By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    34 minutes ago
    નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ
    1 hour ago
    4-5 વર્ષમાં માણસ કરતાં પણ વધુ બુદ્ધિશાળી બની જશે AI : મસ્ક
    3 hours ago
    ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી : અંધત્વ અને લકવાનું પણ જોખમ!
    1 day ago
    બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ તૂટ્યો, 5નાં મોત
    14 minutes ago
    MPના CM મોહન યાદવની ભયાનક ભ્રષ્ટાચારલીલા !
    44 minutes ago
    મુંબઇમાં એક રાતમાં 10 ઇંચ વરસાદ : આજે પણ રેડ એલર્ટ
    1 hour ago
    ફૂલ લીધા, ભેટ્યા, ડાન્સ કર્યો…પછી શાતિર સિયાએ મંગેતર કેતનને ખીણમાં ધક્કો મારી દીધો!
    2 hours ago
    ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    1 day ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    6 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 week ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    5 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    2 hours ago
    અનોખો વિરોધ : રાજકોટના કોંગી કોર્પોરેટરે પાવડા – તગારા લઈને આજી નદીની સફાઈ કરી
    3 hours ago
    મોબાઇલમાં ખોવાતું બાળપણ : મમ્મી – પપ્પાની જગ્યાએ ‘લાઈક, શેર, ફોલો’ થી થઈ રહી છે બોલવાની શરૂઆત
    1 day ago
    નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
    2 days ago
    રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વાઘેશ્વરી તળાવ નવસાધ્ય થવાથી જળસંગ્રહ શક્તિ વધશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > વાઘેશ્વરી તળાવ નવસાધ્ય થવાથી જળસંગ્રહ શક્તિ વધશે
જુનાગઢ

વાઘેશ્વરી તળાવ નવસાધ્ય થવાથી જળસંગ્રહ શક્તિ વધશે

Khaskhabar Editor
Last updated: 2024/04/12 at 3:40 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

જૂનાગઢનાં વાઘેશ્વરી તળાવની નવસાધ્ય કામગીરીની શરૂઆત

જૂનાગઢના ભવ્ય ભૂતકાળ સાથે વિસરાયેલું નવાબી કાળનું તળાવ

- Advertisement -

બોટિંગ વ્યવસ્થા થશે તો શહેરને વધુ એક પિકનીક પોઇન્ટ મળશે

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12

જૂનાગઢ શહેર અતિ પ્રાચીન નગરી તરીકેની ઓળખ ધરાવે છે.ત્યારે જૂનાગઢ શહેર અનેક ઐતિહાસિક સ્થળો સાથે કુદરતી સંપદાનો અતૂટ ભંડાર છે.જેમાં દત્ત – દાતરની ટેકરીઓ સાથે કુદરતી વાતાવરણ અને પહાડો વચ્ચે કુદરતી ડેમો જોવા મળે છે.એમાં પણ જયારે ચોમાસાની ઋતુમાં ગીરનાર અને દાતારના પહાડોનો નજારો કંઈક અલગ હોઈ છે ત્યારે જૂનાગઢ શહેરમાં કુદરતી રીતે અનેક તળાવો જોવા મળે છે.જેમાં એવા તળાવો છે કે, તેને જો નવસાધ્ય કરવામાં આવે તો એક પીકનીક પોઇન્ટ બની શકે છે.એવુજ એક તળાવ ગીરનાર દરવાજા પાસે આવેલ વાઘેશ્વરી તળાવ જે નવાબી કાળ સાથે વિસરાયેલું તળાવ છે ત્યારે વર્ષોથી સામાજીક સંસ્થા દ્વારા આ તળાવને નવસાધ્ય કરવાની માંગ હતી ત્યારે હવે વાઘેશ્વરી તળાવનું નવસાધ્ય કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે.

- Advertisement -

જૂનાગઢના ભવ્ય ભૂતકાળ સાથે વિસરાયેલું નવાબી કાળનું ગિરનાર દરવાજા પાસે આવેલ વાઘેશ્વરી તળાવ કે, જેની કોઈપણ વ્યક્તિ કલ્પના પણ ન કરી શકે કે આ સ્થળે તળાવ હતું. જે રીતે નરસિંહ મહેતા સરોવર નવસાધ્ય થઈ રહ્યું છે એ જ રીતે આજથી 18 વર્ષ પહેલા 2006માં જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આ તળાવને નવસાધ્ય કરાય તો પાણીના તળ ઊંચા આવે અને તળ સાજા થાય જેથી કુદરતી ગીરનારના જંગલમાંથી આવતા વરસાદી પાણીનો સંગૃહ થાય જેથી આસપાસના લોકોના ડંકી – વાવના તળ સાજા થઈ જવાના કારણે પાણીનો પ્રશ્ર્ન હલ થઈ શકે તેમજ દેશ-વિદેશથી તથા જુનાગઢના લોકો ફરવા આવતા સહેલાણીઓને જો તળાવમાં બોટિંગ મૂકવામા આવેતો જૂનાગઢનું એક નવા નજરાણા રૂપ ફરવાના સ્થળ તરીકે ઉપયોગી થઈ શકે, આ વિચારને મૂર્તિમંત કરવા લગભગ એ સમયે 51 જેટલી સંસ્થાઓએ કમર કસેલી અને હજારો- ટનબધ કાંપ દૂર કરી શ્રમયજ્ઞ કરેલ, જેની આગેવાની સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા અને તેની ટીમ તેમજ જુનાગઢના નગરજનો દ્વારા લેવામાં આવેલ હતી.

એક જમાનામાં કુદરતી સૌંદર્યથી છલકાતા તળાવમાં ભરાયેલી ગંદકી અને કાંંપ કાઢી સાથે ગારને કાઢી તળાવ ઊંંડું ઉતારવાનું કામ થાય તો જૂનાગઢની સુંદરતામાં વધારો થાય આ પ્રકારનો એ સમયે મ.ન.પા.જૂનાગઢ ને રજૂઆત કરેલ. જેમાં એ સમયે હજારો ટન કાંપ, કીચડ અને ગંદકી ભરીને કચરો ઉલેચવામાં આવ્યો હતો.લગભગ 1500 જેટલા સ્વયંસેવકો ના સહિયારા પ્રયાસોથી ખંભે-ખંભો મિલાવી શ્રમયજ્ઞ કરેલ. જેમાં સંતો મહંતો, રાજદ્વારી નેતાઓ, તબીબો, સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો, પોલીસ ટ્રેનિંગ કોલેજમાં તાલીમ લઈ રહેલા ઝારખંડ રાજ્યના 125 પોલીસ જવાનો હરખભેર જોડાયા હતા.

જૂનાગઢ વાઘેશ્વરી તળાવ હવે નવસાધ્ય બનવા જઈ રહ્યું છે ત્યારે આ તળાવ જો ચોમાસા પેહલા કામગીરી પૂર્ણ કરવામાં આવે તો જળસંગ્રહ શક્તિ વધશે અને આસપાસના વિસ્તારોના પાણીના તળ ઊંચા આવશે અને જે રીતે નરસિંહ મેહતા સરોવરને નવા કલેવર સાથે શણગારવાની કામગીરી ચાલી રહી છે તેવી રીતે વાઘેશ્વરી તળાવને પણ બ્યુટીફીકેશન કરવામાં આવે અને તેમાં બોટિંગ સુવિધા ઉભી કરવામાં આવે તો ગિરનાર યાત્રા કરવા આવતા પ્રવાસીઓ અને ભવનાથ ફરવા આવતા શહેરીજનોને વધુ હરવા ફરવાના સ્થળ સાથે નવો પીકનીક પોઇન્ટ ઉભો થશે.

You Might Also Like

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

રાજ્યસભા સાંસદ માનસિંહ પરમારનું જાગનાથ મહાદેવ મંદિરે સન્માન: મંદિર પર ધ્વજારોહણ, પૂજન-અર્ચન કરાયું

સાસણ ગીર અને ગિરનાર જંગલ સફારી 4 મહિના માટે બંધ

શેઠ જગડુશા મંદિરમાં જમીનમાંથી સેંકડો વર્ષથી નીકળતી અખંડ જ્યોત!

મનપા કમિશનરે ગૌશાળા અને એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરની આકસ્મિક મુલાકાત લીધી

TAGGED: junagadh, Vaghervari
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મતદાન સમયે લગાવાતી શાહી સરલતાથી કેમ નથી ભૂસાતી ? ચાલો આજે તેના પાછળનું કારણ જાણીએ
Next Article જૂનાગઢ-13 લોકસભા ચૂંટણીના આજથી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ તૂટ્યો, 5નાં મોત
રાજ્યસભા સાંસદ માનસિંહ પરમારનું જાગનાથ મહાદેવ મંદિરે સન્માન: મંદિર પર ધ્વજારોહણ, પૂજન-અર્ચન કરાયું
ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું
ફૂલ લીધા, ભેટ્યા, ડાન્સ કર્યો…પછી શાતિર સિયાએ મંગેતર કેતનને ખીણમાં ધક્કો મારી દીધો!
10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
જુનાગઢ

રાજ્યસભા સાંસદ માનસિંહ પરમારનું જાગનાથ મહાદેવ મંદિરે સન્માન: મંદિર પર ધ્વજારોહણ, પૂજન-અર્ચન કરાયું

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
જુનાગઢ

સાસણ ગીર અને ગિરનાર જંગલ સફારી 4 મહિના માટે બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?