By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત
    7 hours ago
    ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
    9 hours ago
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    1 day ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    2 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
    6 hours ago
    CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી
    6 hours ago
    વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહાસિંહ પર ફોડી ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી
    6 hours ago
    ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગવો જોઈએ: મેક્રોન
    6 hours ago
    દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં એરપોર્ટનું સર્વર ડાઉન
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    8 hours ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    9 hours ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    1 day ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    9 hours ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    3 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    5 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સુરેન્દ્રનગર મનપાનું વર્ષ 2025-26નું રૂ. 751.58 કરોડનું બજેટ રજૂ કરાયું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સુરેન્દ્રનગર > સુરેન્દ્રનગર મનપાનું વર્ષ 2025-26નું રૂ. 751.58 કરોડનું બજેટ રજૂ કરાયું
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મનપાનું વર્ષ 2025-26નું રૂ. 751.58 કરોડનું બજેટ રજૂ કરાયું

Khaskhabar Editor
Last updated: 2025/02/26 at 5:04 PM
Khaskhabar Editor 12 months ago
Share
4 Min Read
SHARE

રૂ. 43.30 કરોડની પુરાંત ધરાવતા આ બજેટને વહીવટદારોએ પણ આવકાર્યુ
લોકો ઝાલાવાડની ઐતિહાસિક કથાઓ, ધરોહરથી માહિતગાર થાય તે હેતુથી ઝાલાવાડ હેરિટેજ મ્યુઝિયમ અને સંસ્થાની રચના કરવાનું આયોજન

ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર-વઢવાણ-દુધરેજ સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પ્રથમવાર 2025-26ના વર્ષનું પ્રથમ સામાન્ય બજેટ મહાનગરપાલિકાના સભાખંડ ખાતે વહીવટદાર જિલ્લા કલેકટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા સહિતના ઉપસ્થિતિમાં કમિશનર નવનાથ ગવ્હાણેએ રૂ.751.58 કરોડનું સર્વાંગી વિકાસલક્ષી બજેટ રજૂ કર્યુ હતું. આ બજેટમાં જુના કરવેરા દર યથાવત રાખવામાં આવ્યા છે. મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામોમાં પંચાયતે નક્કી કરેલા કરવેરાના દર યથાવત રાખવામાં આવ્યા છે.

- Advertisement -

કમિશનર નવનાથ ગવ્હાણેએ બજેટ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર શહેરના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને નાગરિકોને માળખાકીય સુવિધાઓ અને જરૂરી સામાજિક સુવિધાઓ સરળતાથી અને મહત્તમ રીતે પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે બજેટનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વચ્છ અને સુંદર સુરેન્દ્રનગર, લીવેબલ અને હેરિટેજ સિટી સુરેન્દ્રનગર અને વિકસિત સુરેન્દ્રનગર-2047ની થીમ આધારિત આ બજેટમાં નગરજનો પાસેથી તેમના વિસ્તારના વિકાસની જરૂરિયાતો માટે વિચારો અને બજેટ માટેના સૂચનો માંગવામાં આવ્યા હતાં.

સ્વચ્છ અને સુંદર સુરેન્દ્રનગર અભિયાન અંગેની જાણકારી આપતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, નગરજનોમાં સ્વચ્છતા પ્રત્યે જવાબદારીની ભાવના કેળવાય, કચરાનો યોગ્ય રીતે નિકાલ થાય અને લોકો ગમે ત્યાં કચરો ન નાખે તે માટે નગરજનોને પ્રોત્સાહિત કરવામાં આવશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ભાગરૂપે ડોર ટુ ડોર કચરાનું એકત્રીકરણ, જાહેર અને વાણિજિયક મિલકતોની નિયમિત સફાઈ, ગટર વ્યવસ્થાપન, ઘન અને પ્રવાહી કચરાનો 100% વૈજ્ઞાનિક વ્યવસ્થાપન કરવાનું આયોજન છે. મહાનગરપાલિકામાં હાલમાં અમલમાં રહેલા પ્રોજેક્ટ તથા બજેટમાં કરેલા વિવિધ આયોજનોના અસરકારક અમલીકરણ થકી વિકસિત ભારત 2047ના સંકલ્પમાં વિકસિત સુરેન્દ્રનગરનું મહત્વનું યોગદાન હશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

બજેટમાં મહત્વની જોગવાઈઓ

- Advertisement -

વર્ષ 2025-26ના બજેટમાં વોટર પ્રોજેક્ટ માટે મહાનગરપાલિકા તથા તેમાં સમાવિષ્ટ ગામો અને આજુબાજુના વિસ્તારમાં પાણી પુરવઠાના કામો માટે રૂ.77 કરોડના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકામાં આવેલા વોટર વર્ક્સ અને પંપીંગ સ્ટેશનો, સંસ્થાઓની તમામ મિલકતોના વીજબીલમાં રાહત માટે સોલર પેનલ લગાવવામાં આવશે જે માટે બજેટમાં રૂ.પાંચ કરોડની ફાળવણી કરવામાં આવી છે. મહાનગરપાલિકા તથા તેમાં સમાવિષ્ટ ગામો અને આજુબાજુના વિસ્તારોમાં ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટરના કામો માટે રૂ.80 કરોડના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા મૂળચંદ, ચમારજ, ખમીસણા, ખેરાળી, તથા માળોદ ગામોને જોડતા મુખ્ય રસ્તાઓને શહેર સાથે જોડવા માટે રૂ.111 કરોડની ફાળવણી કરવામાં આવી છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં મુખ્ય રસ્તાઓ ઉપર આવેલા સર્કલના અપગ્રેડેશન કરવા તથા ટ્રાફિકની સમસ્યા રહેતી હોય તેવા વિસ્તારોમાં નવા સર્કલ બનાવવા માટે રૂ.2 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તથા સેનિટેશનની કામગીરી માટે રૂ.58 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આરોગ્યલક્ષી સેવાઓ માટે રૂ.05 કરોડ અને મોડેલ ફાયર સ્ટેશન બનાવવા રૂ.5.30 કરોડની ફાળવણી કરવામાં આવી છે. નાગરિકોને સેવાઓ સરળતાથી અને ઝડપી મળી રહે તે માટે નવા બે સિવિક સેન્ટર બનાવવામાં આવશે તેમજ દરેક ઝોનમાં ત્રણ વોર્ડ ઓફિસની રચના કરવામાં આવશે. વેજીટેબલ માર્કેટ માટે રૂ.2 કરોડ અને ફૂડ કોર્ટના વિકાસ માટે રૂ.01 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના મેળાના મેદાનમાં રમતગમતની પ્રવૃત્તિઓને વેગ મળે તે માટે સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવવા માટે રૂ.10 કરોડની ફાળવણી કરવામાં આવી છે. લોકો ઝાલાવાડની ઐતિહાસિક કથાઓ, ધરોહરથી માહિતગાર થાય તે હેતુથી ઝાલાવાડ હેરિટેજ મ્યુઝિયમ અને સંસ્થાની રચના કરવામાં આવશે. જેના માટે બજેટમાં રૂ.02 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નગરજનો માટે ભક્તિનંદન સર્કલ પાસે શોપિંગ મોલ બનાવવાના આયોજન માટે રૂ.5 કરોડ અને ટીપી સ્કીમના ખુલ્લા પ્લોટો અને સાર્વજનિક જગ્યાઓમાં ફોરેસ્ટ અને અર્બન ફોરેસ્ટ બનાવવા માટે રૂ.50 લાખની જોગવાઈ કરવામાં આવી છે. ટાગોરબાગમાં યોગા સેન્ટર બનાવવા માટે રૂ.50 લાખ અને મહાનગરપાલિકા વિસ્તારમાં બાળકો માટે પાંચ નવી આંગણવાડી બનાવવા માટે રૂ.50 લાખની ફાળવણી કરવામાં આવી છે. જોકે આ બજેટ લોકોની સુખ અને સુવિધા માટેનું હોવાનું જણાવતા સુરેન્દ્રનગર મનપા ખરેખર અહીંના નાગરિકોને સુવિધા આપી શકે છે કે નહીં ? તે હવે આગામી દિવસોમાં સામે આવશે

You Might Also Like

સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા કચેરીને પાણીના પ્રશ્ર્ને મહિલાઓનો ઘેરાવ

ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી

સુરેન્દ્રનગર જિલ્લામાં કૉંગ્રેસનું રસ્તા રોકો આંદોલન

સુરેન્દ્રનગરમાં આપના ચાર હોદ્દેદારો પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ સસ્પેન્ડ

ધ્રાંગધ્રાના નિમકનગર ગામમાં મતદાર યાદી સુધારણા કામગીરી સામે આવેદન

TAGGED: SURENDRANAGAR, surendranagar-municipal-corporation
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હળવદ તાલુકામાં વર્ષ 2024માં 105 રેડમાં પકડાયેલ રૂપિયા 10.43 લાખના દારૂ-બિયરના જથ્થાનો નાશ
Next Article સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી ગેરકાયદે કોલસાની ખાણોમાં માનવ જીવન સસ્તું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા કચેરીને પાણીના પ્રશ્ર્ને મહિલાઓનો ઘેરાવ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે મેગા ડિમોલિશન ઉંઈઇ ફેરવી 30થી વધુ દબાણો દૂર કરાયા
મોરબીની ક.ઊ. કોલેજ બનશે સ્વાયત્ત માળખાકીય સુવિધાઓ માટે રૂ. 35 કરોડ મંજૂર
રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !
‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં
આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા કચેરીને પાણીના પ્રશ્ર્ને મહિલાઓનો ઘેરાવ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રામાં પાન-મસાલાના હોલસેલર વેપારીના ગોડાઉનમાં ચોરી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં કૉંગ્રેસનું રસ્તા રોકો આંદોલન

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?