By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    20 hours ago
    ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
    23 hours ago
    હોર્મુઝ સંકટ વચ્ચે ટ્રમ્પ જોતા રહી ગયા અને ભારત-રશિયાએ બાજી પલટી, 3 વર્ષનો રેકોર્ડ તૂટ્યો!
    23 hours ago
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    4 days ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગ્રામીણ ભારતની મહિલાઓ માટે સાયબર સુરક્ષા કવચ: રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારત સરકાર દ્વારા ‘ઇ-સેફહર’ લોન્ચ
    20 hours ago
    સતત 4 જીત બાદ હારી રાજસ્થાન: હૈદરાબાદ તરફથી ડેબ્યુ પર સાકિબ અને પ્રફુલ્લે 4-4 વિકેટ ઝડપી
    20 hours ago
    બિહારમાં CM પદેથી નિતિશના રામ-રામ…સમ્રાટ બનશે સરતાજ
    20 hours ago
    દિલ્હીથી દેહરાદૂન એક્સપ્રેસ હાઇવે! PM મોદીએ એશિયાનો સૌથી લાંબો વાઈલ્ડલાઈફ કોરિડોરનું કર્યું લોકાર્પણ
    22 hours ago
    બિહાર માટે જે શક્ય હતું તે કર્યું: અંતિમ કેબિનેટ બેઠકમાં ભાવુક થયા નીતિશ કુમાર, આજે જ આપશે રાજીનામું
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    22 hours ago
    ‘વીડિયો ડિલીટ કરી દે…’, યુજવેન્દ્ર ચહલની ટીમે તાનિયાને કરી રિક્વેસ્ટ, એક્ટ્રેસનો નવો આરોપ
    22 hours ago
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    4 days ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    5 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    5 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    6 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    4 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં વેદ મંત્રોચ્ચારથી થશે રામલ્લાની પૂજા, જાણો કેવી રહેશે તૈયારી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં વેદ મંત્રોચ્ચારથી થશે રામલ્લાની પૂજા, જાણો કેવી રહેશે તૈયારી
ખાસ-ખબરરાષ્ટ્રીય

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં વેદ મંત્રોચ્ચારથી થશે રામલ્લાની પૂજા, જાણો કેવી રહેશે તૈયારી

Khaskhabar Editor
Last updated: 2023/12/12 at 10:37 AM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનું છે, આ પહેલા 121 થી વધુ વૈદિક બ્રાહ્મણોની ટીમ 16 થી 22 જાન્યુઆરી સુધી યજ્ઞ, હવન, ચાર વેદોના પાઠ અને અનુષ્ઠાન કરશે.

રામલલાના દર્શન કરવામાં માત્ર 40 દીવસ બાકી છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનું છે. ઉદ્ઘાટન પહેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થશે. વિસ્તૃત ધાર્મિક વિધિઓ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ રામલલાનો અભિષેક કરશે. કાશીના પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતના નેતૃત્વમાં 121 થી વધુ વૈદિક બ્રાહ્મણોની ટીમ 16 થી 22 જાન્યુઆરી સુધી અનુષ્ઠાન કરશે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા 60 કલાક સુધી યજ્ઞ, હવન, ચાર વેદોના પાઠ અને અનુષ્ઠાનનો પાઠ થશે અને બાદમાં 56 ભોગ ચઢાવ્યા બાદ પીએમ મોદી રામલલાની પ્રથમ આરતી કરશે.

- Advertisement -

श्री राम जन्मभूमि मंदिर के भीतरी हिस्से में बनी सुंदर कलाकृतियां

Carvings inside Shri Ram Janmabhoomi Mandir pic.twitter.com/bhM1m8TUrk

— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) December 10, 2023

- Advertisement -

પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ 17 જાન્યુઆરીએ સવારે 8 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 1 વાગ્યા સુધી ચાલશે. આ પછી, ધાર્મિક વિધિ બપોરે 3 વાગ્યે શરૂ થશે અને 9:30 વાગ્યા સુધી ચાલશે. એટલે કે દરરોજ લગભગ 10 થી 12 કલાક મંત્રોના જાપ અને હવન-પૂજા થશે. આ ક્રમ 21 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. 22 જાન્યુઆરીએ રામલલા ભવ્ય ગર્ભગૃહમાં બિરાજમાન થશે.

અનુષ્ઠાન માટે મદિરના પરિસરમાં ઘણા મંડપ અને હવનકુંડ બનાવવામાં આવ્યા છે. મંદિરની બહાર એક મોટો મંદિરની બહાર મોટો મંડપ હશે. દરેક જ્ઞાતિના બ્રાહ્મણોના ઘણા નાના મંડપ હશે. મંડપની મધ્યમાં 20 યજ્ઞકુંડ હશે. મંડપના પૂર્વમાં પંચાંગ પૂજા કરતા બ્રાહ્મણો હશે. આ પછી, વૈદિક બ્રાહ્મણો અને અન્ય ધાર્મિક પંડિતો અનુષ્ઠાન કરશે.

મંત્રોચ્ચારથી ગુંજી ઉઠશે રામ જન્મભૂમિ પરિસર

शुभ दीपावली
Shubh Deepawali pic.twitter.com/ReRJ8CBKRO

— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) November 12, 2023

17 જાન્યુઆરીએ સંકલ્પ પૂજા, વેદ મંત્રોચ્ચાર
અનુષ્ઠાનની શરૂઆત ગણપતિ પૂજા, માતૃકા પૂજા અને પુણ્યવચન સાથે થશે. ચારેય વેદોના મંત્રોનું પઠન કરવામાં આવશે. દરેક વેદમાં જુદા જુદા ઋષિઓ હોય છે. મંડપમમાં ઉત્તરમાં અથર્વવેદના વિદ્વાનો, પૂર્વમાં ઋગ્વેદ, દક્ષિણમાં યજુર્વેદ અને પશ્ચિમમાં સામવેદના વિદ્વાનો બેસશે. 18 પુરાણોના વિવિધ વિદ્વાનો પાઠ કરશે. ઉપનિષદના મંત્રોનું પઠન પણ કરવામાં આવશે. અનુષ્ઠાન બ્રાહ્મણો કરશે.

18 જાન્યુઆરી.. સરયૂ જલ સ્નાન
18મી જાન્યુઆરીએ ભગવાન રામલલાની મૂર્તિને સરયૂ નદીના 121 કલશ પાણીથી સ્નાન કરાવવામાં આવશે. આ પછી ભગવાન રામ અયોધ્યા શહેરની મુલાકાત લેશે આ માટે એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે અને મઠો અને મંદિરોની મુલાકાત લેવામાં આવશે.

19 જાન્યુઆરી …વિવિધ પ્રકારના અધિવાસ
મૂર્તિ બનાવતી વખતે પથ્થર, છીણી અને હથોડીથી ઘણું કામ કરવામાં આવે છે. તેના કારણે અનેક ખામીઓ સર્જાય છે. તેના શુદ્ધિકરણ માટે અનેક પ્રકારના અધિવાસ હશે. 19 જાન્યુઆરીએ ઘૃટાધિવાસ, ઘૃતાધિવાસ, અન્નધિવાસ અને પુષ્પધિવાસ હશે. ઘૃતાધિવાસ દરમિયાન મૂર્તિ પર દોરો બાંધીને બે મિનિટ સુધી ઘીમાં રાખવામાં આવશે. ત્યારબાદ માધવધિવાસ દરમિયાન મૂર્તિને મધથી ભરેલા વાસણમાં રાખવામાં આવે છે. અન્નધિવાસ મૂર્તિને ચોખાથી ઢાંકશે. પુષ્પાધિવાસમાં મૂર્તિ પર ચારે તરફ પુષ્પો વિસર્જન કરવામાં આવશે.

श्री राम जन्मभूमि मंदिर निर्माण कार्य – वर्तमान स्थिति

Shri Ram Janmabhoomi Mandir construction work – Current status pic.twitter.com/IdQ3krCDoB

— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) December 8, 2023

20 જાન્યુઆરી… રામલલા શયન
શયાધિવાસની વિધિ 20 જાન્યુઆરીએ થશે એટલે કે રામલલા આખી રાત સૂશે. અહીં, બાકીની ધાર્મિક વિધિઓ દિવસભર ચાલુ રહેશે. આ પછી મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.

21 જાન્યુઆરી.. ન્યાસ મંત્રોના જાપ
21મી જાન્યુઆરીની સવારે ન્યાસ પૂજા શરૂ થશે. મૂર્તિના માથા, કપાળ, નખ, નાક, મોં, ગળું, આંખો, વાળ, હૃદય અને પગમાં જીવનનો સંચાર કરવા માટે બે કલાક સુધી ન્યાસ મંત્રોનો જાપ કરવામાં આવશે. મૂર્તિ માટે માથાથી પગ સુધી વિવિધ મંત્રો જાપ કરવામાં આવે છે. આને ન્યાસ વિદ્યા કહે છે. મુહૂર્ત દરમિયાન મૂર્તિની નીચે સોનાના શ્લાકા અને કુશા રાખવામાં આવે છે.

22 જાન્યુઆરી…પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે
અભિજિત મુહૂર્તમાં 22 જાન્યુઆરીએ સવારે 11:30 થી 12:40 દરમિયાન શ્લાકા અને કુશા બહાર કાઢવામાં આવશે. એકવાર શ્લાકા ખેંચાઈ જાય એ બાદ મૂર્તિમાં આપમેળે પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય છે. આ પછી 56 ભોગ ચઢાવીને ભગવાન રામની મહા આરતી કરવામાં આવશે.

You Might Also Like

ગ્રામીણ ભારતની મહિલાઓ માટે સાયબર સુરક્ષા કવચ: રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારત સરકાર દ્વારા ‘ઇ-સેફહર’ લોન્ચ

સતત 4 જીત બાદ હારી રાજસ્થાન: હૈદરાબાદ તરફથી ડેબ્યુ પર સાકિબ અને પ્રફુલ્લે 4-4 વિકેટ ઝડપી

બિહારમાં CM પદેથી નિતિશના રામ-રામ…સમ્રાટ બનશે સરતાજ

દિલ્હીથી દેહરાદૂન એક્સપ્રેસ હાઇવે! PM મોદીએ એશિયાનો સૌથી લાંબો વાઈલ્ડલાઈફ કોરિડોરનું કર્યું લોકાર્પણ

બિહાર માટે જે શક્ય હતું તે કર્યું: અંતિમ કેબિનેટ બેઠકમાં ભાવુક થયા નીતિશ કુમાર, આજે જ આપશે રાજીનામું

TAGGED: AYODHYA, devotees, shriramjanmabhoomimandir, warship
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધો. 10ની પરીક્ષાને લઇ ઓનલાઇન રજિસ્ટ્રેશનની મુદ્દતમાં વધારો: ચૂકવવી પડશે લેઇટ ફી
Next Article આજથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આ નવો નિયમ લાગુ: બૉલરોને નિયમ લાગુ પડશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

દારૂના દરોડામાં 7.78 લાખના મુદ્દામાલ સાથે કાર ઝડપાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
વેરાવળમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતી ઉજવાઈ: વિશાળ શોભાયાત્રા નીકળી
જૂનાગઢમાં 15 વર્ષથી ઓળખ છુપાવીને રેહતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ: નિયમાનુસાર ડિપોર્ટ કરવા તજવીજ હાથ ધરી
જૂનાગઢમાં 40.07 અને ગિરનાર પર્વત પર 42 ડિગ્રી તાપમાન સાથે ‘અગનભઠ્ઠી’ જેવો માહોલ
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધનો મોરબી પર કહેર એક જ મહિનામાં ₹7,000 કરોડનો ફટકો
અક્ષય તૃતીયાએ ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામનું પ્રાગટ્ય: ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ગ્રામીણ ભારતની મહિલાઓ માટે સાયબર સુરક્ષા કવચ: રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારત સરકાર દ્વારા ‘ઇ-સેફહર’ લોન્ચ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાષ્ટ્રીય

સતત 4 જીત બાદ હારી રાજસ્થાન: હૈદરાબાદ તરફથી ડેબ્યુ પર સાકિબ અને પ્રફુલ્લે 4-4 વિકેટ ઝડપી

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાષ્ટ્રીય

બિહારમાં CM પદેથી નિતિશના રામ-રામ…સમ્રાટ બનશે સરતાજ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?