By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હુથી વિદ્રોહીઓના હુમલા બાદ યમનના સનામાં ઇઝરાયલી બોમ્બમારાથી છ લોકોના મોત
    3 hours ago
    ભારત દ્વારા પાણી છોડવામાં આવતાં પંજાબની નદીઓમાં પાણી ભરાયા
    5 hours ago
    શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની રાજ્ય ભંડોળના દુરુપયોગ કેસમાં ધરપકડ
    3 days ago
    દક્ષિણ અમેરિકામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનો કોઈ ખતરો નથી
    3 days ago
    ટ્રમ્પનો અજીબો-ગરીબ હુકમ મેક્સિકો બોર્ડર વૉલ કાળા રંગે રંગાશે, ઘૂસણખોરોને રોકવા નવી તરકીબ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સમય રૈનાએ દિવ્યાંગોની મજાક ઉડાવવા બદલ સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી 
    4 hours ago
    ભારત જ્યાંથી ‘શ્રેષ્ઠ ડીલ’ મળશે ત્યાંથી તેલ ખરીદશે: રશિયામાં ભારતીય રાજદૂત
    4 hours ago
    જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ, પઠાણકોટમાં નેશનલ હાઈવે પરના બ્રિજને નુકસાન, ભૂસ્ખલનથી રસ્તાઓ બંધ
    4 hours ago
    ભારત દ્વારા પાણી છોડવામાં આવતાં પંજાબની નદીઓમાં પાણી ભરાયા
    5 hours ago
    શુભાંશુ શુક્લાનું દેશમાં પાછા ફરતાં ભારત માતા કી જય અને ઢોલના તાલ સાથે ભવ્ય સ્વાગત કરાયું
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ડ્રીમ11 એ BCCI ને કહ્યું કે તે હવે ભારતીય ક્રિકેટ ટીમને સ્પોન્સર કરશે નહીં; બોર્ડે સત્તાવાર રીતે કરાર સમાપ્ત કર્યો
    3 hours ago
    એશિયા કપમાં ભારત – પાકિસ્તાન મેચ યોજાશે : સરકારે મંજૂરી આપી
    3 days ago
    એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યા કેપ્ટન અને ગિલ વાઈસ કેપ્ટન
    6 days ago
    સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની સગાઈ સાનિયા ચંડોક સાથે થઈ
    2 weeks ago
    8 વર્ષના રિલેશન બાદ રોનાલ્ડો અને જોર્જિના કરશે લગ્ન, સગાઈની તસ્વીર થઈ વાઈરલ
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    પરિણીતી ચોપડા અને રાઘવ ચડ્ઢાની ઘરે બંધાશે પારણું
    3 hours ago
    સાઉથ ઈન્ડિયાની એ ફિલ્મ જેમાં બોબી દેઓલ થલાપતિ વિજયની સામે એક વિલનનો રોલ પ્લે કરશે
    4 hours ago
    એઆઈ નવી ઊભરતી પ્રતિભા અને મ્યુઝિકની ક્રિએટિવિટીને ગળે ટુંપો દઈ દેશે: આશા ભોસલે
    3 days ago
    શ્રીમતી કોમલ હાથી પણ તારક મહેતા શો છોડશે?
    5 days ago
    રાજસ્થાનની મનિકા વિશ્વકર્માએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો તાજ પહેર્યો
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    Ganesh Chaturthi 2025: ક્યારે ગણપતિજીનું સ્થાપન અને વિસર્જનનું કરવું?
    2 hours ago
    પર્યુષણ પર્વ નિમિત્તે : તીર્થંકરની માતાને આવેલા ચૌદ મહા સ્વપ્નોનું મહાત્મ્ય
    2 days ago
    ગણેશ ચતુર્થી:ગણપતિજીની સ્થાપના કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
    2 days ago
    ગણેશ ચતુર્થી: આ વર્ષે ગણેશ ચતુર્થીએ આપનાવો આ ઉપાય
    3 days ago
    જન્માષ્ટમીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રિય એવા તુલસીના છોડ સાથે આવું ક્યારેય પણ ન કરશો
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કરોડોના કૌભાંડનાં તાર પોરબંદર સુધી પહોંચે છે
    4 days ago
    દિનેશ સદાદિયાને બચાવવા કિરીટ પરમાર, આરદેશણા, પૂજારા અને દિક્ષિત પટેલનાં ધમપછાડા
    5 days ago
    સુનિલ દેત્રોજાએ સાધુ વાસવાણી રોડ પર આવેલી શ્રી બાબુભાઇ વૈદ્ય લાઇબ્રેરીની પથારી ફેરવી નાંખી
    5 days ago
    માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
    2 weeks ago
    શિક્ષણ સમિતિમાં ‘ઑફિસ કામગીરી’નાં બહાને જલ્સા કરે છે એક ડઝન શિક્ષકો
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં ચિંતાજનક વધારો: 61ના મોત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં ચિંતાજનક વધારો: 61ના મોત
અમદાવાદ

રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં ચિંતાજનક વધારો: 61ના મોત

Khaskhabar Editor
Last updated: 2024/08/02 at 5:02 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

સાબરકાંઠામાં 6કેસ નોંધાયા, અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, અરવલ્લી, દાહોદ, કચ્છમાં ત્રણ-ત્રણ કેસ અને ગાંધીનગર, મહીસાગર તેમજ સુરતમાં ચાંદીપુરાના બે-બે પોઝિટિવ કેસ

ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.2
રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુર વાયરસથી અત્યાર સુધીમાં કુલ 61ના મોત નિપજ્યા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ છ બાળકોએ શંકાસ્પદ ચાંદીપુરાથી જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં હાલ ચાંદીપુરાના 56 પોઝિટીવ કેસ છે. જેમાં સાબરકાંઠામાં છ, અમદાવાદ શહેર, રાજકોટ, સુરેન્દ્રનગર, અરવલ્લી, દાહોદ, કચ્છમાં ત્રણ-ત્રણ પોઝિટીવ કેસ નોંધાયા છે.ગાંધીનગર શહેર, મહીસાગર,સુરત શહેરમાં ચાંદીપુરાના બે-બે પોઝિટીવ કેસ નોંધાયા છે.
ખેડામાં ચાર, મહેસાણામાં પાંચ, પંચમહાલમાં સાત, જામનગર, મોરબી, વડોદરા, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, રાજકોટ શહેર, ભરૂચ, અમદાવાદ, પોરબંદર અને પાટણમાં ચાંદીપુરાનો એક-એક પોઝિટીવ કેસ નોંધાયો છે. રાજ્યમાં વાયરલ એન્કેફેલાઈટિસના કુલ 148 કેસ છે. વાયરલ એન્કેફેલાઈટિસના કુલ 27 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 60 દર્દીઓને રજા અપાઈ છે. કુલ 21 જિલ્લામાં ચાંદીપુરાના પોઝિટીવ કેસ નોંધાઈ ચૂક્યા છે.

- Advertisement -

ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે અને તેના લક્ષણો ફ્લૂ અને તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા) જેવા છે. તે મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય જેવા વાહકો (જંતુઓ) દ્વારા ફેલાય છે. આ વાયરસ માખી દ્વારા ફેલાવાતો હોવાથી તેને મારવા સહિત ડસ્ટિંગ સહિત અન્ય પગલાં લેવા માટે ટીમો તૈનાત કરી છે. ચાંદીપુરા વાયરસ મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય (માખીઓ) દ્વારા ફેલાય છે. આ જંતુઓ તમારી આજુબાજુ દેખાય તો ધ્યાન રાખજો.

વાયરસ ફેલાવતી સેન્ડ ફ્લાય માખી કઈ રીતે જોખમી
સેન્ડ ફ્લાય માખી ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં થાય છે.
આ સેન્ડ ફ્લાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતાં ચાર ગણી નાની હોય છે.
સેન્ડ ફ્લાય ગ્રામ્ય વિસ્તારના ખાસ કરીને માટીના ઘરમાં દિવાલની તિરાડોમાં રહે છે.
સેન્ડ ફ્લાય દ્વારા ચાંદીપુરા ઉપરાંત કાલા આઝાર જેવા રોગ પણ ફેલાય છે.
સામાન્ય રીતે 14 વર્ષ સુધીના બાળકો કે જેમની રોગપ્રતિકારકશક્તિ ઓછી હોય તેમને થવાનું જોખમ રહે છે.

વાયરસના લક્ષણો
ચાંદીપુરા વાયરસના કેસોમાં દર્દીને તાવ આવે છે, ઉલટી થાય, શ્વાસમાં તકલીફ પડે, મગજનો તાવ આવે જેવા લક્ષણો જોવા મળે છે. આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે. જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે એમ છે. જોકે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષની નીચેના બાળકોમાં જ જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે, જેથી તેનો ભોગ બનેલાને જલદીથી ટ્રીટમેન્ટ મળવી જરૂરી છે. દર્દીઓમાં એન્સેફાલીટીસના લક્ષણો પણ દેખાવા લાગે છે, જેનાથી દર્દી કોમામાં પણ જઇ શકે છે.

- Advertisement -

વાયરસના ચેપની સારવાર
ચાંદીપુરા વાયરસ માટે અત્યારે કોઈ ખાસ સારવાર નથી.
જો કે, આ વાયરસ ખતરનાક છે અને તેના લક્ષણો એન્સેફાલીટીસ (મગજના તાવ) જેવા જ હોવાથી દર્દીએ જેટલી જલ્દી થાય તેટલી જલ્દીની ડોક્ટર સાથે મુલાકાત લેવી જોઈએ.
ચાંદીપુરા વાયરસથી બચવા માટે મચ્છર અને માખીઓથી બચવું અને તંદુરસ્ત ખોરાક લેવો મહત્વપૂર્ણ છે.
ચોમાસામાં ખુલ્લામાં ઉપલબ્ધ ખોરાક પર માખીઓ બેસી જાય છે, જેના કારણે આ ખાદ્ય પદાર્થો તમને આ જીવલેણ રોગનો શિકાર પણ બનાવી શકે છે.
આ વાયરસથી પોતાને બચાવવા માટે સ્વચ્છતા અને સાવચેતી જરૂરી છે.

You Might Also Like

અમદાવાદ શાળાની યુવતી પર હુમલાનો વિરોધ: ઉપલેટા સિંધી સમાજે માંગ્યો કડક ન્યાય

કટોસણ રોડ-સાબરમતી વચ્ચે પેસેન્જર ટ્રેન અને કાર-લોડેડ માલગાડીનું ઉદ્ઘાટન

સેવન્થ ડે સ્કૂલ પર ફરી સ્થિતિ વણસી, પોલીસ સાથે ઘર્ષણ

અમદાવાદની સ્કૂલમાં ધો.10ના વિદ્યાર્થીની હત્યા બાદ ભારેલો અગ્નિ

ચક્કાજામ: અમદાવાદમાં પૂર્વ આર્મી જવાનો વિફર્યા

TAGGED: Chandipura cases, death
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સક્કરબાગ ખાતે રણ લૉંકડી, ઝરખ, ચીંકારા, જંગલ કેટ અને સિલ્વર બેક જેકલનું આગમન
Next Article CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખતાં હડકંપ: ગુજરાતમાં 748 હિન્દુઓ ઈસ્લામ ધર્મ અંગિકાર કરવા તૈયાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

મોરબીમાં મોસમી વરસાદ: શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 54 seconds ago
મોરબી અને ટંકારામાં ઇલેક્ટ્રિક કરન્ટથી બે યુવાનોનું મોત
પાણી પુરવઠા જર્જરિત કચેરીમાં છત પરથી કોઈપણ સમયે ગાબડાં પડે છે
સુરેન્દ્રનગરમાં રખડતાં ઢોરથી લોકો પરેશાન
સુરેન્દ્રનગરમાં રવિવારે 126 પોલીસ કર્મચારીએ 5 કિમી સાઈકલ ચલાવી
લીમડીના પાંદરી ગામે જુગારધામ પર DySP ટીમનો દરોડો: 16 શખ્સો ઝડપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદ

અમદાવાદ શાળાની યુવતી પર હુમલાનો વિરોધ: ઉપલેટા સિંધી સમાજે માંગ્યો કડક ન્યાય

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
અમદાવાદ

કટોસણ રોડ-સાબરમતી વચ્ચે પેસેન્જર ટ્રેન અને કાર-લોડેડ માલગાડીનું ઉદ્ઘાટન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
અમદાવાદ

સેવન્થ ડે સ્કૂલ પર ફરી સ્થિતિ વણસી, પોલીસ સાથે ઘર્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?