By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    3 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    3 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    4 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    6 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    23 hours ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    23 hours ago
    ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ
    23 hours ago
    દેશમાં 61 હજારથી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહમાં
    23 hours ago
    સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો
Author

જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો

Khaskhabar Editor
Last updated: 2026/07/04 at 3:32 PM
Khaskhabar Editor 1 month ago
Share
6 Min Read
SHARE

ડૉ. દેવજીસાંખટ(એડવોકેટ) : ઓર્ડર-ઓર્ડર

ખાનગી કંપનીઓ માટે જમીન લેતી વખતે ઓછામાં ઓછા 70થી 80 % અસરગ્રસ્ત પરિવારોની લેખિત સંમતિ અનિવાર્ય

- Advertisement -

ભારતમાં અને વિશેષ કરીને ગુજરાતમાં જમીન સંપાદનની પ્રક્રિયા એ ખેડૂતોના આજીવિકાના અધિકાર અને દેશના આર્થિક-માળખાકીય વિકાસ વચ્ચે સંતુલન જાળવતો અત્યંત સંવેદનશીલ અને જટિલ કાનૂની વિષય છે.બ્રિટિશ કાળના ક્રૂર અને શોષણયુક્ત “જમીન સંપાદન અધિનિયમ, ૧૮૯૪” (Land Acquisition Act, 1894) ને રદ કરીને કેન્દ્ર સરકાર દ્વારા “ભૂમિ સંપાદન, પુનઃસ્થાપન અને પુનર્વસન સનદમાં ઉચિત વળતર અને પારદર્શિતાનો અધિકાર અધિનિયમ, ૨૦૧૩” (The Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013 – RFCTLARR Act, 2013) અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાયદો ૧ જાન્યુઆરી, ૨૦૧૪થી દેશભરમાં લાગુ છે.

જમીન સંપાદનની બંધારણીય જોગવાઈઓ
ભારતીય બંધારણમાં મિલકતનો અધિકાર એ શરૂઆતમાં મૂળભૂત અધિકાર હતો. પરંતુ બંધારણના ૪૪મા સુધારા (૧૯૭૮) દ્વારા મિલકતના અધિકારને ભાગ-૩ માંથી હટાવીને આર્ટીકલ ૩૦૦-એ હેઠળ “કોઈપણ વ્યક્તિને કાયદાની સત્તા અથવા યોગ્ય પ્રક્રિયા વિના તેની મિલકતથી વંચિત કરી શકાશે નહીં.” તેમ માત્ર એક કાનૂની અધિકાર તરીકે સીમિત કરવામાં આવ્યો.સરકાર પાસે ‘એમિનન્ટ ડોમેન’નો સાર્વભૌમ અધિકાર છે, જેના અંતર્ગત તે જાહેર હેતુ માટે વળતર આપીને કોઈપણ ખાનગી જમીન સંપાદિત કરી શકે છે. પરંતુ ૨૦૧૩ના નવા કાયદાએ આ સત્તા પર પૂરતી પારદર્શિતા અને ખેડૂત હિત રક્ષણના કાનૂની અંકુશો મૂક્યા છે.

જમીન સંપાદન માટે જાહેર હેતુઓ
રાષ્ટ્રીય સુરક્ષા, સંરક્ષણ અને લશ્કરી હેતુઓ માટે સંપાદન.
રેલવે, હાઈવે, બંદરો, એરપોર્ટ અને સરકારી પરિવહન માળખું.
સિંચાઈ યોજનાઓ, કેનાલ, ડેમ અને હાઈડ્રો-પાવર પ્રોજેક્ટ્સ.
સરકારી આવાસ યોજનાઓ અને ગરીબો માટે પુનર્વસન વસાહતો.
જાહેર જનતા માટે હોસ્પિટલો, શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ.
જાહેર-ખાનગી ભાગીદારી જ્યાં માલિકી સરકાર હસ્તક જ હોય.

- Advertisement -

જમીન માલિકોના મુખ્ય અધિકારો
સંમતિનો અધિકાર : જો સરકાર ખાનગી કંપનીઓ માટે પ્રોજેક્ટ માટે જમીન લેતી હોય, તો ખેડૂતોની પૂર્વ સંમતિ અનિવાર્ય છે જેમાં અસરગ્રસ્ત કુટુંબોના ઓછામાં ઓછા ૭૦ થી ૮૦% લોકોની લેખિત સંમતિ જરૂરી છે.સરકારી જાહેર ક્ષેત્રના પોતાના શુદ્ધ સરકારી પ્રોજેક્ટ્સ માટે આ સંમતિ કલમ લાગુ પડતી નથી.
સામાજિક અસરનું મૂલ્યાંકન : કોઈપણ જમીન સંપાદન કરતા પહેલાં સરકારે નિષ્ણાતોની સમિતિ દ્વારા સામાજિક અસરનું મૂલ્યાંકન કરાવવું પડે છે.ખેડૂતોને આ પ્રક્રિયામાં ભાગ લેવાનો અને જાહેર સુનાવણી દરમિયાન પોતાના વાંધા રજૂ કરવાનો કાનૂની અધિકાર છે.અહેવાલમાં સાબિત થાય કે પ્રોજેક્ટથી થતા નુકસાન કરતાં જાહેર હિત ઓછું છે, તો સંપાદન રદ થઈ શકે છે.
બહુ-પાક જમીનનું રક્ષણ : ખેડૂતોની ફળદ્રુપ અને બારમાસી સિંચાઈવાળી જમીન બચાવવા માટે કાયદામાં વિશેષ જોગવાઈ છે. આવી જમીન માત્ર અપવાદરૂપ સંજોગોમાં અને સરકારે નક્કી કરેલી ચોક્કસ ટકાવારીની મર્યાદામાં જ સંપાદિત કરી શકાય છે.

સંપાદનના તબક્કાવાર કાનૂની પગલાં
પ્રારંભિક જાહેરનામું (કલમ ૧૧) : સરકાર જમીન સંપાદન કરવાના પોતાના ઇરાદા અંગે સત્તાવાર ગેઝેટ, બે સ્થાનિક અખબારો અને ગ્રામ પંચાયતની કચેરીમાં ગુજરાતી ભાષામાં જાહેરનામું બહાર પાડશે.
વાંધા સાંભળવા (કલમ ૧૫) : જાહેરનામું પ્રસિદ્ધ થયાના ૬૦ દિવસની અંદર કોઈપણ ખેડૂત જમીન સંપાદન સામે કલેક્ટર સમક્ષ લેખિત વાંધા (Objections) ઉઠાવી શકે છે. કલેક્ટરે ખેડૂતને વ્યક્તિગત સાંભળવા પડે છે.
આખરી જાહેરાત (કલમ ૧૯) : વાંધાઓના નિકાલ અને R&R યોજનાની મંજૂરી બાદ સરકાર આખરી સંપાદન જાહેરાત કરે છે.
એવોર્ડ (ચુકાદો) જાહેર કરવો (કલમ ૨૩ અને ૨૫) : પ્રારંભિક જાહેરનામાના ૧૨ મહિનાની અંદર જમીન સંપાદન અધિકારીએ વળતરનો આખરી ચુકાદો જાહેર કરવો પડે છે. જો ૧૨ મહિનામાં એવોર્ડ ન થાય, તો સમગ્ર સંપાદન આપોઆપ રદ થઈ જાય છે.

ગુજરાત જમીન સંપાદન સુધારા અધિનિયમ-૨૦૧૬
કેન્દ્રના ૨૦૧૩ના કાયદાની કલમ ૧૦૭ સરકારને રાજ્ય સ્તરે સુધારા કરવાની સત્તા આપે છે. જે અન્વયે ગુજરાત સરકારે ૨૦૧૬માં સુધારા કાયદો પસાર કર્યો હતોગુજરાત સરકારે જાહેર આંતરમાળખાકીય પ્રોજેક્ટ્સ,ઘડતર રેલવે, હાઈવે, સસ્તા આવાસો, સંરક્ષણ પ્રોજેક્ટ્સ) માટે સામાજિક અસર મૂલ્યાંકન (SIA) ની પ્રક્રિયામાંથી મુક્તિ આપી છે જેથી પ્રોજેક્ટ્સ ઝડપી બને. પરંતુ વળતર, સોલેશિયમ અને પુનર્વસનના તમામ આર્થિક લાભો જે કેન્દ્રના કાયદામાં છે તે ગુજરાતના ખેડૂતોને પણ પૂરેપૂરા મળવાપાત્ર છે.

જમીન અંગે કાનૂની વિવાદ
જો સરકારે ખેડૂત પાસેથી જમીન સંપાદિત કરી લીધી હોય, પરંતુ સંપાદનની તારીખથી ૫ વર્ષ સુધી તે જમીન પર કોઈ કામ શરૂ ન કરવામાં આવે અથવા પ્રોજેક્ટ બિનઉપયોગી રહે, તો તે જમીન મૂળ માલિક (ખેડૂત) ને અથવા સ્ટેટ લેન્ડ બેંકને પરત કરવાની કાયદાકીય જોગવાઈ છે.જો કોઈ ખેડૂત વળતરની રકમથી અસંતુષ્ટ હોય અથવા તેની જમીનનું ખોટું મૂલ્યાંકન થયું હોય, તો તે સિવિલ કોર્ટમાં જઈ શકતો નથી. કાયદાની કલમ ૫૧ હેઠળ “જમીન સંપાદન, પુનઃસ્થાપન અને પુનર્વસન સત્તામંડળ”ની સ્થાપના કરવામાં આવી છે. જે ભૂમિ દેશનું પેટ ભરે છે, તે ભૂમિનો માલિક ક્યારેય કાયદાની નજરમાં લાચાર ન હોઈ શકે; પ્રગતિના વ્હીલ નીચે કદી ખેડૂતનું હિત કચડાવું ન જોઈએ.જમીન સંપાદન, પુનઃસ્થાપન અને પુનર્વસન અધિનિયમ, ૨૦૧૩ (RFCTLARR Act, 2013) એ માત્ર જમીન સંપાદન કરવાનો સરકારી દસ્તાવેજ નથી, પરંતુ તે ભારતીય ખેડૂતોના આજીવિકાના અધિકાર અને સન્માનપૂર્વક જીવવાના બંધારણીય અધિકારનું રક્ષણ કરતું એક મજબૂત કાનૂની કવચ છે.જ્યારે કોઈ રાષ્ટ્ર આધુનિકતા તરફ પ્રયાણ કરે છે ત્યારે તેના અન્નની સુરક્ષા અને ખેડૂતની આર્થિક સુરક્ષા સર્વોપરી હોવી જોઈએ, કારણ કે ખેડૂત સમૃદ્ધ હશે તો જ દેશ આત્મનિર્ભર બનશે.

કોર્ટ કેસમાં ફ્રી કાનૂની માર્ગદર્શન માટે 9662633144 નંબર પર વોટ્સએપ કરી સંપર્ક કરી શકો છો, સામાજિક ઉત્તરદાયિત્વનાં ભાગ તરીકે આપને વિનામૂલ્યે કાનૂની માર્ગદર્શન આપવામાં આવશે.

You Might Also Like

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

ખાસ-ખબરની છ વર્ષની ખબર

બેંક લોનમાં જામીનદાર બનવું એ ગંભીર કાનૂની જવાબદારી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વાળ: એક્સ્ટ્રા પણ ઈમ્પોર્ટન્ટ કલાકાર
Next Article નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

દંડનો ડર નહીં, મોતનો વિચાર નહીં! : ગુજરાતમાં 48.7 ટકા માર્ગ અકસ્માતો `જીવલેણ’

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ
કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ
શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન
બેટ દ્વારકામાં સરકારી જમીન પર દબાણના આક્ષેપોઃ બે ટ્રસ્ટીઓ પાસે નગરપાલિકાએ પુરાવા માંગ્યા
મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
Authorરાજકોટ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
AuthorKinnar Acharya

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?