By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    2 days ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    2 days ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    2 days ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    2 days ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    1 day ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    1 day ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    2 days ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    2 days ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    2 days ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    2 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    3 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    4 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    1 day ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    1 day ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    2 days ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    3 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    3 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    7 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ખ્યાતનામ ડૉક્ટરના મોતનું સાચું કારણ શું?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ખ્યાતનામ ડૉક્ટરના મોતનું સાચું કારણ શું?
ગુજરાતજુનાગઢ

ખ્યાતનામ ડૉક્ટરના મોતનું સાચું કારણ શું?

Khaskhabar Editor
Last updated: 2023/02/15 at 11:58 AM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

વેરાવળ વિખ્યાત ડૉ.અતુલ ચગનો ગળાફાંસો ખાઈ આપઘાત

સ્યુસાઇડ નોટ અને મોબાઈલ કોલ ડીટેલના પુરાવા આધારે તપાસ

- Advertisement -

આર્થિક વ્યહવારોની આશંકા આધારે પગલું ભર્યાનું તારણ

ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ એસટી રોડ પર કાવેરી હોટલ પાછળ હોસ્પિટલ ધરાવતા નામાંકિત તબીબ એમડી ફિઝિશયન ડૉ.અતુલભાઈ ચગે ગઈકાલ વહેલી સવારે કોઈપણ સમયે સુસાઇડ નોટ લખી પંખે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ડોકટર આલમ અને શહેરના પ્રતિષ્ઠિત લોકોમાં ચકચાર મચી છે.

ડૉકટર અતુલ ચગે પોતાના ઘરે પંખા સાથે દોરી બાંધી જીવન ટૂંકાવ્યું હતું અને આપઘાત કરતા પેહલા એક સુસાઇડ નોટમાં એક જ લીટીમાં નારણભાઇ તથા રાજેશભાઈ ચુડાસમાના કારણે આત્મહત્યા કરતો હોવાનું મળતા ખળભળાટ મચ્યો છે.વેરાવળમાં સેવાભાવિ અને સારી નામના ધરાવતા લોહાણા સમાજના તબીબ ડૉ.અતુલ ચગ એમડીએ હોસ્પીટલના જ ઉપરના માળે આવેલ મકાનમાં પંખે લટકી ગળાફાંસો ખાઈ લીધો હતો.સવારે 11 વાગ્યે નિયમિત ડોકટર નીચે આવતા હોય આજે ન આવતા સ્ટાફે 11 વાગ્યા બાદ જોતા ગળેફાંસો ખાઈ લીધાનું જાણ થતાં પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.ઘટનાની જાણ થતાં હોસ્પીટલએ રાજકીય અને સામાજીક આગેવાનો અને તબીબો દોડી આવ્યા હતા.તબીબના ગળાફાંસો ખાવા પહેલા લખેલી એક લીટીની સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમાં સ્પષ્ટ રીતે લખ્યું હતું કે હું નારણભાઇ તથા રાજેશભાઇ ચુડાસમાના કારણે આત્મહત્યા કરું છું તેમ લખી અને નીચે સહી કરી છે.પોલીસે સ્યુસાઇડ નોટના આધારે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે.નોંધનીય છે કે, ડૉક્ટરે કોરોના કાળમાં સારી સેવા બજાવી હતી. ત્યારે ક્યાં કારણોથી તેમને આપઘાત કરવો પડ્યો હતો તે દિશામાં પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે.

- Advertisement -

ખ્યાતનામ ડૉક્ટરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યાછે જે અનુસંધાને પોલીસે પરિવાર ની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર આપઘાતના બનાવ મામલે ઇન્ચાર્જ ડીવાયએસપી એમ.યુ.મસીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે હાલ પરિવારના નિવેદન આધારે અકસ્માતનો ગુનોહ નોંધવામાં આવ્યો છે અને સ્યુસાઇડ નોટ જે મળી આવીછે તેને એફએસએલમાં મોકલી આપવામાં આવશે અને તેના હસ્તે લખેલી છે તેના પુરાવા એકત્ર કરવામાં આવશે તેની સાથે મોબાઈલ કોલ ડીટેલ સહીતના પુરાવા એકત્ર કરવામાં આવશે અને તપાસના અંતે જે સત્ય હશે તે બહાર આવશે તેમજ પરિવારના જણાવ્યા અનુસાર આર્થિક વ્યવહાર ના લીધે આપઘાત થયાનું સામે આવ્યું હોય તેમ જાણવા મળી રહ્યુંછે હાલ પોલીસે જીણવટ ભરી તપાસ કરીને પુરાવા એકત્ર થયા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

સ્યુસાઇડ નોટમાં સ્પષ્ટ કારણ નહીં ?
વેરાવળ નામાંકિત ડૉકટર દ્વારા ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં જે સ્યુસાઇડ નોટ મળી આવી છે તેમાં જે નામો લખવામાં આવ્યા છે જે બાબતે ઇન્ચાર્જ ડીવાયએસપી પ્રતિક્રીયા આપતા જણાવ્યુ હતુ કે, સ્યુસાઇડ નોટમાં જે નામો સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ કારણ કોઇ જણાવવામાં આવ્યુ નથી અને સ્યુસાઇડ નોટમાં લખેલ હસ્તાક્ષરનો એફએસએલ રિપોર્ટ કરાવવામાં આવશે અને તેના પુરાવા એકત્ર કર્યા બાદ સાચુ કારણ જાણવા મળશે.

You Might Also Like

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ

મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત

માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ

ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર

TAGGED: DrAtulChag, junagadh, suicide, veraval
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમેરિકાની બોઈંગ, ફ્રાન્સની એરબસ પાસેથી 470 વિમાનો ખરીદશે એર ઈન્ડીયા: વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો ઓર્ડર
Next Article એક BJP નેતા-બે પત્રકાર સહિતનાએ પૂર્વ IPS પાસેથી 8 કરોડનાં તોડનું ષડયંત્ર રચ્યાનો પર્દાફાશ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ
મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર
ટંકારાના જુગારકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધી રિમાન્ડ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ગુજરાત

અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
મોરબી

મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?