By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    3 days ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    3 days ago
    શાંતિ મંત્રણા વચ્ચે અમેરિકાએ કર્યો ખેલ! યુદ્ધ જહાજ અને ફાઈટર જેટનો કાફલો મિડલ ઈસ્ટમાં તહેનાત
    3 days ago
    હોર્મુઝમાં નવું સંકટ પેદા થયું, ઈરાન ઈચ્છે તો પણ ન ખોલી શકે, જહાજો ડૂબવાનો ખતરો વધ્યો
    3 days ago
    શાંતિ મંત્રણા પહેલા ઈરાનનો વિશ્વને મૌન સંદેશો: લોહીથી ખરડાયેલા દફતર લઈ પાકિસ્તાન પહોંચ્યું પ્રતિનિધિમંડળ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન
    2 days ago
    લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો
    3 days ago
    મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા
    3 days ago
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    3 days ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    2 days ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    4 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    5 days ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    5 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    3 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    5 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    4 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સ્વામી સંપ્રદાયનું હિન્દુ સમાજ વિરુદ્ધ લગ્ન-જેહાદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > સ્વામી સંપ્રદાયનું હિન્દુ સમાજ વિરુદ્ધ લગ્ન-જેહાદ
Author

સ્વામી સંપ્રદાયનું હિન્દુ સમાજ વિરુદ્ધ લગ્ન-જેહાદ

Khaskhabar Editor
Last updated: 2025/09/13 at 6:14 PM
Khaskhabar Editor 7 months ago
Share
9 Min Read
SHARE

ડૉ. કૌશિક ચૌધરી

કેટલાક રાજકીય લોકો અને સંગઠનો સનાતન ધર્મના મૂળ સિદ્ધાંતો માટે મોટો ખતરો…

- Advertisement -

આજે ગુજરાતના એક હિસ્સાથી એક યુવાન સોફ્ટવેર એન્જિનિયરનો ફોન આવ્યો. તેણે કહ્યું, “હું તમને ફેસબુક પર ફોલોવ કરતો થયો છું. મારે થોડી મદદ જોઈએ છે. મારો પરિવાર આપણો રેગ્યુલર સનાતની છે, પણ પાંચેક વર્ષ પહેલાં મારા લગ્ન થયા અને એ પરિવાર આખો સ્વામી સંપ્રદાયમાં માનતો હતો. એ વખતે તો આવી કંઈ ખબર નહોતી આપણને. એમ જ હતું કે આ પણ આપણા જ કોઈ છે. પણ મારી વાઇફને પ્રેગ્નન્સી રહી એટલે તે કહેવા લાગી કે ’આપણે છોકરો થશે તો આપણે તેને સ્વામિનારાયણનો સાધુ બનાવીશું. બાળપણથી જ તેને સત્સંગમાં નાખીશું.’ મેં એનો સીધો વિરોધ કરવાના બદલે અલગ રીતે કહ્યું, ’નહીં, એવું નક્કી ના કરાય. આપણે તેને આધુનિક શિક્ષણ આપીશું, અને બધા ધર્મોની સમજ આપીશું, અને કોલેજ કરી રહેશે પછી એને જે કરવું હશે એ કરશે.’ પહેલાં મને લાગ્યું કે આ ખાલી સામાન્ય વાતો છે. પણ ધીરે ધીરે એ વાતો સિરિયસ થવા લાગી, જાણે સંતાન જન્મે એ પહેલાં તે અમારા પરિવારથી એની બાંયધરી માંગી રહી હતી. અમે થોડો વધુ વિરોધ કર્યો તો ઘરમાં બીજી બધી વાતે ખોટા ખોટા ઝઘડા કરી પિયર જતી રહી અને પાછી ન આવી. અમે ત્યાં ગયા તો તેનું આખું ઘર એવી વાતો કરતું હતું. એ પાછી તો ન આવી, અને હવે તો મારા પર ખોટા ખોટા આક્ષેપ મૂકી નોટિસો મોકલાવે છે. કોર્ટમાં જઈએ તો એમના વકીલો પણ એજ ટીલકા હોય છે.’
મેં જવાબ આપ્યો, ‘સમજી ગયો. તમે એમના માટે એક કુસંગી પરિવાર છો, જેને સત્સંગી એ બનાવી નથી શકી. કમસે કમ એને હવે બાંયધરી જોઈએ છે કે તમારું સંતાન તો સત્સંગી જ બનવું જોઈએ, જેનો અર્થ છે કે તમારું સંતાન સનાતન ધર્મના ઈશ્ર્વરોને ભગવાન નહીં માને, સહજાનંદને જ એકમાત્ર પૂજવા યોગ્ય સર્વોપરી ભગવાન માનશે, અને આપણા વૈદિક ઈશ્ર્વરોને તેના સેવક માની ડગલે પગલે અપમાનિત કરશે.’
‘બિલકુલ સાચું.’ સનાતની યુવકે કહ્યું. ‘આ બધું થયું એટલે મારી સમજમાં જ નહોતું આવતું, પછી મને કોઈએ તમારા આર્ટિકલ મોકલ્યા અને એ વાંચીને હું સમજ્યો. હવે હું તમને ફેસબુક પર ફોલોવ પણ કરું છું. મારે આ સંપ્રદાય પર કેસ કરવો છે, તેણે મારું ઘર ભાંગ્યું છે. મેં તમારા પાસે એજ માર્ગદર્શન મેળવવા ફોન કર્યો કે એ કેવી રીતે કરી શકાય? આપણે વ્યક્તિગત રીતે એ કરી શકીએ કે નહીં?’
હવે, મેં આખી વાત સમજાવી. ‘સી. તમે આવા એકલા નથી. છેલ્લા બે વર્ષમાં અમે આવા અનેક ફોન, મેસેજ અને ઇમેઇલ રીસીવ કર્યા છે જ્યાં આવા જ કિસ્સા સાંભળવા મળ્યા છે. અમને એવું લેખિતમાં લખીને મોકલવાવાળા પણ મળ્યા છે કે ‘આ લોકો અમને (તેમના અનુયાયીઓને) વૈદિક ઈશ્ર્વરોને માનતા સનાતનીઓથી લગ્ન કરવાની ભલામણ કરે છે, જેથી અન્ય એક પરિવારને સંપ્રદાયમાં લાવી શકાય.’ મારી તમને સલાહ એજ છે જે મેં અમેરિકાના બે પટેલ છોકરાઓને આપી હતી. પોતાનું ઘર સાચવી લો. પોતાની જાતને સનાતની બતાવી ઘરમાં ઝગડવાનું બંધ કરી દો. પોતાની જાતને નાસ્તિક, રેશનાલીસ્ટ જેવા બતાવી દો જેને ઇશ્ર્વરના અસ્તિત્વ વિશે શંકા છે, અને જે સત્યની આધ્યાત્મિક શોધમાં છે. વેદાંત અને ગીતાની ફિલસૂફી અને આધુનિક વિજ્ઞાનની વાત કરો, પણ બધા સાકાર ઈશ્ર્વરને અને તેમના આવા પ્રતિનિધિઓને નકારવાનું કામ કરો. ઘરમાં સહજાનંદ સામે રામ, કૃષ્ણ અને શિવની તરફદારી કરીને લડવા જશો તો આજે નહીં તો કાલે ડાઇવોર્સ જ થશે. એમનું લક્ષ્ય તમારા સંતાનોને સર્વોપરી સહજાનંદના સત્સંગી બનાવવાનું છે, એટલે એમને એ મિશન પાર પાડવામાં શંકા જશે ત્યારે એ સંતાનોને લઈને જતા રહેશે. આ બહુ કોમન પેટર્ન છે. રેશનાલીસ્ટ, નાસ્તિક અને સત્ય શોધક બનીને સંતાન પાસે ટકી રહેશો તો એને સહજાનંદ સાથે તમારો બીજો અભિગમ આપવા લાયક રહેશો, હોઇ શકે સંતાનને આગળ જતાં તમારી વાત સાચી લાગે અને એ એના મોસાળ પક્ષનો જ વિરોધ કરવા લાગે. હું આવા પાંચ છ કેસ સાંભળી ચૂક્યો છું જ્યાં કાં તો સ્ત્રીનું પરિવાર સંપ્રદાયનું છે, કાં તો પુરુષનું અને સામેવાળા સનાતની છે. પુરુષનું પરિવાર સંપ્રદાયનું હોય તો તો સ્ત્રી પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી, એનું સંતાન સનાતની ભગવાનોના નામે ગયું સમજવું. તમે પુરુષ છો તો તમારી પાસે આ એક વિકલ્પ છે. જ્યાં સુધી સંપ્રદાય પર કેસ કરવાનો વિચાર છે, એ લોકો આ ધર્માંતરણની વાતને સાબિત નહીં થવા દે. એ તમારા પર જ નવા નવા આક્ષેપ મૂકી વાતને ત્યાં જ લઈ જશે.’
યુવકે પૂછ્યું, ‘એ સિવાય સંપ્રદાય પર મારે કે આપણા જેવા લોકોએ વ્યક્તિગત રીતે કેસ કરવો હોય તો?’

ઘરમાં સહજાનંદ સ્વામી સામે રામ, કૃષ્ણ અને શિવની તરફદારી કરીને લડવા જશો તો આજે નહીં તો કાલે ડાઇવોર્સ જ થશે, એમનું લક્ષ્ય તમારા સંતાનોને સર્વોપરી સહજાનંદના સત્સંગી બનાવવાનું છે, એટલે એમને એ મિશન પાર પાડવામાં શંકા જશે ત્યારે એ સંતાનોને લઈને જતા રહેશે, આ બહુ કોમન પેટર્ન છે

મેં એને જાણકારી આપી, “અમે લોકોએ સમાજમાં જાગૃતિ લાવી અને સંતોને આશ્રમે ફરી ફરીને આ સંકટથી માહિતગાર કર્યા હતા. એ જાગ્યા પણ ખરા, પણ સરકાર અને હિંદુ સંગઠનોએ તેમને કોઈના કોઈ રસ્તે સમજાવી ઠારી દીધા. અમે દબાણ બનાવી રાખ્યું તો શંકરાચાર્યજીની અધ્યક્ષતામાં ટ્રસ્ટ પણ બની. પણ એક આખું વર્ષ કંઈ ન થયું. જલારામ બાપા અને દ્વારિકાધીશ વાળો વિવાદ થયો એટલે ફરી લોકો અમને કહેવા લાગ્યા કે તમે નેતૃત્વ લો, આપણે ટ્રસ્ટ બનાવી કેસ કરીએ. તો મેં ના પાડી અને કહ્યું કે આપણે જઈશું તો સંતોની ઇજ્જત જશે. આપણે એમને જ જગાડીને સમિતિ દ્વારા આ કાર્ય કરવું જોઈએ. અમે ફરી સંતોની એ સમિતિને મળ્યા અને લીગલ એક્શન લેવા દબાણ કર્યું. શંકરાચાર્યજી તૈયાર જ હતા, પણ એકલા પડતા લાગેલા કારણકે બાકી બીજા ઘણા સંતો વાતને સરકાર અને સંગઠનોના ઇશારે ઠરેલી રાખવા માંગતા હતા. એટલું જ નહીં એજ સમય દરમિયાન સંપ્રદાયને ફરીથી હિન્દુઓમાં સ્વીકાર્ય બનાવવા હિંદુ સંગઠનો કાર્ય કરી રહ્યા હતા. પણ આ વર્ષે માર્ચ મહિનાના વિવાદ પછી સમાજના દબાણથી સંતોની સમિતિએ અમને વકીલ અને પીટીશન તૈયાર કરવા કહ્યું. એ બધું તૈયાર કરી અમે પાછી સમિતિ પાસે શરૂઆતી ખર્ચ એકઠો કરવા ગયા, તો મહિના સુધી ટહેલાવવામાં આવ્યા. એ ખર્ચ શંકરાચાર્યજીએ પોતાના તરફથી આપી વાત આગળ વધારવા પ્રયાસ કર્યો તો ટ્રસ્ટ તરફથી ઠરાવ પર સહી કરવા સંતોની એક મિટિંગ બોલાવવાની જરૂર પડી. મહિનાઓ સુધી અનેક સ્થાને અનેક ફોન થયા પછી પણ એ એક મિટિંગ ન થઈ. પણ એ બધા સંતો હમણાં થોડા દિવસ પહેલા એક સાથે પીએમની ’મન કી બાત’ સાંભળવા એકઠા જરૂર થયા અને એવા ફોટા પાડીને પણ મૂક્યા.

- Advertisement -

આ બધાથી શંકરાચાર્યજી સહિત અમુક સંતો સમજી ગયા કે એ સમિતિથી કંઈ થવાનું નથી. અમે સ્વતંત્ર કાર્ય હાથ ધર્યું, તો શંકરાચાર્યજી સહિત એ બધા સંતો અને મારા જેવા સંસારીઓને પણ મળવા માટે નાના મોટા માણસો મોકલાયા. અમે એમના કુતર્ક ફગાવી દીધા અને કામ આગળ વધારવાનું ચાલુ રાખ્યું. પણ સારા વકીલ માટે હજી પણ સંઘર્ષ છે. વકીલ બાબતે અંદરખાને ઘણું થયું જે કહેવાય એમ નથી, પણ ગુજરાતનો કોઈ મોટો વકીલ કેસ લડવા તૈયાર થતો નથી, કારણકે બધા માને છે કે આમના વિરુદ્ધ કેસ લડવાથી સરકાર અને હિંદુ સંગઠનોનું દબાણ આવશે અને તેમને નુકશાન કરાશે. હિંદુ ધર્મના નામે ચરી ખાનાર એ કોઈ સંગઠનોનો માણસ હજી સનાતનીઓને એમ કહેવા નથી આવ્યો કે ’આવો, અમે તમને યોગ્ય વકીલ શોધી આપીએ અને તમને સુરક્ષિત કરીએ. અમે તમારા સાથે છીએ.’ અને આવે તો પણ વકીલ શોધવામાં એ ધ્યાન રાખવું જરૂરી છે કે એ આમના તરફી ન હોય અને ખરા સમયે આપણા વિરુદ્ધ ખેલ કરવા ન કરવાનો હોય. આ બધી વાતોથી સનાતન ધર્મના શીર્ષ સંતો સાથે હોવા છતાં લીગલ કાર્યવાહીની શરૂઆત લંબાતી જાય છે, અને એમાં સમય એમનો એમ વીતવાથી પેલા હિંદુ સંગઠનોના લોકો જે પહેલા છુપા છુપા આમના સ્થાનોએ કાર્યક્રમો કરતા હતા અને છપ્પન ભોગ લેતા હતા, તે હવે એ સ્થાનોએ કાર્યક્રમ કરી પોતાના ફોટા મૂકતા થઈ ગયા છે. એ જાણીને અને માનીને કે સનાતન ધર્મના આરાધ્%E

You Might Also Like

ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો

ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!

આવો, આપણે સૌ સાથે મળીને ભારતની નારી શક્તિને સશક્ત કરીએ

ભાજપાનો 46મો સ્થાપના દિવસ: 2 બેઠકથી શરૂ થયેલી સફર આજે 300ને પાર

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

TAGGED: Hindu society
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સોશિયલ મીડિયાથી સડક સુધી: નેપાળના યુવાનોનો આક્રોશ
Next Article SCએ વકફ સુધારા અધિનિયમને સ્થગિત કરવાનો ઇનકાર કર્યો, પરંતુ કેટલીક જોગવાઈઓ પર સ્ટે મૂક્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પક્ષ-પલટા અને ભારે ખેંચતાણ સાથે રાજકીય ગરમાવો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર જ ઉમેદવારી પત્રો ભર્યા
ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ
ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો
IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Bhavy Raval

ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

આવો, આપણે સૌ સાથે મળીને ભારતની નારી શક્તિને સશક્ત કરીએ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?