By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘અમેરિકાએ પસ્તાવું પડશે…’ હિન્દ મહાસાગરમાં જહાજ તોડી પાડવા અંગે ઈરાનની ચેતવણી
    3 minutes ago
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    5 days ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    5 days ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    5 days ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત
    5 days ago
    ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો
    5 days ago
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    6 days ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    6 days ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    5 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    6 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    7 days ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    1 week ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    3 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વાઘેશ્વરી તળાવ નવસાધ્ય થવાથી જળસંગ્રહ શક્તિ વધશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > વાઘેશ્વરી તળાવ નવસાધ્ય થવાથી જળસંગ્રહ શક્તિ વધશે
જુનાગઢ

વાઘેશ્વરી તળાવ નવસાધ્ય થવાથી જળસંગ્રહ શક્તિ વધશે

Khaskhabar Editor
Last updated: 2024/04/12 at 3:40 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

જૂનાગઢનાં વાઘેશ્વરી તળાવની નવસાધ્ય કામગીરીની શરૂઆત

જૂનાગઢના ભવ્ય ભૂતકાળ સાથે વિસરાયેલું નવાબી કાળનું તળાવ

- Advertisement -

બોટિંગ વ્યવસ્થા થશે તો શહેરને વધુ એક પિકનીક પોઇન્ટ મળશે

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12

જૂનાગઢ શહેર અતિ પ્રાચીન નગરી તરીકેની ઓળખ ધરાવે છે.ત્યારે જૂનાગઢ શહેર અનેક ઐતિહાસિક સ્થળો સાથે કુદરતી સંપદાનો અતૂટ ભંડાર છે.જેમાં દત્ત – દાતરની ટેકરીઓ સાથે કુદરતી વાતાવરણ અને પહાડો વચ્ચે કુદરતી ડેમો જોવા મળે છે.એમાં પણ જયારે ચોમાસાની ઋતુમાં ગીરનાર અને દાતારના પહાડોનો નજારો કંઈક અલગ હોઈ છે ત્યારે જૂનાગઢ શહેરમાં કુદરતી રીતે અનેક તળાવો જોવા મળે છે.જેમાં એવા તળાવો છે કે, તેને જો નવસાધ્ય કરવામાં આવે તો એક પીકનીક પોઇન્ટ બની શકે છે.એવુજ એક તળાવ ગીરનાર દરવાજા પાસે આવેલ વાઘેશ્વરી તળાવ જે નવાબી કાળ સાથે વિસરાયેલું તળાવ છે ત્યારે વર્ષોથી સામાજીક સંસ્થા દ્વારા આ તળાવને નવસાધ્ય કરવાની માંગ હતી ત્યારે હવે વાઘેશ્વરી તળાવનું નવસાધ્ય કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે.

- Advertisement -

જૂનાગઢના ભવ્ય ભૂતકાળ સાથે વિસરાયેલું નવાબી કાળનું ગિરનાર દરવાજા પાસે આવેલ વાઘેશ્વરી તળાવ કે, જેની કોઈપણ વ્યક્તિ કલ્પના પણ ન કરી શકે કે આ સ્થળે તળાવ હતું. જે રીતે નરસિંહ મહેતા સરોવર નવસાધ્ય થઈ રહ્યું છે એ જ રીતે આજથી 18 વર્ષ પહેલા 2006માં જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આ તળાવને નવસાધ્ય કરાય તો પાણીના તળ ઊંચા આવે અને તળ સાજા થાય જેથી કુદરતી ગીરનારના જંગલમાંથી આવતા વરસાદી પાણીનો સંગૃહ થાય જેથી આસપાસના લોકોના ડંકી – વાવના તળ સાજા થઈ જવાના કારણે પાણીનો પ્રશ્ર્ન હલ થઈ શકે તેમજ દેશ-વિદેશથી તથા જુનાગઢના લોકો ફરવા આવતા સહેલાણીઓને જો તળાવમાં બોટિંગ મૂકવામા આવેતો જૂનાગઢનું એક નવા નજરાણા રૂપ ફરવાના સ્થળ તરીકે ઉપયોગી થઈ શકે, આ વિચારને મૂર્તિમંત કરવા લગભગ એ સમયે 51 જેટલી સંસ્થાઓએ કમર કસેલી અને હજારો- ટનબધ કાંપ દૂર કરી શ્રમયજ્ઞ કરેલ, જેની આગેવાની સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા અને તેની ટીમ તેમજ જુનાગઢના નગરજનો દ્વારા લેવામાં આવેલ હતી.

એક જમાનામાં કુદરતી સૌંદર્યથી છલકાતા તળાવમાં ભરાયેલી ગંદકી અને કાંંપ કાઢી સાથે ગારને કાઢી તળાવ ઊંંડું ઉતારવાનું કામ થાય તો જૂનાગઢની સુંદરતામાં વધારો થાય આ પ્રકારનો એ સમયે મ.ન.પા.જૂનાગઢ ને રજૂઆત કરેલ. જેમાં એ સમયે હજારો ટન કાંપ, કીચડ અને ગંદકી ભરીને કચરો ઉલેચવામાં આવ્યો હતો.લગભગ 1500 જેટલા સ્વયંસેવકો ના સહિયારા પ્રયાસોથી ખંભે-ખંભો મિલાવી શ્રમયજ્ઞ કરેલ. જેમાં સંતો મહંતો, રાજદ્વારી નેતાઓ, તબીબો, સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો, પોલીસ ટ્રેનિંગ કોલેજમાં તાલીમ લઈ રહેલા ઝારખંડ રાજ્યના 125 પોલીસ જવાનો હરખભેર જોડાયા હતા.

જૂનાગઢ વાઘેશ્વરી તળાવ હવે નવસાધ્ય બનવા જઈ રહ્યું છે ત્યારે આ તળાવ જો ચોમાસા પેહલા કામગીરી પૂર્ણ કરવામાં આવે તો જળસંગ્રહ શક્તિ વધશે અને આસપાસના વિસ્તારોના પાણીના તળ ઊંચા આવશે અને જે રીતે નરસિંહ મેહતા સરોવરને નવા કલેવર સાથે શણગારવાની કામગીરી ચાલી રહી છે તેવી રીતે વાઘેશ્વરી તળાવને પણ બ્યુટીફીકેશન કરવામાં આવે અને તેમાં બોટિંગ સુવિધા ઉભી કરવામાં આવે તો ગિરનાર યાત્રા કરવા આવતા પ્રવાસીઓ અને ભવનાથ ફરવા આવતા શહેરીજનોને વધુ હરવા ફરવાના સ્થળ સાથે નવો પીકનીક પોઇન્ટ ઉભો થશે.

You Might Also Like

શંખ, છીપલાં, કાચબાની ઢાલ, સોના, ચાંદી વગેરેમાંથી બને છે આરોગ્ય પ્રદાન કરતી ભસ્મ

બજારોમાં આકર્ષક પિચકારીઓની ધૂમ, લોકોમાં ઓર્ગેનિક રંગોનો વધતો ક્રેઝ

જૂનાગઢ ભાજપ મહિલા મોરચાના પ્રમુખના પુત્રએ પ્રમુખો સામે લગાવ્યા ગંભીર આક્ષેપ

આઝાદીના દાયકાઓ પછી પણ 18મી સદીમાં જીવતું હસ્નાપુર ગામ

તાલાલાનાં જાવંત્રી ગીર ગામના જમીન વિવાદમાં સળગી ગયેલાં વૃધ્ધાનું સારવાર દરમિયાન મોત

TAGGED: junagadh, Vaghervari
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મતદાન સમયે લગાવાતી શાહી સરલતાથી કેમ નથી ભૂસાતી ? ચાલો આજે તેના પાછળનું કારણ જાણીએ
Next Article જૂનાગઢ-13 લોકસભા ચૂંટણીના આજથી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

‘અમેરિકાએ પસ્તાવું પડશે…’ હિન્દ મહાસાગરમાં જહાજ તોડી પાડવા અંગે ઈરાનની ચેતવણી

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે
આંતરિક સુંદરતા
શંખ, છીપલાં, કાચબાની ઢાલ, સોના, ચાંદી વગેરેમાંથી બને છે આરોગ્ય પ્રદાન કરતી ભસ્મ
બજારોમાં આકર્ષક પિચકારીઓની ધૂમ, લોકોમાં ઓર્ગેનિક રંગોનો વધતો ક્રેઝ
મોરબી મનપાની ટેક્સ વસૂલાત ઝુંબેશ: વેરો ન ભરનાર 64 મિલકતો અત્યાર સુધી સીલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

શંખ, છીપલાં, કાચબાની ઢાલ, સોના, ચાંદી વગેરેમાંથી બને છે આરોગ્ય પ્રદાન કરતી ભસ્મ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
જુનાગઢ

બજારોમાં આકર્ષક પિચકારીઓની ધૂમ, લોકોમાં ઓર્ગેનિક રંગોનો વધતો ક્રેઝ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
જુનાગઢ

જૂનાગઢ ભાજપ મહિલા મોરચાના પ્રમુખના પુત્રએ પ્રમુખો સામે લગાવ્યા ગંભીર આક્ષેપ

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?