By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    2 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    2 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    3 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    3 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    3 hours ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    3 hours ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    3 hours ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    3 hours ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    5 hours ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    5 hours ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    3 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    5 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં વેદ મંત્રોચ્ચારથી થશે રામલ્લાની પૂજા, જાણો કેવી રહેશે તૈયારી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં વેદ મંત્રોચ્ચારથી થશે રામલ્લાની પૂજા, જાણો કેવી રહેશે તૈયારી
ખાસ-ખબરરાષ્ટ્રીય

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં વેદ મંત્રોચ્ચારથી થશે રામલ્લાની પૂજા, જાણો કેવી રહેશે તૈયારી

Khaskhabar Editor
Last updated: 2023/12/12 at 10:37 AM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનું છે, આ પહેલા 121 થી વધુ વૈદિક બ્રાહ્મણોની ટીમ 16 થી 22 જાન્યુઆરી સુધી યજ્ઞ, હવન, ચાર વેદોના પાઠ અને અનુષ્ઠાન કરશે.

રામલલાના દર્શન કરવામાં માત્ર 40 દીવસ બાકી છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનું છે. ઉદ્ઘાટન પહેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થશે. વિસ્તૃત ધાર્મિક વિધિઓ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ રામલલાનો અભિષેક કરશે. કાશીના પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતના નેતૃત્વમાં 121 થી વધુ વૈદિક બ્રાહ્મણોની ટીમ 16 થી 22 જાન્યુઆરી સુધી અનુષ્ઠાન કરશે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા 60 કલાક સુધી યજ્ઞ, હવન, ચાર વેદોના પાઠ અને અનુષ્ઠાનનો પાઠ થશે અને બાદમાં 56 ભોગ ચઢાવ્યા બાદ પીએમ મોદી રામલલાની પ્રથમ આરતી કરશે.

- Advertisement -

श्री राम जन्मभूमि मंदिर के भीतरी हिस्से में बनी सुंदर कलाकृतियां

Carvings inside Shri Ram Janmabhoomi Mandir pic.twitter.com/bhM1m8TUrk

— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) December 10, 2023

- Advertisement -

પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ 17 જાન્યુઆરીએ સવારે 8 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 1 વાગ્યા સુધી ચાલશે. આ પછી, ધાર્મિક વિધિ બપોરે 3 વાગ્યે શરૂ થશે અને 9:30 વાગ્યા સુધી ચાલશે. એટલે કે દરરોજ લગભગ 10 થી 12 કલાક મંત્રોના જાપ અને હવન-પૂજા થશે. આ ક્રમ 21 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. 22 જાન્યુઆરીએ રામલલા ભવ્ય ગર્ભગૃહમાં બિરાજમાન થશે.

અનુષ્ઠાન માટે મદિરના પરિસરમાં ઘણા મંડપ અને હવનકુંડ બનાવવામાં આવ્યા છે. મંદિરની બહાર એક મોટો મંદિરની બહાર મોટો મંડપ હશે. દરેક જ્ઞાતિના બ્રાહ્મણોના ઘણા નાના મંડપ હશે. મંડપની મધ્યમાં 20 યજ્ઞકુંડ હશે. મંડપના પૂર્વમાં પંચાંગ પૂજા કરતા બ્રાહ્મણો હશે. આ પછી, વૈદિક બ્રાહ્મણો અને અન્ય ધાર્મિક પંડિતો અનુષ્ઠાન કરશે.

મંત્રોચ્ચારથી ગુંજી ઉઠશે રામ જન્મભૂમિ પરિસર

शुभ दीपावली
Shubh Deepawali pic.twitter.com/ReRJ8CBKRO

— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) November 12, 2023

17 જાન્યુઆરીએ સંકલ્પ પૂજા, વેદ મંત્રોચ્ચાર
અનુષ્ઠાનની શરૂઆત ગણપતિ પૂજા, માતૃકા પૂજા અને પુણ્યવચન સાથે થશે. ચારેય વેદોના મંત્રોનું પઠન કરવામાં આવશે. દરેક વેદમાં જુદા જુદા ઋષિઓ હોય છે. મંડપમમાં ઉત્તરમાં અથર્વવેદના વિદ્વાનો, પૂર્વમાં ઋગ્વેદ, દક્ષિણમાં યજુર્વેદ અને પશ્ચિમમાં સામવેદના વિદ્વાનો બેસશે. 18 પુરાણોના વિવિધ વિદ્વાનો પાઠ કરશે. ઉપનિષદના મંત્રોનું પઠન પણ કરવામાં આવશે. અનુષ્ઠાન બ્રાહ્મણો કરશે.

18 જાન્યુઆરી.. સરયૂ જલ સ્નાન
18મી જાન્યુઆરીએ ભગવાન રામલલાની મૂર્તિને સરયૂ નદીના 121 કલશ પાણીથી સ્નાન કરાવવામાં આવશે. આ પછી ભગવાન રામ અયોધ્યા શહેરની મુલાકાત લેશે આ માટે એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે અને મઠો અને મંદિરોની મુલાકાત લેવામાં આવશે.

19 જાન્યુઆરી …વિવિધ પ્રકારના અધિવાસ
મૂર્તિ બનાવતી વખતે પથ્થર, છીણી અને હથોડીથી ઘણું કામ કરવામાં આવે છે. તેના કારણે અનેક ખામીઓ સર્જાય છે. તેના શુદ્ધિકરણ માટે અનેક પ્રકારના અધિવાસ હશે. 19 જાન્યુઆરીએ ઘૃટાધિવાસ, ઘૃતાધિવાસ, અન્નધિવાસ અને પુષ્પધિવાસ હશે. ઘૃતાધિવાસ દરમિયાન મૂર્તિ પર દોરો બાંધીને બે મિનિટ સુધી ઘીમાં રાખવામાં આવશે. ત્યારબાદ માધવધિવાસ દરમિયાન મૂર્તિને મધથી ભરેલા વાસણમાં રાખવામાં આવે છે. અન્નધિવાસ મૂર્તિને ચોખાથી ઢાંકશે. પુષ્પાધિવાસમાં મૂર્તિ પર ચારે તરફ પુષ્પો વિસર્જન કરવામાં આવશે.

श्री राम जन्मभूमि मंदिर निर्माण कार्य – वर्तमान स्थिति

Shri Ram Janmabhoomi Mandir construction work – Current status pic.twitter.com/IdQ3krCDoB

— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) December 8, 2023

20 જાન્યુઆરી… રામલલા શયન
શયાધિવાસની વિધિ 20 જાન્યુઆરીએ થશે એટલે કે રામલલા આખી રાત સૂશે. અહીં, બાકીની ધાર્મિક વિધિઓ દિવસભર ચાલુ રહેશે. આ પછી મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.

21 જાન્યુઆરી.. ન્યાસ મંત્રોના જાપ
21મી જાન્યુઆરીની સવારે ન્યાસ પૂજા શરૂ થશે. મૂર્તિના માથા, કપાળ, નખ, નાક, મોં, ગળું, આંખો, વાળ, હૃદય અને પગમાં જીવનનો સંચાર કરવા માટે બે કલાક સુધી ન્યાસ મંત્રોનો જાપ કરવામાં આવશે. મૂર્તિ માટે માથાથી પગ સુધી વિવિધ મંત્રો જાપ કરવામાં આવે છે. આને ન્યાસ વિદ્યા કહે છે. મુહૂર્ત દરમિયાન મૂર્તિની નીચે સોનાના શ્લાકા અને કુશા રાખવામાં આવે છે.

22 જાન્યુઆરી…પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે
અભિજિત મુહૂર્તમાં 22 જાન્યુઆરીએ સવારે 11:30 થી 12:40 દરમિયાન શ્લાકા અને કુશા બહાર કાઢવામાં આવશે. એકવાર શ્લાકા ખેંચાઈ જાય એ બાદ મૂર્તિમાં આપમેળે પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય છે. આ પછી 56 ભોગ ચઢાવીને ભગવાન રામની મહા આરતી કરવામાં આવશે.

You Might Also Like

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું

મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત

એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ

‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’

બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે

TAGGED: AYODHYA, devotees, shriramjanmabhoomimandir, warship
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધો. 10ની પરીક્ષાને લઇ ઓનલાઇન રજિસ્ટ્રેશનની મુદ્દતમાં વધારો: ચૂકવવી પડશે લેઇટ ફી
Next Article આજથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આ નવો નિયમ લાગુ: બૉલરોને નિયમ લાગુ પડશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?