By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    5 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    6 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    6 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    1 week ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    5 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    5 days ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    5 days ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    5 days ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    6 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પુષ્ટિ સંસ્કાર ધામ મહોત્સવમાં પાંચ લાખ વૈષ્ણવો ઉમટશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > પુષ્ટિ સંસ્કાર ધામ મહોત્સવમાં પાંચ લાખ વૈષ્ણવો ઉમટશે
જુનાગઢ

પુષ્ટિ સંસ્કાર ધામ મહોત્સવમાં પાંચ લાખ વૈષ્ણવો ઉમટશે

Khaskhabar Editor
Last updated: 2023/12/04 at 4:20 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

જૂનાગઢ વડાલ પાસે તા.14થી 20 શિલાન્યાસ મહોત્સવ

વિશ્ર્વનું સૌથી મોટુ વૈષ્ણવ સંપ્રદાયનું ઋષિ સંસ્કૃતિ તિર્થ સંસ્કારધામ: મહોત્સવ પ્રસંગે પાંચ હજાર કાર્યકરોની 200 કમિટીની રચના

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ નજીકના વડાલ ખાતે આગામી તા.14 થી 20 ડિસેમ્બર સુધી પૃષ્ટી સંસ્કાર ધામમાં શિલાન્યાસ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ગુજરાત અને ભારત સહિત વિશ્ર્વભરમાં ફેલાયેલા પૃષ્ટી વૈષ્ણ સંપ્રદાયના પાંચ લાખ વૈષ્ણવો આ શિલાન્યાસ મહોત્સવમાં ઉમટી પડશે. વડાલ ખાતે યોજાનાર આ સત દિવસીય મહોત્સવમાં વિવિધ પ્રદર્શ અને સાંસ્કૃતિક કાર્યક્રમ ખુબ આકર્ષણ રૂપ બની રહેશે. જેમાં દક્ષિણભારતની ચેન્નઇની ડો.લક્ષ્મી રામાસ્વામી દ્વારા બે દિવસીય ભજગોવિંદમ અને મધુરાધપતે અખિલમની ભરતનાટયમ કૃતિ, સાયન્સ અને ટેકનલોજી આધારિત સૃષ્ટિ પ્રદર્શની વિગેરે ગણાવી શકાય.

જૂનાગઢ પાસેના વડાલ કાથરોટા રોડ પર 125 વિઘા જમીન પર આકાર લઇ રહેલ પુષ્ટિ સંસ્કાર ધામનો પ્રથમ તબકકો પૂર્ણ થયા બાદ બીજા તબકકાના અંતર્ગત યોજાયેલ શિલાન્યાસ મહોત્સવ અંગે પુષ્ટિ સંસ્કાર ધામના સંયોજક અને પ્રવકતા આનંદ ઠકકર તથા ટ્રસ્ટી અને ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા સહિતના ટ્રસ્ટીઓએ જણાવ્યુ હતુ કે, આ ભવ્ય મહોત્સવ 14 થી 20 ડિસેમ્બર દરમિયાન યોજાશે. જેમાં દરરોજ બપોરે 3 થી 8 દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે જે અંતર્ગત તા.14 અને 15 ડિસેમ્બરના 3 વાગ્યાથી ચેન્નઇની શ્રીમુદ્રલયા રેપર્ટરી ગૃપ દ્વારા ડો.લક્ષ્મી રામાસ્વામીની ખુબ જાણીતી ભરતનાટયમ કૃતિ આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ છે. આ ઉપરાંત વિવિધ પ્રદર્શનીઓ જે સાતેય દિવસ જોઇ શકાય જેમાં ગિરની શ્રેષ્ઠ ગિરગાયનું પ્રદર્શન થશે. જેમાં સૌરાષ્ટ્રભરના ખેતીકામ સાથે સંકળાયેલા વૈષ્ણવો વિશાળ સંખ્યામાં ઉમટી પડશે. આ ઉપરાંત 16 અને 17 ડિસેમ્બર દરમિયાન પુષ્ટિ સંસ્કાર પાઠશાળાના 300થી વધારે કેન્દ્રના વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ અને 18-19 ડિસેમ્બર દરમિયાન તથા પુષ્ટિ સંસ્કાર સ્કુલ અને પુષ્ટિ શૈક્ષણીક સંસ્થાના 1200થી વધારે વિદ્યાર્થીઓ દ્વારા ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

વૈષ્ણવ મોટી હવેલીના ગૌ.વા.કિશોર બાવાશ્રીના ઋષિ વૈદિક પરંપરા આધારિત વૈષ્ણવ સંપ્રદાયના વિશ્ર્વના સૌથી મોટા સંકુલના સ્વપ્નને સાકાર કરવા હજારોની સંખ્યામાં વૈષ્ણવ કાર્યકરોના સતત પ્રયાસોથી સૌરાષ્ટ્રમાં 200 થી 250 પાઠશાળાઓ કાર્યરત છે જેમાં 15000થી વધુ બાળકો સંસ્કૃતમાં અભ્યાસ કરી રહ્યા છે. જે કામગીરી વધારવા ત્રણેક લાખ સ્કવેર ફુટના બાંધકામ સાથે રૂા.200 કરોડના ખર્ચે અહીં પુષ્ટિ સંસ્કારધામનું આયોજન થઇ રહ્યુ છે. વધુમાં કિરીટભાઇ, ચેતનભાઇ, મથુરભાઇ અને વિઠ્ઠલભાઇએ જણાવ્યુ હતુ કે, આ કાર્યક્રમમાં 4 થી પ હજાર કાર્યકરો જુદી જુદી 200 કમિટીઓ ના વડપણ હેઠળ કાર્યરત થઇ ગયા છે.

- Advertisement -

વૈષ્ણવ આચાર્ય પિયુષબાવાશ્રીનો સંદેશો
ઋષિ પરંપરા અને વૈદિક જ્ઞાન મેળવવા પુરા વિશ્ર્વમાં ભગવાન કૃષ્ણ ભક્તિમાં ઓતપ્રોત થઇ જનાર લાખો વૈષ્ણવો અને તેના પરિવારોને ખાસ સંદેશો આપતા વૈષ્ણવ આચાર્ય પિયુષબાવાશ્રીએ જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર ગુજરાત અને પુરા ભારતના સૌ વૈષ્ણવજનો વિશાળ સંખ્યામાં આ સપ્ત દિવસીય મહોત્સવમાં વિશાળ સંખ્યામાં આવવા અનુરોધ છે. આ સનાતન પરંપરાના વિશાળ સંકુલમાં ફકત વૈષ્ણવ પરિવાર જ નહી સનાતન હિન્દુ ધર્મના વિવિધ પરિવારો પણ ઋષિ સંસ્કૃતિ પામી શકશે. આ પુષ્ટિ સંસ્કાર ધામ કોઇ એક વિસ્તાર કોઇ એક ધર્મનું નહી પણ, પુરા ભારત વર્ષનું જ્ઞાન તિર્થ બની રહે તેવી હું અપેક્ષા સેવુ તો એ માનવ ધર્મની સૌથી મોટી કામગીરી બની શકે છે.

You Might Also Like

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

TAGGED: junagadh, SanskarDhamfestival, Vaishnavas
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગિરનારની લીલી પરિક્રમા બાદ રૂટ પર મિશન મોડમાં ચાલતી સફાઈની કામગીરી
Next Article એન્જિનિયરિંગની ખામીને કારણે દેશમાં અવારનવાર અકસ્માતો થાય છે: ગડકરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ગુજરાતજુનાગઢ

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?