By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    3 hours ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    5 hours ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    1 day ago
    USના વિઝા હવે ફટાફટ!
    2 days ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ
    2 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    1 day ago
    ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક
    1 day ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી એરસ્ટ્રાઈક: 11 બાળક સહિત 13નાં મોત
    1 day ago
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    3 hours ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    1 day ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    1 day ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    3 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    6 hours ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 day ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    1 day ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    2 days ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: TAAZA KHABAR: જાદુ ચડે કે ચમત્કાર?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Naresh Shah > TAAZA KHABAR: જાદુ ચડે કે ચમત્કાર?
AuthorNaresh Shah

TAAZA KHABAR: જાદુ ચડે કે ચમત્કાર?

Khaskhabar Editor
Last updated: 2023/01/28 at 5:39 PM
Khaskhabar Editor 3 years ago
Share
9 Min Read
SHARE

સગી માતા કે ખુદ્દાર પિતાના આશિર્વાદ કરતાં નિસ્વાર્થ સેવા જ જિંદગીમાં ચમત્કાર સર્જી શક્તી હોય છે

જીવનના બે સત્યો અફર છે. એક, ક્યારેક કોઈ જાદુ જેવો ચમત્કાર થઈ શકે છે અને બે, એ જાદુ કે ચમત્કાર જીરવી લેવો, એ કોઈ આસાન કામ નથી.

- Advertisement -

માની લો કે તમારા જીવનની કોઈ સબળી પળે ઈશ્વર કે કોઈના આશીર્વાદથી તમારા હાથમાં કે તમારી કિસ્મતમાં કોઈ ચમત્કાર સર્જાઈ તો તમે શું કરો ? વાતને જરા સરળ બનાવીએ, ધારી લો કે બે ચાર કલાક કે એકાદ દિવસ પછી બનવાની છે, એ ઘટનાની જાણ તમને વહેલી થવા માંડે તો ? બેશક, તમારી કૂકરી ગાંડી જ થઈ જાય. મહૌલ્લાના સુલભ શૌચાલયનો વહીવટ કરતાં કરતાં આખો દિવસ પેશાબ-ગૂની બદબુ વચ્ચે જીવતાં વસંત ગાવડે સાથે પણ આવો જ ચમત્કાર થાય છે : ઘટનાઓની તાઝા ખબર તેને વહેલી મળવા લાગે છે અને…
વસંત ગવાડેની જિંદગી બદલાઈ જાય છે પણ…
જયાં સંતોષ નથી યા જયાં લક્ષ્મણરેખા નથી ત્યાં કશુંય સુખદ પરિણામ આવતું નથી. અત્યધિક સુખ હોય કે પારાવાર પીડા, માણસનેે અનકંટ્રોલ્ડ બનાવી દેવા માટે એ પૂરતું છે અને આ બોધપાઠ આપણને સોની લીવ પરની વેબસિરિઝ તાઝા ખબર આપે છે, એ પણ એકદમ રોમાંચક શૈલીમાં.
મુંબઈની ચાલમાં આવેલાં સુલભ શૌચાલયના વહિવટ સંભાળતા વસંત ગાવડેના હાલાત પણ દયનીય છે. તેના પચ્ચીસમા જન્મ દિવસે કેક ખરીદવા અને શર્ટ ભેટ આપવા માટે તેની માતા, જયાં ઘરકામ કરે છે એ ઘરમાંથી જ, બે હજાર રૂપિયા ચોરતાં પકડાઈ જાય છે. ચોરટી માને પિતા જાહેરમાં ફટકારે છે ત્યારે સુલભ શૌચાલયના હિસાબના પૈસામાંથી પુત્ર વસંત બે હજાર રૂપિયા લાવીને પાછા આપે છે અને થોડાં પૈસા ગુસ્સાવાળા બાપના ગજવામાં મૂકે છે, દારૂ પીવા માટે.
તાઝા ખબરના પ્રથમ એપિસોડમાં જ આપણે સમજાય જાય છે કે એકદમ નિમ્ન સ્તરના લોકોની વાતનો આપણી સામે ઉઘાડ થઈ રહ્યો છે. અહીં મૂતરી (જાહેર જાજરૂ) સંભાળનારો યુવાન છે. વૈશ્યાલયની જ યુવતી મધુના તે પ્રેમમાં છે, એ મધુ, જેનો એક આશિક એરિયાનો માથાભારે કોર્પોરેટર છે. વૈશ્યાલયની માલકણ હસ્તક તે પોતાના સાચાખોટા વહીવટ ચલાવે છે. અહીં બેકાર-દારૂડીયો છતાં સ્વમાની પિતા છે તો તેનાથી દબાયેલી પણ પુત્રને ચાહતી માતા છે. ઓનલાઈન માર્કેટથી પરેશાન રેસ્ટોરાંનો માલિક અને તેની પુત્રી છે અને વસંત ગાવડેનો એક લંગોટીયો મિત્ર છે… ક્યાંય કશું નવું બનવાની શક્યતા નથી અને એ વસંત ગાવડેના જ એક સંવાદમાં વ્યક્ત થાય છે : આજે લોકોના પેશાબ-ગૂને દિવસભર સુંઘતો રહ્યો, કાલે પણ એ જ કરવાનો છું
પરંતુ એક દિવસ ચમત્કાર થાય છે. વયોવૃધ્ધ મહિલા જાહેર જાજરૂના ઉપયોગ દરમિયાન ફસડાઈને બેહોશ થઈ જાય છે. લોકોના મળ-મૂતરથી ખરડાયેલી આ મહિલાને વસંત ગાવડે માનવતાના ધોરણે ગંદા પાયખાનામાંથી કાઢી, ગૂ-મૂતર સાફ કરીને ઘરે પહોંચાડે છે. એટલું જ નહીં, વેશ્યા-પ્રેમિકા મધુએ બર્થ ડે ગિફટમાં આપેલું રૂપિયાનું ક્વર પણ વસંત પેલી વૃધ્ધાને આપી દે છે ત્યારે એ કૃશકાય મહિલા આશીર્વાદ આપે છે : તમે બધી વાતની ખબર (ઘટના બનતાં) પહેલાં જ મળી જશે. ખરેખર એવું જ બને છે. વસંત ગાવડે (ભુવન ભામ) આ ચમત્કારી શક્તિનો ઉપયોગ કરીને પ્રથમ વખતે જ પચાસ-સાઈઠ લાખ રૂપિયા કમાઈ લે છે. દરમિયાન, તેને ખ્યાલ આવે છે કે વહેલાં મળી જતાં તાઝા ખબર ને કારણે એ ક્રિકેટનું બેટિંગ કરીને કરોડો કમાઈ શકે છે. બસ, એ પછી વસંત ગાવડે, તેની પ્રેમિકા મધુ અને પાર્ટનરોની જિંદગીમાં કેવા વળાંક આવે છે,

તાઝા ખબરના પ્રથમ એપિસોડમાં જ આપણે સમજાય જાય છે કે એકદમ નિમ્ન સ્તરના લોકોની વાતનો આપણી સામે ઉઘાડ થઈ રહ્યો છે, અહીં મૂતરી સંભાળનારો યુવાન છે, વૈશ્યાલયની જ યુવતી મધુના તે પ્રેમમાં છે, એ મધુ, જેનો એક આશિક એરિયાનો માથાભારે કોર્પોરેટર છે

યુ ટયુબર ભુવન ભામની આ પ્રથમ કોમર્શિયલ વેબસિરિઝ છે પણ લખી રાખો કે, આ કોમેડિયન એકદમ લંબી રેસ કા ઘોડા સાબિત થવાનો છે

- Advertisement -

તેની કથા હિમાંક ગોર દિગ્દર્શીત અને હુસૈન દલાલ – અબ્બાસ દલાલ લિખિત વેબસિરિઝ તાઝા ખબરની છે. યુ ટયુબર ભુવન ભામ (એ પ્રોડયુસર પણ છે) ની આ પ્રથમ કોમર્શિયલ વેબસિરિઝ છે પણ લખી રાખો કે, આ કોમેડિયન એકદમ લંબી રેસ કા ઘોડા સાબિત થવાનો છે. તેની સાથે શ્રીયા પિલગાંવકર, શિલ્પા શુકલા, દેવેન ભોજાણી અને (સત્યા ફેમ) જે. ડી. ચક્રવર્તી પણ તાઝા ખબરમાં છે. વેબસિરિઝનું પાત્રાલેખન, લોકાલ, સંવાદો તેમજ અભિનય એટલાં સચોટ છે કે ચમત્કારની વિચિત્રતા ખટક્વાની બદલે તમે વાર્તા પ્રવાહમાં વહેવા લાગો છો.
આફટર ઓલ, વાત ચમત્કાર અને તેમાંથી સર્જાતી ચમત્કૃતિની છે. અહીં બે વાત તરફ ધ્યાન ખેંચવું છે. ચમત્કારમાં આપણને રસ એટલા માટે પડે છે કારણકે, એ અતિ સામાન્ય માણસના જીવનમાં થાય છે. ગર્ભ શ્રીમંત (માની લો મુકેશ અંબાણી) ના જીવનમાં ચમત્કાર થાય અને એ દરરોજ સો-બસ્સો કરોડ વધુ કમાવા લાગે તો તેમાં આપણને બિલકુલ રસ ન પડે. બીજી રસપ્રદ વાત છે કે વસંત ગાવડેમાં ચમત્કાર રોપતાં આશીર્વાદની. એ આશીર્વાદ સગી માતા કે ખુાર પિતાએ નથીઆપ્યા. ન એ અખૂટ ચાહતી વેશ્યા મધુએ આપ્યા. આ આશીર્વાદ વસંતને એક અજાણી, કૃશકાય વૃધ્ધા આપે છે, જેની વસંત ગાવડેએ દરકાર (નિસ્વાર્થ સેવા) કરી હતી. નિસ્વાર્થ સેવા જ જિંદગીમાં ચમત્કાર સર્જી શક્તી હોય છે, એ તાઝા ખબર વેબસિરિઝની સૌથી મોટી હાઈલાઈટસ છે, આઈ બાબત સમજ મેં..

લાલચ અને અસ્તિત્વની લડાઈમાં આર યા પાર…

તળપદી સંસ્કૃતિમાં કેટલી માણસાઈ છે અને સભ્ય સમાજના માણસમાં કેવી સ્વાર્થી લોલુપત્તા છે, એ ફિલોસોફીને થ્રિલર ફોર્મેટમાં બયાન કરતી ડિઝની-હોટસ્ટારની વેબસિરિઝ આર યા પારની ફલશ્રૃતિ છે. ભલે, આ વેબસિરિઝ પ્રગતિ, લાલચ, ક્રુરતા, બદલા અને એકશન પેકડ સિક્વન્સીઝની વાત કરીને આપણે ઉલટું એન્ટરટેઈન કરતી હોય પણ તેનો મેસેજ ઉમદા છે, પંકજ ત્રિપાઠીની ફિલ્મ શેરદિલ જેવો. લુપ્ત થતી જતી આદિવાસી જેવી દેગોહાટી જનજાતિ જંગલમાં જયાં રહે છે ત્યાંની પ્રાકૃતિક સંપદા પર સભ્ય સમાજના ઉદ્યોગપતિનો ડોળો સ્થિર થાય છે પરંતુ શહેરીકરણથી અભડાયેલી, છેતરાયેલી દેગોહાટી જનજાતિ પોતાના વિસ્તાર ખાલી કરવા તૈયાર નથી. સમાજની સિસ્ટમ અને મોટિવેશનલ લવારા-કારોએ આપણને (સભ્ય સમાજને) શામ, દામ, દંડ તેમજ ભેદની નીતિ અખત્યાર કરતાં શીખવાડી દીધું છે. પ્રાકૃતિક સંપદાવાળો પ્રદેશ મેળવવા માટે કેન્સરગ્રસ્ત ઉદ્યોગપતિ (આશિષ વિદ્યાર્થી), જેના પેશાબ અને નાકમાંથી લોહી નીકળતું રહે છે, એ તમામ પેંતરા અજમાવીને પછી દેગોહાટી જનજાતિનું નિકંદન નીકળી જાય એવી ક્તલેઆમ કરાવે છે. આ ખૂનામરકીમાંથી બચી ગયેલો દેગોહાટી જનજાતિનો યુવાન સરજૂ (આદિત્ય – પરેશ રાવલ) તેનો બદલો લે છે…

દેખીતી રીતે બદલાની કહાણી લાગતી આર યા પાર વેબસિરિઝ ખરેખર તો વિકાસ એટલે વિનાશ તેમજ પ્રગતિ એટલે પતન-ના વાસ્તવને બયાન કરે છે. વેબસિરિઝની ખાસિયત એ છે કે સૂફિયાણી સોચ પર થ્રિલર અને એકશનનું થયેલું કોટિંગ એટલું અસરકારક છે કે તમે અંત સુધી ધસડાતા રહો. આદિત્ય રાવલ, આશિષ વિદ્યાર્થી, પત્રલેખા, સુમિત વ્યાસ, દિવ્યાંદુ ભટ્ટાચાર્ય જેવી કાસ્ટ ધરાવતી આર યા પાર નો જંગલનો પાર્ટ બસ્તર (ચિત્રકૂટ) ના જંગલમાં ફિલ્માવાયો છે તો જ્યોર્જિયાની ધરતી પર પણ એ લઈ જાય છે. દેગોહાટી સમાજના સરજૂની ખડતલ લડાઈ હોય કે વિદેશની ધરતી પરની સિક્વસન્સ હોય, એ તમને રોમાંચિત કરે છે.
સિધ્ધાર્થ સેનગુપ્તાએ ક્રિએટ કરેલી આર યા પાર ચાર ડિરેકટર અને પાંચ રાઈટરે (અનાહિતા મેનન) લખેલી છે અને તેનો ચમકારો પણ વરતાઈ છે. વેબસિરિઝમાં એક અધિકારી બોલે છે કે, યે લોગ (આદિવાસીઓ) સારી દુનિયા કો જંગલ હી સમજતે હૈ

જવાબમાં સિનિયર પોલીસ અધિકારી સુમિત વ્યાસ કહે છે : ઐસા નહીં હૈ, યે લોગ જંગલ કો હી અપની દુનિયા સમજતે હૈ.
આર યા પાર વેબસિરિઝ અભિનેતા પરેશ રાવલના પુત્ર આદિત્ય રાવલની ડેબ્યુ સિરિઝ છે અને પિતાની જેમ પુત્રના લક્ષ્ાણ પણ પારણામાંથી વરતાયા વગર રહેતા નથી. આદિવાસી યુવક તરીકે તેણે અઘરી પરીક્ષ્ાા પાસ કરી છે. બીજા અદાકારો પણ ક્સાયેલા છે. વેબસિરિઝ માત્ર દેગોહાટી જનજાતિના શ્યો વખતે ધીમી પડતી હોય તેવું લાગે છે પણ… અન્યથા, એ એક સબક આપી જતી સાર્થક સિરિઝ છે.

You Might Also Like

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

વાણી અને વર્તન દ્વારા પરિચય

અમેરિકાનું ‘મેકએલન’ વિશ્ર્વનું સૌથી મેદસ્વી શહેર

TAGGED: webseries
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટના નાટ્યકાર ભરત યાજ્ઞિકને શ્રી શ્રી રવીશંકરજી દ્વારા ‘કલા-સારથિ’ એવોર્ડ એનાયત
Next Article અજપાજપની સ્થિતિને પામી શકશે તો અવશ્ય એનો ક્રોધ નિર્મૂળ થઇ જશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
પ્લેન ક્રેશની તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ છે : ઋષભ રૂપાણી
સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
નવનિર્મિત સાંઢીયા પુલનું શનિવારે Dy.CM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
કિડની અવેરનેસ સેમિનાર : કિડની રોગો, અંગદાન અને સ્વસ્થ જીવનશૈલી અંગે નિષ્ણાતો આપશે માર્ગદર્શન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?