By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દુબઈ એર શોમાં ભરતીય તેજસ ફાઈટર જેટ ક્રેશ થતા પાઈલટનું મોત
    2 days ago
    બાંગ્લાદેશમાં ભૂકંપના આંચકા, 10ના મોત અને 100 જેટલા ઘાયલ
    2 days ago
    બ્રાઝિલમાં ઈઘઙ30 ક્લાઇમેટ સમિટમાં ભયંકર આગ: 13 ઘાયલ
    3 days ago
    મધ્ય વિયેતનામમાં પૂરમાં મૃત્યુઆંક વધીને 41 થયો, વધુ ભારે વરસાદની આગાહી
    3 days ago
    યુક્રેન શાંતિ યોજનામાં હસ્તાક્ષર કરો, અને કા તો સત્તા છોડો : ટ્રમ્પનું ઝેલેન્સ્કીને અલ્ટીમેટમ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે દેખાવ
    9 hours ago
    ડીપફેક અને આતંકવાદમાં AIનો ઉપયોગ માનવતા માટે જોખમી: મોદી
    9 hours ago
    બદ્રીનાથમાં પારો માઈનસ 16 ડિગ્રી, ધોધ થીજી ગયો
    9 hours ago
    ઉત્તરાખંડમાં બસ ખીણમાં ખાબકી: 5 ગુજરાતીના મોતની આશંકા, 17થી વધુ ઘાયલ
    9 hours ago
    ભારતીય પ્રતિનિધિમંડળ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો પરત લેવા ભુતાન માટે રવાના થયા
    9 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    6 days ago
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    1 week ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    1 week ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    2 weeks ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હી-મેન થયા પંચતત્વમાં વિલીન, પ્રધાનમંત્રી મોદીએ એક યુગનો અંત ગણાવ્યો
    10 hours ago
    ધર્મેન્દ્રના નિધન પર ફિલ્મ જગતમાં શોક, તેમના જીવનની અમુક વાતો તાજી કરીયે
    10 hours ago
    એક યુગનો અંત: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન
    11 hours ago
    ટ્રમ્પના પુત્રએ અનંત-રાધિકા સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવી
    3 days ago
    સોશિયલ મીડિયામાંથી ભારતીય ક્રિએટર્સ વર્ષે 16 હજાર કરોડ કમાયા
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 month ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: diwali 2024: ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાનું અનેરું મહત્વ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > diwali 2024: ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાનું અનેરું મહત્વ
ધર્મ

diwali 2024: ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાનું અનેરું મહત્વ

Khaskhabar Editor
Last updated: 2024/10/29 at 12:17 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાનું ઘણું મહત્ત્વ છે. ત્યારે આજે જાણીએ ધનતેરસ પર સાવરણી કેમ ખરીદવી જોઈએ, નવી સાવરણી અને જૂની સાવરણીનું શું કરવું જોઈએ?

ધનતેરસના દિવસે દેવી લક્ષ્મીની સાથે કુબેર દેવ અને ભગવાન ધનવતરીની પૂજા કરવાથી ઘરમાં સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે. ધનતેરસનો દિવસ કોઈપણ નવી વસ્તુ ખરીદવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે સોનું, ચાંદી, વાહન, ઘર-જમીન, લક્ષ્મી-ગણેશની મૂર્તિઓ અને વાસણોની ખરીદી ઉપરાંત સાવરણી ખરીદવાનો પણ નિયમ છે. તો ચાલો જાણીએ ધનતેરસના દિવસે સાવરણી કેમ ખરીદવામાં આવે છે અને તેની પાછળની માન્યતા શું છે.

- Advertisement -

આ વર્ષે ધનતેરસ 29 ઓક્ટોબર 2024ના રોજ ઉજવવામાં આવશે. દિવાળીનો સંબંધ સાફ સફાઈ સાથે પણ છે એટલે કે આને સાવરણી સાથે પણ જોડવામાં આવે છે. ત્યારે આજે જાણીએ ધનતેરસ પર સાવરણી કેમ ખરીદવી જોઈએ, નવી સાવરણી અને જૂની સાવરણીનું શું કરવું જોઈએ?

માત્ર સોનું અને ચાંદી જ નહીં પણ સાવરણી પણ ખરીદો

ધનતેરસના દિવસે સોનું, ચાંદી, પિત્તળ, વાહનો, ઈલેક્ટ્રોનિક વસ્તુઓ વગેરેની ખરીદી કરવામાં આવે છે. પરંતુ તેની સાથે ધનતેરસ પર સાવરણી ખરીદવી પણ મહત્ત્વપૂર્ણ છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાથી હંમેશા દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ક્યારેય નાણાકીય અવરોધ નથી આવતા અને ઘરમાં લક્ષ્મીજીના આશીર્વાદ બની રહે છે.

- Advertisement -

ધનતેરસ પર સાવરણી ખરીદવાનું મહત્ત્વ

ધાર્મિક માન્યતાઓ અનુસાર સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. ધનતેરસ પર સાવરણી ખરીદવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થાય છે. ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે તે માટે સાવરણી ખરીદો અને ધનતેરસના દિવસે તેની યોગ્ય રીતે પૂજા કરો. સાવરણી ઘરમાંથી ગરીબી દૂર કરે છે અને સકારાત્મક ઉર્જાનું પરિભ્રમણ વધારે છે. જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં જ ધનની દેવી લક્ષ્મી નિવાસ કરે છે. એટલે જ ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાનું પણ મહત્ત્વ છે.

મંદિરમાં સાવરણીનું દાન કરો

ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાની સાથે મંદિરમાં સાવરણીનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા ખતમ થાય છે. માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન અને સમૃદ્ધિનું વરદાન આપે છે. ક્યારેય દેવું કે ગરીબીનો સામનો ન કરવો પડતો નથી.

ધનતેરસ પર સાવરણી ક્યારે અને કેવા પ્રકારની ખરીદવી?

ધનતેરસ પર અથવા બપોર પછી અને સૂર્યાસ્ત પહેલા ઝાડુ ખરીદો. રાત્રે સાવરણી ખરીદવાથી અશુભ ફળ મળશે. ઓછામાં ઓછા 2 સાવરણી ખરીદો. એક તમારા ઘરમાં રાખો અને એક મંદિરમાં દાન કરો. જો તમે ધનતેરસ પર સાવરણી ખરીદીને ઘરે લાવી રહ્યા છો, તો પહેલા તેને પૂજા માટે મંદિરની પાસે રાખો. સાવરણી ક્યારેય ઉભી ન રાખવી, સાવરણી હંમેશા આડી રાખવી શુભ હોય છે. સાવરણી રાખવા માટે દક્ષિણ-પશ્ચિમ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. ધનતેરસના અવસર પર માત્ર ફૂલ સાવરણી અથવા નેતરની સાવરણી જ ખરીદો. પરંતુ પ્લાસ્ટિકની સાવરણી ખરીદશો નહીં. ધનતેરસ માટે 1, 2 કે તેથી વધુ સાવરણી પણ ખરીદી શકો છો. સાવરણી ખરીદતી વખતે ધ્યાન રાખો કે તે ક્યાંય તૂટી ન જાય.

જૂની સાવરણી સાથે શું કરવું?

જો તમે ધનતેરસના દિવસે નવી સાવરણી ખરીદીને ઘરે લાવતા હોવ તો જૂની સાવરણીને ફેંકી ન દો, પરંતુ તેને ક્યાંક સાફ જગ્યાએ મૂકી દો. સાવરણીને એવી જગ્યાએ રાખો જ્યાં કોઈ તેને જોઈ ન શકે.

(ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી ખાસ-ખબર નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

You Might Also Like

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ

લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન

આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય

TAGGED: dhanteras, Diwali 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જાણો ધનતેરસ પર રાશિ અનુસાર કઈ ચીજવસ્તુઓની ખરીદી શુભ મનાય છે
Next Article ધનતેરસના દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કે વધારો? જાણો લેટેસ્ટ રેટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ઉપલેટા નગરપાલિકાનું સિટી સિવિક સેન્ટર અચાનક બંધ થતાં અરજદારો હેરાન

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
પાળના નકલંક મંદિર (ઠાકર દ્વારો) ખાતે પ્રાણ પ્રતિષ્ઠા તથા ભાગવત સપ્તાહનું આયોજન
રાજકોટ એસઓજીએ 179 ગ્રામ એમડી સાથે ગોધરાના પેડલર સહિત બેને ઝડપી લીધા
ઉદ્યોગનગરમાં બુટલેગરના આતંક સામે સ્થાનિકોનો ફાટી નીકળેલો રોષ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેને 1500થી વધુ લોકોને યોગ ટ્રેનર બનવા આહવાન કર્યું
રાજુલાના પોલીસ કર્મચારી રવિરાજ વરૂ દ્વારા માનવતાનું જીવંત ઉદાહરણ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ધર્મ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ધર્મ

દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?