ તો જૂની સાવરણીને ફેંકી ન દો, પરંતુ તેને ક્યાંક સાફ જગ્યાએ મૂકી દો. સાવરણીને એવી જગ્યાએ રાખો જ્યાં કોઈ તેને જોઈ ન શકે.

(ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી ખાસ-ખબર નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

You Might Also Like

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ

TAGGED: dhanteras, Diwali 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જાણો ધનતેરસ પર રાશિ અનુસાર કઈ ચીજવસ્તુઓની ખરીદી શુભ મનાય છે
Next Article ધનતેરસના દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કે વધારો? જાણો લેટેસ્ટ રેટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઇઝરાયલ દ્વારા ટ્રમ્પ સાથે ચેડા: એપ્સટાઇન ફાઇલોમાં નવો બોમ્બ વિસ્ફોટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: 20થી વધુ સરકારી સેવાઓમાં આધાર વેરિફિકેશન ફરજિયાત
ગોલ્ડ માર્કેટમાં ઇતિહાસનું સૌથી મોટું ધોવાણ થતા માત્ર 24 કલાકમાં 6.3 ટ્રિલિયન ડોલર ગુમાવ્યા
ગ્રીનલેન્ડ ચોકડી પર ખાનગી કારચાલકોનો બેફામ આતંક
મોરબી: સુરક્ષાના હેતુથી હોટલ-ગેસ્ટ હાઉસ માટે ‘પથિક’ સોફ્ટવેર ફરજિયાત
હળવદ: ભવાનીનગર ઢોરામાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો, ₹1.33 લાખનો મુદ્દામાલ જપ્ત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મરાષ્ટ્રીય

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ધર્મરાષ્ટ્રીય

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ધર્મ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?