By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકા-રશિયા વચ્ચે યુધ્ધના એંધાણ
    22 hours ago
    અમેરિકાના પૂર્વીય દરિયા કિનારા પર ભારે વરસાદ અને અચાનક પૂરના કારણે મુસાફરી ખોરવાઈ
    1 day ago
    અમેરિકા પાક.માં ઓઇલ ક્ષેત્રે રોકાણ કરશે
    2 days ago
    રશિયાનો ભારે હવાઈ હુમલો: યુક્રેન પર એકસાથે 309 હુમલાઓ, 11નાં મોત
    2 days ago
    ટ્રમ્પે 70 દેશો માટે ટેરિફ દરોમાં ફેરફાર કર્યા. પાકિસ્તાન, બાંગ્લાદેશ પર ઓછા ટેક્સનું ભારણ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓપરેશન સિંદૂરની સફળતાથી અમુક લોકોને પેટમાં દુ:ખે છે: ઙખ મોદી કાશીમાં
    22 hours ago
    અસલામત માર્ગો માટે સરકાર જવાબદાર: સુપ્રીમ કોર્ટ
    22 hours ago
    નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મુસાફરનો સામાન પડી જવાથી નાસભાગ.. સરકારનો ખુલ્લાસો
    1 day ago
    હિમાચલ પ્રદેશ: ભારે વરસાદ વચ્ચે મંડીમાં ભૂસ્ખલનથી ચંદીગઢ-મનાલી હાઇવે બંધ
    1 day ago
    જમ્મુ અને કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર, સેનાએ કહ્યું કે “ઓપરેશન અખાલ” ચાલુ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ICC ઓલરાઉન્ડર્સ રેન્કિંગ્સમાં જાડેજા સતત 1239 દિવસથી નંબર-1
    3 days ago
    આવતીકાલથી ઓવલ ટેસ્ટ : ભારત માટે ‘કરો યા મરો’નો મુકાબલો
    4 days ago
    ‘બેન સ્ટોક્સ બગડેલા બાળક જેવું વર્તન કરતો હતો… બગાડી નાખે તેવી રમત’
    6 days ago
    ત્રીજા દિવસે ઇંગ્લેન્ડે સાત વિકેટે 544 રન કર્યા, ભારત સામે 186 રનની લીડ મેળવી
    1 week ago
    ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો: રિષભ પંત ચાલુ મેચમાં થયો ઈજાગ્રસ્ત, 6 સપ્તાહ સુધી આરામ કરશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    એવોર્ડ મળતા SRKએ ખુશી વ્યક્ત કરતાં શેર કરી પોસ્ટ, અનમોલ સિદ્ધિ ગણાવી
    1 day ago
    ‘વશ લેવલ 2’નું ટ્રેલર ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં રિલીઝ કરવામાં આવ્યું
    1 day ago
    પ્રભાસની ‘ધ રાજા સાબ’ની રિલીઝ તારીખ મુલતવી રાખવામાં આવી
    2 days ago
    કોલકાતામાં બાંગ્લાદેશી અભિનેત્રીની 2 આધાર કાર્ડ અને અન્ય ભારતીય દસ્તાવેજો સાથે ધરપકડ કરાઈ
    2 days ago
    ચંપક ચાચા ખૂબ મોટા પ્રેંકસ્ટર…. મુનમુન દત્તા
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અથ શ્રી ઉપવાસ મહાત્મ્ય..
    23 hours ago
    રક્ષાબંધન/ આ વર્ષે રખાડી બાંધવા માટે કયો સમય શુભ રહેશે? ચાલો જાણીએ
    1 day ago
    શ્રાવણ શુક્લ સપ્તમીએ આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને પીળા પુષ્પોથી અલંકૃત કરાયા
    2 days ago
    નાગ પંચમીના દિવસે અપનાવશો આ ઉપાય તો નાગ દેવતા થશે પ્રસન્ન
    5 days ago
    વિશ્ર્વનું એકમાત્ર કાચબા મંદિર : જીવંત કાચબા છે શિવજીનું પ્રતીક
    6 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ RTOનું નવુ બિલ્ડિંગ તૈયાર પરંતુ R&B પાપે ખંઢેર બન્યું !
    5 days ago
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    2 weeks ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    2 weeks ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    3 weeks ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રામ મંદિરના આમંત્રણને ઠુકરાવતાં કોંગ્રેસમાં જ આંતરિક ઘમાસાણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રામ મંદિરના આમંત્રણને ઠુકરાવતાં કોંગ્રેસમાં જ આંતરિક ઘમાસાણ
ગુજરાત

રામ મંદિરના આમંત્રણને ઠુકરાવતાં કોંગ્રેસમાં જ આંતરિક ઘમાસાણ

Khaskhabar Editor
Last updated: 2024/01/11 at 4:36 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

ખાસ-ખબર સંવાદદાતા
અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે હવે રાજકારણ ગરમાયું છે. વાત જાણે એમ છે કે, રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીને આમંત્રણ અપાયું હતું. જો કે કોંગ્રેસ હાઈકમાન્ડે આ આમંત્રણ ઠુકરાવી દેતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ નિર્ણય અંગે નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓએ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. નોંધનિય છે કે, અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા કોંગ્રેસે રામમંદિરના આમંત્રણને ઠુકરાવતાં કોંગ્રેસમાં આંતરિક ઘમાસાણ ચાલી રહ્યું છે. વિગતો મુજબ એક બાજુ કોંગ્રેસે રામમંદિર આમંત્રણનો અસ્વિકાર કર્યો છે ત્યારે બીજી બાજુ નેતાઓ પક્ષમાં આંતરિક લોકશાહીના નામે પોતાના જ નેતાઓને નિશાને લઇ રહ્યા છે.

‘રામ આપણા આરાધ્ય દેવ, આવું નિવેદન કાર્યકર્તાઓ માટે નિરાશાજનક’: અંબરીશ ડેર
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અંબરીશ ડેરે સોશિયલ મીડિયા પોસ્ટ લખી રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આમંત્રણ ઠુકરાવવા બદલ નારાજગી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયામાં અંબરીશ ડેરે લખ્યું કે, મર્યાદા પુરષોત્તમ ભગવાન રામ આપણા આરાધ્ય દેવ છે. ભારતભરના અસંખ્ય લોકોની શ્રદ્ધા નવનિર્મિત મંદિર પ્રત્યે વર્ષોથી શ્રધ્ધા જોડાયેલી હોય તે સ્વભાવિક છે. રાષ્ટ્રીય કોંગસના કેટલાક લોકોએ તે ચોક્કસ પ્રકારના નિવેદનથી અંતર જાળવવું જોઈએ અને સાર્વજનિક ભાવનાઓને દિલથી માન આપવું જોઈએ. આવા નિવેદનથી મારા જેવા ગુજરાત કોંગ્રેસના અનેક કાર્યકરો નારાજ છે.

- Advertisement -

રાષ્ટ્રીય કૉંગ્રેસે આવા રાજનૈતિક નિર્ણયોથી દુર રહેવું જોઈતું હતું: અર્જુન મોઢવાડિયા
આ તરફ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા પણ રામમંદિર અંગે હાઇકમાનના નિર્ણયથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે. અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરી જણાવ્યું કે, ભગવાન શ્રી રામ આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને આસ્થાની વાત છે. રાષ્ટ્રીય કોંગ્રેસે આવા રાજકીય નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈતું હતું.

પાટણ કોંગ્રેસના ધારાસભ્ય આવ્યા રામમંદિરના સમર્થનમાં
આ બધાની વચ્ચે પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ રામમંદિરના સમર્થનમાં આવ્યા છે. કિરીટ પટેલે ફેસબુક પર જયશ્રી રામ લખીને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની પોસ્ટ મૂકી છે. મહત્વનું છે કે, કોંગ્રેસ દ્વારા રામ મંદિરના આમંત્રણનો અસ્વિકાર કરાયો છે ત્યારે હાઇકમાનના નિર્ણય સામે ગુજરાતના અનેક કોંગ્રેસ નેતાઓએ વિરોધ દર્શાવ્યો છે. આ તરફ કિરીટ પટેલે સ્પષ્ટ નિવેદન આપવાને બદલે રામમંદિર અંગે મૌન પોસ્ટ કરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ કિરીટ પટેલે કોંગ્રેસ પક્ષ છોડવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.

હું જલ્દીથી રામમંદિરે દર્શન કરવા જઇશ: કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા હેમાંગ રાવલ
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા હેમાંગ રાવલે ટ્વીટ કરી હાઇકમાનના નિર્ણય સામે આડકતરી રીતે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, હું જલ્દીથી રામમંદિરે દર્શન કરવા જઇશ. રામ મંદિર માટે જો મને નિમંત્રણ મળ્યું હોત તો હું અવશ્ય અયોધ્યા ગયો હોત.

- Advertisement -

BJPની રાજકીય ઇવેન્ટમાં કૉંગ્રેસ નહીં જાય, મંદિર નિર્માણ પૂર્ણ થયા પછી નેતા જશે: શક્તિસિંહ ગોહિલ

ભગવાનના દર્શન માટે આમંત્રણની જરૂર નથી: રાજકોટ આવેલા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
અયોધ્યામાં રામ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ભાજપનો ચુંટણીલક્ષી રાજકીય એજન્ડા ગણાવી કોંગ્રેસના સોનિયા ગાંધી અને અધિરરંજન ચૌધરી સહીતના નેતાઓએ રામમંદિર પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણનો અસ્વિકાર કરતા કોંગ્રેસમાં મહાભારત સર્જાયું છે. કોંગ્રેસ રામવિરોધી હોવાની વાતને આ નિર્ણય સમર્થન કરતો હોવાની ભાજપની આક્રમક ટીકા વેઠી રહેલા પક્ષમાં પણ ખુલ્લેઆમ નારાજગીના તેવર જોવા મળ્યા છે. ત્યારે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસમાં કોઈપણ નારાજગી નથી પરંતુ બધા જ નેતા પોતપોતાનો અભિપ્રાય આપી શકે છે. પરંતુ અંતે તો જે હાઈ કમાન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેમનો પાલન બધા નેતા ઘરે જ છે.’
ઞઙ કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમાંથી માંડી ગુજરાત કોંગ્રેસના પીઢ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય અમરિશ ડેરે હાઇકમાન્ડના નિર્ણય સામે નારાજગી જાહેર કરી અભિપ્રાય આપ્યો છે.
આજરોજ રાજકોટમાં રાજ્યસભાના સાંસદ અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શંકરાચાર્યજી મહારાજ જ્યારે એમ કહેતા હોય કે મંદિરનું કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ન થઈ શકે ભારતીય જનતા પાર્ટી ઇવેન્ટ કરે તેમા ના જઈ શકાય દર્શન કરવા દરેક કોંગ્રેસી જશે, પરંતુ શંકરાચાર્ય કહેશે કે કામ પૂર્ણ થઈ ગયો છે ત્યારે જશે.
વધુમાં શક્તિસિંહ ગોહિલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા ત્યારે પણ તેઓ દર્શન કરવા ગયા હતા હું પણ એક હિન્દુ છું દર્શન માટે અમે રોજ મંદિરે જઈએ છીએ. ભગવાન ના દર્શન માટે આમંત્રણ ની જરૂર નથી.’

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આજે ઉપાધ્યક્ષના નામોની ઘોષણા તથા તાવાની પ્રસાદીનું આયોજન

રાજકોટ જિલ્લાનાં 1.90 લાખથી વધુ ખેડૂત પરિવારોને 38.79 કરોડની સહાય ચૂકવાઇ

ગણેશ મહોત્સવ પહેલા યાજ્ઞિક રોડ ખુલ્લો મુકાશે: 2 વર્ષથી સતત ચાલે છે કામગીરી

5546 મિલકતધારકોએ 11.66 કરોડના વેરાની ભરપાઈ કરી આપી

રાજકોટમાં સોમવારે સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરે મહારક્તદાન કેમ્પનું આયોજન

TAGGED: CONGRESS, invitation, theRamtemple
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘રાજીવ ગાંધી 5000+ લોકો સાથે મિલાવતા હાથ, લોહી નીકળવા લાગતું’: સામ પિત્રોડાએ દાવા કર્યા
Next Article ઈઝરાયલના હુમલામાં ગાઝામાં છેલ્લા 24 કલાકમાં 147ના મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આજે ઉપાધ્યક્ષના નામોની ઘોષણા તથા તાવાની પ્રસાદીનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ જિલ્લાનાં 1.90 લાખથી વધુ ખેડૂત પરિવારોને 38.79 કરોડની સહાય ચૂકવાઇ
ગણેશ મહોત્સવ પહેલા યાજ્ઞિક રોડ ખુલ્લો મુકાશે: 2 વર્ષથી સતત ચાલે છે કામગીરી
5546 મિલકતધારકોએ 11.66 કરોડના વેરાની ભરપાઈ કરી આપી
રાજકોટમાં સોમવારે સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરે મહારક્તદાન કેમ્પનું આયોજન
ટી.એન. રાવ કોલેજમાં જન્માષ્ટમીની અનોખી ઉજવણી: ‘ચેરિટી કેન્ટીન’ દ્વારા ઝનાના હોસ્પિ.માં બેડશીટનું દાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આજે ઉપાધ્યક્ષના નામોની ઘોષણા તથા તાવાની પ્રસાદીનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

રાજકોટ જિલ્લાનાં 1.90 લાખથી વધુ ખેડૂત પરિવારોને 38.79 કરોડની સહાય ચૂકવાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

ગણેશ મહોત્સવ પહેલા યાજ્ઞિક રોડ ખુલ્લો મુકાશે: 2 વર્ષથી સતત ચાલે છે કામગીરી

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?