By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    8 hours ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    8 hours ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    1 day ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    1 day ago
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોને-કેટલો ચઢાવો ગયો? બધું જ જાહેર કરીશ: ગદ્દાર કહેનારાઓ પર હરભજન સિંઘનો પલટવાર
    5 hours ago
    યુદ્ધથી ભારતને 2.1 ટ્રિલિયન ડોલરનો ફટકો પડવાનું જોખમ
    5 hours ago
    ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારીમાં અમેરિકા: રિપોર્ટ
    5 hours ago
    પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું થયું
    5 hours ago
    વધતી કિંમતો વચ્ચે શું દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે? ઓઈલ કંપનીઓએ આપી લેટેસ્ટ અપડેટ
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
    5 hours ago
    ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
    8 hours ago
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    1 day ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    1 day ago
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 day ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 day ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સુરેન્દ્રનગર મનપાનું વર્ષ 2025-26નું રૂ. 751.58 કરોડનું બજેટ રજૂ કરાયું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સુરેન્દ્રનગર > સુરેન્દ્રનગર મનપાનું વર્ષ 2025-26નું રૂ. 751.58 કરોડનું બજેટ રજૂ કરાયું
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મનપાનું વર્ષ 2025-26નું રૂ. 751.58 કરોડનું બજેટ રજૂ કરાયું

Khaskhabar Editor
Last updated: 2025/02/26 at 5:04 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

રૂ. 43.30 કરોડની પુરાંત ધરાવતા આ બજેટને વહીવટદારોએ પણ આવકાર્યુ
લોકો ઝાલાવાડની ઐતિહાસિક કથાઓ, ધરોહરથી માહિતગાર થાય તે હેતુથી ઝાલાવાડ હેરિટેજ મ્યુઝિયમ અને સંસ્થાની રચના કરવાનું આયોજન

ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર-વઢવાણ-દુધરેજ સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પ્રથમવાર 2025-26ના વર્ષનું પ્રથમ સામાન્ય બજેટ મહાનગરપાલિકાના સભાખંડ ખાતે વહીવટદાર જિલ્લા કલેકટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા સહિતના ઉપસ્થિતિમાં કમિશનર નવનાથ ગવ્હાણેએ રૂ.751.58 કરોડનું સર્વાંગી વિકાસલક્ષી બજેટ રજૂ કર્યુ હતું. આ બજેટમાં જુના કરવેરા દર યથાવત રાખવામાં આવ્યા છે. મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામોમાં પંચાયતે નક્કી કરેલા કરવેરાના દર યથાવત રાખવામાં આવ્યા છે.

- Advertisement -

કમિશનર નવનાથ ગવ્હાણેએ બજેટ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર શહેરના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને નાગરિકોને માળખાકીય સુવિધાઓ અને જરૂરી સામાજિક સુવિધાઓ સરળતાથી અને મહત્તમ રીતે પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે બજેટનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વચ્છ અને સુંદર સુરેન્દ્રનગર, લીવેબલ અને હેરિટેજ સિટી સુરેન્દ્રનગર અને વિકસિત સુરેન્દ્રનગર-2047ની થીમ આધારિત આ બજેટમાં નગરજનો પાસેથી તેમના વિસ્તારના વિકાસની જરૂરિયાતો માટે વિચારો અને બજેટ માટેના સૂચનો માંગવામાં આવ્યા હતાં.

સ્વચ્છ અને સુંદર સુરેન્દ્રનગર અભિયાન અંગેની જાણકારી આપતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, નગરજનોમાં સ્વચ્છતા પ્રત્યે જવાબદારીની ભાવના કેળવાય, કચરાનો યોગ્ય રીતે નિકાલ થાય અને લોકો ગમે ત્યાં કચરો ન નાખે તે માટે નગરજનોને પ્રોત્સાહિત કરવામાં આવશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ભાગરૂપે ડોર ટુ ડોર કચરાનું એકત્રીકરણ, જાહેર અને વાણિજિયક મિલકતોની નિયમિત સફાઈ, ગટર વ્યવસ્થાપન, ઘન અને પ્રવાહી કચરાનો 100% વૈજ્ઞાનિક વ્યવસ્થાપન કરવાનું આયોજન છે. મહાનગરપાલિકામાં હાલમાં અમલમાં રહેલા પ્રોજેક્ટ તથા બજેટમાં કરેલા વિવિધ આયોજનોના અસરકારક અમલીકરણ થકી વિકસિત ભારત 2047ના સંકલ્પમાં વિકસિત સુરેન્દ્રનગરનું મહત્વનું યોગદાન હશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

બજેટમાં મહત્વની જોગવાઈઓ

- Advertisement -

વર્ષ 2025-26ના બજેટમાં વોટર પ્રોજેક્ટ માટે મહાનગરપાલિકા તથા તેમાં સમાવિષ્ટ ગામો અને આજુબાજુના વિસ્તારમાં પાણી પુરવઠાના કામો માટે રૂ.77 કરોડના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકામાં આવેલા વોટર વર્ક્સ અને પંપીંગ સ્ટેશનો, સંસ્થાઓની તમામ મિલકતોના વીજબીલમાં રાહત માટે સોલર પેનલ લગાવવામાં આવશે જે માટે બજેટમાં રૂ.પાંચ કરોડની ફાળવણી કરવામાં આવી છે. મહાનગરપાલિકા તથા તેમાં સમાવિષ્ટ ગામો અને આજુબાજુના વિસ્તારોમાં ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટરના કામો માટે રૂ.80 કરોડના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા મૂળચંદ, ચમારજ, ખમીસણા, ખેરાળી, તથા માળોદ ગામોને જોડતા મુખ્ય રસ્તાઓને શહેર સાથે જોડવા માટે રૂ.111 કરોડની ફાળવણી કરવામાં આવી છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં મુખ્ય રસ્તાઓ ઉપર આવેલા સર્કલના અપગ્રેડેશન કરવા તથા ટ્રાફિકની સમસ્યા રહેતી હોય તેવા વિસ્તારોમાં નવા સર્કલ બનાવવા માટે રૂ.2 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તથા સેનિટેશનની કામગીરી માટે રૂ.58 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આરોગ્યલક્ષી સેવાઓ માટે રૂ.05 કરોડ અને મોડેલ ફાયર સ્ટેશન બનાવવા રૂ.5.30 કરોડની ફાળવણી કરવામાં આવી છે. નાગરિકોને સેવાઓ સરળતાથી અને ઝડપી મળી રહે તે માટે નવા બે સિવિક સેન્ટર બનાવવામાં આવશે તેમજ દરેક ઝોનમાં ત્રણ વોર્ડ ઓફિસની રચના કરવામાં આવશે. વેજીટેબલ માર્કેટ માટે રૂ.2 કરોડ અને ફૂડ કોર્ટના વિકાસ માટે રૂ.01 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના મેળાના મેદાનમાં રમતગમતની પ્રવૃત્તિઓને વેગ મળે તે માટે સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવવા માટે રૂ.10 કરોડની ફાળવણી કરવામાં આવી છે. લોકો ઝાલાવાડની ઐતિહાસિક કથાઓ, ધરોહરથી માહિતગાર થાય તે હેતુથી ઝાલાવાડ હેરિટેજ મ્યુઝિયમ અને સંસ્થાની રચના કરવામાં આવશે. જેના માટે બજેટમાં રૂ.02 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નગરજનો માટે ભક્તિનંદન સર્કલ પાસે શોપિંગ મોલ બનાવવાના આયોજન માટે રૂ.5 કરોડ અને ટીપી સ્કીમના ખુલ્લા પ્લોટો અને સાર્વજનિક જગ્યાઓમાં ફોરેસ્ટ અને અર્બન ફોરેસ્ટ બનાવવા માટે રૂ.50 લાખની જોગવાઈ કરવામાં આવી છે. ટાગોરબાગમાં યોગા સેન્ટર બનાવવા માટે રૂ.50 લાખ અને મહાનગરપાલિકા વિસ્તારમાં બાળકો માટે પાંચ નવી આંગણવાડી બનાવવા માટે રૂ.50 લાખની ફાળવણી કરવામાં આવી છે. જોકે આ બજેટ લોકોની સુખ અને સુવિધા માટેનું હોવાનું જણાવતા સુરેન્દ્રનગર મનપા ખરેખર અહીંના નાગરિકોને સુવિધા આપી શકે છે કે નહીં ? તે હવે આગામી દિવસોમાં સામે આવશે

You Might Also Like

ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે પત્ની અને પ્રેમીએ કરેલી પતિની હત્યાનો ગુનો નોંધાયો

ધ્રાંગધ્રાના રાવળીયાવદર ગામે દુષ્કર્મ કેસના આરોપીને 20 વર્ષની સજા

ધ્રાંગધ્રાના ઈશદ્રા ગામ તરફ જવા માટે ચોકડી નજીકનું બસ સ્ટેન્ડ જર્જરિત

ચોટીલાના વાવડીમાં ગેરકાયદે ખાણમાં વધુ એક યુવકનું મોત

ધ્રાંગધ્રા ત્રિમંદિરના ભોજનાલયમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ: મોટી દુર્ઘટના સર્જાવાની આશંકા

TAGGED: SURENDRANAGAR, surendranagar-municipal-corporation
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હળવદ તાલુકામાં વર્ષ 2024માં 105 રેડમાં પકડાયેલ રૂપિયા 10.43 લાખના દારૂ-બિયરના જથ્થાનો નાશ
Next Article સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી ગેરકાયદે કોલસાની ખાણોમાં માનવ જીવન સસ્તું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

સ્વામી સચ્ચિદાનંદનું નવું દળદાર પુસ્તક ‘સંત પુનિતનો જીવનસંઘર્ષ’

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
વિકાસ નામનો ગર્ભનિરોધક અને જર્મનીનો કેસ સ્ટડી
ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!
મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે
તકને ઓળખો: જે લોકો કપાળે હાથ દઈને, તકની રાહ જોતા બેસી રહે છે, એના નસીબમાં આખરે તો કપાળ કૂટવાનું જ આવે છે
કરેલાં કર્મોનું ફળ ભોગવવું જ પડે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે પત્ની અને પ્રેમીએ કરેલી પતિની હત્યાનો ગુનો નોંધાયો

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાના રાવળીયાવદર ગામે દુષ્કર્મ કેસના આરોપીને 20 વર્ષની સજા

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાના ઈશદ્રા ગામ તરફ જવા માટે ચોકડી નજીકનું બસ સ્ટેન્ડ જર્જરિત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?