By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    13 hours ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    13 hours ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    2 days ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    3 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…
    11 hours ago
    અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
    11 hours ago
    દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં
    11 hours ago
    દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ
    11 hours ago
    ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    13 hours ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    1 day ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    2 days ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    4 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    5 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    12 hours ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    13 hours ago
    ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
    13 hours ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    14 hours ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    1 day ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ખ્યાતનામ ડૉક્ટરના મોતનું સાચું કારણ શું?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ખ્યાતનામ ડૉક્ટરના મોતનું સાચું કારણ શું?
ગુજરાતજુનાગઢ

ખ્યાતનામ ડૉક્ટરના મોતનું સાચું કારણ શું?

Khaskhabar Editor
Last updated: 2023/02/15 at 11:58 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

વેરાવળ વિખ્યાત ડૉ.અતુલ ચગનો ગળાફાંસો ખાઈ આપઘાત

સ્યુસાઇડ નોટ અને મોબાઈલ કોલ ડીટેલના પુરાવા આધારે તપાસ

- Advertisement -

આર્થિક વ્યહવારોની આશંકા આધારે પગલું ભર્યાનું તારણ

ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ એસટી રોડ પર કાવેરી હોટલ પાછળ હોસ્પિટલ ધરાવતા નામાંકિત તબીબ એમડી ફિઝિશયન ડૉ.અતુલભાઈ ચગે ગઈકાલ વહેલી સવારે કોઈપણ સમયે સુસાઇડ નોટ લખી પંખે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ડોકટર આલમ અને શહેરના પ્રતિષ્ઠિત લોકોમાં ચકચાર મચી છે.

ડૉકટર અતુલ ચગે પોતાના ઘરે પંખા સાથે દોરી બાંધી જીવન ટૂંકાવ્યું હતું અને આપઘાત કરતા પેહલા એક સુસાઇડ નોટમાં એક જ લીટીમાં નારણભાઇ તથા રાજેશભાઈ ચુડાસમાના કારણે આત્મહત્યા કરતો હોવાનું મળતા ખળભળાટ મચ્યો છે.વેરાવળમાં સેવાભાવિ અને સારી નામના ધરાવતા લોહાણા સમાજના તબીબ ડૉ.અતુલ ચગ એમડીએ હોસ્પીટલના જ ઉપરના માળે આવેલ મકાનમાં પંખે લટકી ગળાફાંસો ખાઈ લીધો હતો.સવારે 11 વાગ્યે નિયમિત ડોકટર નીચે આવતા હોય આજે ન આવતા સ્ટાફે 11 વાગ્યા બાદ જોતા ગળેફાંસો ખાઈ લીધાનું જાણ થતાં પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.ઘટનાની જાણ થતાં હોસ્પીટલએ રાજકીય અને સામાજીક આગેવાનો અને તબીબો દોડી આવ્યા હતા.તબીબના ગળાફાંસો ખાવા પહેલા લખેલી એક લીટીની સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમાં સ્પષ્ટ રીતે લખ્યું હતું કે હું નારણભાઇ તથા રાજેશભાઇ ચુડાસમાના કારણે આત્મહત્યા કરું છું તેમ લખી અને નીચે સહી કરી છે.પોલીસે સ્યુસાઇડ નોટના આધારે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે.નોંધનીય છે કે, ડૉક્ટરે કોરોના કાળમાં સારી સેવા બજાવી હતી. ત્યારે ક્યાં કારણોથી તેમને આપઘાત કરવો પડ્યો હતો તે દિશામાં પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે.

- Advertisement -

ખ્યાતનામ ડૉક્ટરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યાછે જે અનુસંધાને પોલીસે પરિવાર ની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર આપઘાતના બનાવ મામલે ઇન્ચાર્જ ડીવાયએસપી એમ.યુ.મસીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે હાલ પરિવારના નિવેદન આધારે અકસ્માતનો ગુનોહ નોંધવામાં આવ્યો છે અને સ્યુસાઇડ નોટ જે મળી આવીછે તેને એફએસએલમાં મોકલી આપવામાં આવશે અને તેના હસ્તે લખેલી છે તેના પુરાવા એકત્ર કરવામાં આવશે તેની સાથે મોબાઈલ કોલ ડીટેલ સહીતના પુરાવા એકત્ર કરવામાં આવશે અને તપાસના અંતે જે સત્ય હશે તે બહાર આવશે તેમજ પરિવારના જણાવ્યા અનુસાર આર્થિક વ્યવહાર ના લીધે આપઘાત થયાનું સામે આવ્યું હોય તેમ જાણવા મળી રહ્યુંછે હાલ પોલીસે જીણવટ ભરી તપાસ કરીને પુરાવા એકત્ર થયા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

સ્યુસાઇડ નોટમાં સ્પષ્ટ કારણ નહીં ?
વેરાવળ નામાંકિત ડૉકટર દ્વારા ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં જે સ્યુસાઇડ નોટ મળી આવી છે તેમાં જે નામો લખવામાં આવ્યા છે જે બાબતે ઇન્ચાર્જ ડીવાયએસપી પ્રતિક્રીયા આપતા જણાવ્યુ હતુ કે, સ્યુસાઇડ નોટમાં જે નામો સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ કારણ કોઇ જણાવવામાં આવ્યુ નથી અને સ્યુસાઇડ નોટમાં લખેલ હસ્તાક્ષરનો એફએસએલ રિપોર્ટ કરાવવામાં આવશે અને તેના પુરાવા એકત્ર કર્યા બાદ સાચુ કારણ જાણવા મળશે.

You Might Also Like

ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું

શેઠ જગડુશા મંદિરમાં જમીનમાંથી સેંકડો વર્ષથી નીકળતી અખંડ જ્યોત!

કાયદેઆઝમ બાબાનાં દિવ્ય દરબારમાં જશે જ

રાજ્યના નવા DGP તરીકે જી.એસ.મલિકની નિમણૂક

રાજકોટ મનપાનો ઐતિહાસિક નિર્ણય: 846 કરોડના 98 વિકાસ કામો સ્થગિત, સમીક્ષા શરૂ

TAGGED: DrAtulChag, junagadh, suicide, veraval
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમેરિકાની બોઈંગ, ફ્રાન્સની એરબસ પાસેથી 470 વિમાનો ખરીદશે એર ઈન્ડીયા: વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો ઓર્ડર
Next Article એક BJP નેતા-બે પત્રકાર સહિતનાએ પૂર્વ IPS પાસેથી 8 કરોડનાં તોડનું ષડયંત્ર રચ્યાનો પર્દાફાશ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ
વાણી અને વર્તન દ્વારા પરિચય
હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ માટે “લોઢાના ચણા” જેવી સ્થિતિ
ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
જુનાગઢ

શેઠ જગડુશા મંદિરમાં જમીનમાંથી સેંકડો વર્ષથી નીકળતી અખંડ જ્યોત!

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

કાયદેઆઝમ બાબાનાં દિવ્ય દરબારમાં જશે જ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?